SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૬૧ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : તુ તેના ૧૫૮ પેટાભેદોને બાળીને ભસ્મસાત્ કરીને જેમણે શુદ્ધ વ્યવહાર. આત્મતત્ત્વ પ્રાપ્ત કર્યું છે તેવા સિદ્ધોને સદાકાળ સુખ હોય છે.” નિશ્ચયકાળ એટલે વર્તના. છે આ મોક્ષ એટલે મનુષ્યના માથાનું સ્થાન, મસ્તક જ સર્વશ્રેષ્ઠ વ્યવહારકાળ એટલે સમય, આવલી, મુહૂર્ત, દિવસ, માસ, હું સ્થાન છે. શરીરના સર્વ અંગો કરતાં વધુ સંરક્ષણને યોગ્ય આ વર્ષ, યુગ, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ. હું મસ્તક જ છે. આખા શરીરનું કેન્દ્ર પણ મસ્તક જ છે. આ છ દ્રવ્યો જ્યાં છે તે લોકાકાશ. મસ્તક એટલે મોક્ષ...સિદ્ધશીલા. આ લોકાકાશ એટલે આપણો માણસ. હવે થોડુંક પાસું બદલીશું બરાબર?” “બરાબર!' બસ, આપણા મસ્તકને કેન્દ્રમાં રાખીને જીવવું એ જ મોક્ષનો ૬ અનંત અલોકમાં આ લોક-લોકાકાશ-ચૌદ રાજલોક જો જુદું સર્વશ્રેષ્ઠ ઉપાય. કું પડતું હોય તો તે છ દ્રવ્યોના કારણે છે. અનિત્ય આદિ બાર ભાવનાઓના માધ્યમથી આપણા મસ્તક હૈ તે છ દ્રવ્યો છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ' સુધી પહોંચવું એ જ છે આ ભાવનાનો ભાવ અને પ્રભાવ.” આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. અને “બહુ મજા આવી'નો પ્રતિભાવ આપીને બાળકો SE છે જીવ અને પુગલને ગતિ-ગમનાગમનમાં સહાયતા પ્રદાન * પિતાજીને વળગી પડ્યા. હું કરવાનું કામ ધર્માસ્તિકાયનું છે. આ તો કંઈ જ નથી...સેમ્પલ માત્ર છે. વિસ્તારથી આની હું ગતિમાન જીવ અને પુદ્ગલને સ્થિર કરવાનું કામ કરે છે જાણકારી જોઈએ છે? તો વાંચો આ સન્દર્ભ સૂચિ-' 8 અધર્માસ્તિકાય. (૧) જંબૂઢીપ સંગ્રહણી (સાર્થ) ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલને જગ્યા આપવાનું કામ આ ૐ આકાશાસ્તિકાય નામનું દ્રવ્ય કરે છે. (૨) બૃહદ્ સંગ્રહણી, (સાર્થ) મેં આકાશ છે અસંખ્યપ્રદેશો...એમાં સમાય છે અસંખ્યપ્રદેશી (૩) શાંત સુધારસ વિવેચન પૂ. આ. વિ. ભદ્રગુપ્તસૂરિજી મ. (પ્રિયદર્શન) wણ ધર્મ, અસંખ્યપ્રદેશ અધર્મ, અનંતાનંત પુદ્ગલો, અનંતાનંત (૪) સૂયગડાંગ સૂત્ર પરનો વિવેચનાત્મક ગ્રંથ-“વરસે વાદળ હરખે જીવો- એકેક જીવના અસંખ્ય-અસંખ્ય આત્મપ્રદેશો છે. એકેક હૈયા.' હું જીવ અનંતાનંત કાર્મણ પુદ્ગલો લઈને બેઠા છે. તે સૌને અવકાશ. વિવેચનકાર કળિકુંડ તીર્થોદ્ધારક પૂ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ. $ આપે છે–આકાશ. (૫) નવતત્ત્વ પ્રકરણ (સાર્થ) ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, મન, શ્વાસોચ્છવાસ, (૬) લોકપ્રકાશ (સાર્થ) ૬ અવાસ અને કાર્મણ-આમ આઠ પ્રકારના પુગલોનો અનંત- (૭) સકલતીર્થ (સાથે) છે અનંત જથ્થો એટલે પુદ્ગલાસ્તિકાય. જીવોને ખાવા-પીવાહું પહેરવા-ઓઢવા-શ્વાસ લેવા-બોલવા-વિચારવા-કર્મ બાંધવા | લોકભાવના સંસારભાવતા. BE આદિમાં તેનું પીઠબળ મળે છે. ૧. લોક એટલે છ દ્રવ્યો અને ૧. સંસાર એટલે જીવની | કે અનંત જીવો છે, જે આ સૌનો ભોકતા છે...અર્થાત્ જીવ છે તેના વસવાટનું સ્થાન | વિકારી અવસ્થા હું એ બધા પર આધિપત્ય જમાવી શકે છે. ૨. નિશ્ચયથી ચૈતન્યસ્વરૂપી ૨. નિશ્ચયથી જીવની અશુદ્ધ જીવોના મુખ્યતયા બે ભેદ છે. સંસારી અને મુક્ત નિજલોક એ એક જ લોક છે. | અવસ્થા છે. વ્યવહારથી જન્મસંસારી એટલે સંસારમાં પરિભ્રમણ કરે છે તે.. વ્યવહારથી તે સ્વર્ગલોકાદિ | મરણ, ચાર ગતિ અને પાંચ આ સંસારી જીવોના અનેક ભેદો છે, અને તે અનેક રીતે અનેક પ્રકારો છે. પરાવર્તન એ ત્રણ પ્રકાર છે. હું દર્શાવી શકાય છે. જેમકે ૩. લોકભાવનાની વિષયવસ્તુ ૩. સંસારભાવનાની વિષયહું બે ભેદ – ત્રસ અને સ્થાવર. સમસ્ત છ દ્રવ્યો અને સંપૂર્ણ | વસ્તુમાં જીવની વિકારી આ ત્રણ ભેદ – પુરુષવેદી, સ્ત્રીવેદી, નપુંસકવેદી. ત્રિલોકવાસી તે અત્યંત વિશાળ અવસ્થાને કારણે પરિભ્રમણ É ચારભેદ – તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવ. હોવાથી લોકભાવનાની ૬ પાંચ ભેદ – એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. સિંધુ સમાન છે. અપેક્ષાએ બિંદુ સમાન છે. Ê છ ભેદ-પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, કૅ ત્રસકાય. ૪. નિશ્ચયલોક કે નિજલોક| ૪. એક માત્ર મોક્ષ જ યાવત્ જીવવિચારમાં પ૬૩ ભેદ પણ જણાવેલા છે. ઉપાદેય છે. તે સિવાયનો સઘળો | ઉપાદેય છે. તે સિવાયનો , અને કાળ છે તે સમય દર્શાવે છે. તેના બે ભેદ છે-નિશ્ચય અને પરલોક શય માત્ર છે. સઘળો સંસાર હેય માત્ર છે. પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષુક HR પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવત: બીર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવની વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવંત : બાર ભાવના વિશેષાંક ૪ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બીર ભાવતાં વિશેષાંક : પ્રબુદ્ધ જીવત :
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy