________________
પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૬૮
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત :
જીવત : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષુક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર પ્રબુદ્ધ જીવો : બાર ભાવતા વિરોષક # પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ
હું વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય કે ન જીવ બળે!
હવે દરેક ક્ષણ ગમો કરાવનારી બનશે. બીજી વાત યાદ રાખવાની.
સંસાર ભાવનાની વાસ્તવિકતા આ જ છે, કાંઈપણ બની છે કોઈ કનેક્શન કાયમ નથી.
શકે છે, આ સંસારમાં બધું જ શક્ય છે. ઘર એકનું એક, ઘરવાળા કાયમના એકના એક!!
જેના પ્રત્યે અતૂટ વિશ્વાસ હોય તે જ વિશ્વાસઘાતી બની શકે છે આપણે હંમેશાં એમ જ માનતા હોઈએ છીએ કે, આ તો છે અને જેના પ્રત્યે જરા પણ વિશ્વાસ ન હોય એ વિશ્વાસુ પણ કાયમ મારી સાથે જ રહેવાવાળા છે, આ મકાન, આ ઑફિસ, બની શકે છે. આ ફેક્ટરી તો મારા છે અને કાયમ મારા જ રહેવાના છે. ભાવનાની સમજથી અણસમજ અને ગેરસમજ બંને દૂર થાય ?
‘નિત્યની અજ્ઞાનતા એ જ સૌથી મોટામાં મોટું ડૂબાડનારું છે. અણસમજ અને ગેરસમજ જ્યારે દૂર થાય છે ત્યારે હૃદયનું ? ૐ તત્ત્વ છે.”
શુદ્ધિકરણ થાય છે. આ અણસમજના કારણે જ સંસારમાં ભટકતા રહીએ છીએ. “જગતમાં એક વાત નિશ્ચિત છે કે, જગતમાં બધું અનિશ્ચિત છે.” કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણ કાયમ નથી.
જે ભાવનાઓનો સ્વીકાર કરે છે, તેનો માનવભવ સાર્થક કાર કોઈની સાથેનું કનેક્શન પણ કાયમ નથી. કોઈ સંબંધ કાયમ નથી. થઈ જાય છે. તેમ જ જે ભાવનાઓનો સ્વીકાર કરે છે, તે જતું રે પદાર્થ કાયમ છે પણ પદાર્થ મારો કાયમ નથી.
કરતાં શીખી જાય છે. જેમકે રૂપિયાનો સિક્કો!
પકડવું તેનું નામ અધર્મ છે, જવા દેવું તેનું નામ ધર્મ છે. રૂપિયાનો કોઈન ક્યારેય કોઈનો ન હોય. જેટલો સમય જેના
ભવિષ્યનું બીજ છે સુ ખિસ્સામાં હોય તેટલો જ સમય તેનો હોય. આજે મારા ખિસ્સામાં
ભાવનાનું રટણ અંદરમાંથી શુદ્ધ અને વિશુદ્ધ કરવા માટે હોય છે. શું છે કાલે કોઈ બીજાના હાથમાં હશે તો પરમ દિવસે વળી કોઈ
જેમ જેમ તમે તમારી આંતરિક વૃત્તિઓને નિહાળશો, તેમ છું છેત્રીજાની તીજોરીમાં હશે.
તેમ ખબર પડશે કે અંદરની વૃત્તિઓ અને બહારની પ્રવૃત્તિઓ - જો આટલી સમજ આવી જાય તો કોઈના મળવાથી ખુશી ન
તદ્દન અલગ છે, બહારનો દેખાવ અને અંદરનો સ્વભાવ એકદમ ! હું હોય અને કોઈની વિદાયથી દુઃખ ન હોય.
ભિન્ન છે, બહારનું પ્રદર્શન અને અંદરનું દર્શન પણ સાવ અલગ ઉં ૬ જેમ જેમ આ ભાવમાં આવો એટલે કોઈના માટે કાંઈ પણ જ
જ છે. કે મનદુ:ખ હોય તે જતું રહે.
હે આત્મ! તું જેવો અંદરમાં છે, તેવો જ બહારમાં થઈ જા ? = એક ભાવના છે “અશરણ ભાવના'. ઘણા માનતા હોય છે
અને જેવો બહારમાં દેખાય છે તેવો જ અંદરમાં થઈ જા. કું કે, આના આધારે મને કાંઈ થશે નહીં, આના કારણે હું સુખી
એકવાર તમારી જાતને ચેક કરો. છું છું, મારી પાસે પુષ્કળ સંપત્તિ છે એટલે મારે મારી તબિયતની
જેટલાં બહારથી ધાર્મિક દેખાઈએ છીએ, એટલાં શું ખરેખર હું ચિંતા કરવા જેવું નથી, આના કારણે હું સુરક્ષિત છું, આ છે તો
અંદરમાંથી પણ ધાર્મિક છીએ ખરા? મારું કોઈ કાંઈ બગાડી શકશે નહીં!!
જેટલાં બહારમાં શાંત દેખાઈએ છીએ, એટલાં શું ખરેખર ? ૐ આ એક મિથ્યા ભાવના છે. આ જગતમાં સંરક્ષણ આપી
અંદરમાંથી શાંત છીએ ખરાં? શકે, કર્મોથી બચાવી શકે એવું કોઈ તત્ત્વ છે જ નહીં!!
જેવા ધર્મ સ્થાનકમાં દેખાઈએ છીએ એવા ઘરમાં પણ છીએ એક છે સંસાર ભાવના!
ખરા ? અનિત્ય અને અશરણનો સંયોગ એટલે સંસાર ભાવના!
ફરક છે ને? જે સીતા રાવણનું મોઢું જોવા પણ નહોતી ઈચ્છતી, જેને
જેવા એકલામાં છીએ એવા સમૂહમાં નથી. છે રાવણના નામ માત્ર પ્રત્યે અણગમો હતો, તે જ સીતા અત્યારે
જેવા ઉપાશ્રયમાં છીએ એવા ઘરમાં નથી. છા સીતાનો ભવ પૂરો કરી દેવલોકમાં છે અને ત્યાંથી આવતી
દરેક સ્થાને...દરેક જગ્યાએ અલગ અલગ રૂ૫!! સંસારમાં હ ચોવીસીમાં રાવણના ગણધર બનશે. જેમ ગૌતમને મહાવીર
અલગ રૂપ અને ધર્મક્ષેત્રમાં પણ અલગ રૂપ!! સ્વામી વિના કાંઈ ગમે નહીં, રુચે નહીં, તેમ ત્યારે સીતાને
ભગવાન કહે છે, રાવણ સિવાય કાંઈ ગમશે નહીં, કાંઈ રુચશે નહીં.
‘તું જેવો અંદરમાં હોય તેવો જ તું બહારમાં રહેજે ! સંબંધોનું શિર્ષાસન થઈ જશે.
‘તું અંદરમાં પણ જુદો અને બહારમાં પણ જુદો, એ ક્યારેય ન કે જે ગમતાં ન હતાં, એના સિવાય કોઈ ગમશે નહીં.
ચાલે. જેની સાથે જીવવાની એક ક્ષણ પણ અણગમો કરાવતી હતી,
જ્યારે કોઈ વ્યક્તિ અંદરમાં પણ જુદી હોય અને બહારમાં
પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બીર ભીવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવની વિશેષાંક
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :