________________
પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૫૦ ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત :
પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર
૬ અનુક્રમે ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષથી જીતીએ તો અસત્ વિકલ્પોની જાળને સળગાવી દઈ આર્ત અને રૌદ્ર ધ્યાનને ૨ સંવરની આરાધના શક્ય બને. આ ઉપરાંત મન-વચન-કાયા સંપૂર્ણપણે ચિત્તમાંથી સાફ કરી નાખ. હું જ્યારે શુભમાં રમણ કરતાં હોય ત્યારે તેને ગુપ્તિ કહે છે અને ૯, હે આત્મન્ ! અંતકરણના જે જે વિશિષ્ટ પરિણામોથી - અશુભમાં હોય ત્યારે દંડ કહેવાય છે. કારણ કે તેનાથી આત્મા વૈરાગ્યભાવ દઢતાને પામે તેવા કાર્યોમાં મન-વચન-કાયાને છે હું દંડાય છે. આમ ઉપર જે સંવરમાર્ગની આરાધના કરવા માટેના કઠિન પુરુષાર્થ દ્વારા જોડી દે, ઉપાયો બતાવ્યા તેનું યોગ્ય રીતે આરાધન કરવું.
૧૦. હે આત્મન્ ! સ્વાધ્યાદિ-ધર્મધ્યાનાદિ ઉત્તમ-પ્રબળ- ૬ હું ગુણસ્થાનકની અપેક્ષાએ સંવર સાધના. ‘યોગશાસ્ત્ર' ગ્રંથમાં ક્યા ક્યા યોગબળથી મનનો નિગ્રહ કરી નિર્વિકલ્પ સુખ-સમાધિ પ્રાપ્ત કે 3 ગુણસ્થાનકે કોનો કોનો સંવર થાય છે તે જણાવતાં કહ્યું છે
કરવી એ જ હિતકર છે. (શાંતસુધારસ) { ચોથા ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉપશમથી મિથ્યાત્વનો સંવર થાય છે. ૧૧. હે આત્મન્ ! સંયમયોગો દ્વારા મનશુદ્ધિને સાધી, શુદ્ધ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે અવિરતિનો આંશિક સંવર થાય મનથી તપ-જપ-સ્વાધ્યાય-વ્રતપાલન! નિયમોનું સેવન કરી .
તારી કાયાને કૃતાર્થ કર.. છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકે અવિરતિનો પૂર્ણ સંવર થાય છે. ૧૨. હે આત્મન્ ! સમ્યકત્વથી જ તાત્ત્વિક કોટિની મનશુદ્ધિ ? હું સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પ્રમાદનો સંવર થાય છે.
પ્રાપ્ત થાય છે. સમ્યકત્વની ગેરહાજરીમાં મિથ્યાત્વવાસિત રે ક્ષીણમોહાદિ ગુણસ્થાનકમાં કષાયનો સંવર થાય છે.
મનશુદ્ધિ તો મોહગર્ભિત છે જે અનર્થોની પરંપરાને સર્જે છે. હું ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનકે સંપૂર્ણ યોગનો સંવર થાય છે. ૧૩. હે આત્મન્! નિર્મલ-પવિત્ર બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર. હું એ વાત મહત્ત્વની છે કે ભાવના ભાવવાની સાથે આચારવંત તેના દસ સમાધિસ્થાન જાણી અનુસરણ કર. હું બનીને તેનું વારંવાર ચિંતન કરવાથી જ તેનો લાભ મળી શકે. ૧૪. હે આત્મ! ગુણ ખજાનારૂપ સદ્ગુરુના સદુપદેશને તું શું ૩ સંવર ભાવનાના ચિંતન-મનનની શૈલી
એકચિત્તે સાંભળ અને હૈયામાં બરાબર સાચવી રાખ! નિર્ધન ૧. હે આત્મનું! જે જે ઉપાયો વડે આશ્રવનો નિરોધ થાય તે માણસ પ્રાપ્ત થયેલા નિધાનની ઉપેક્ષા કરે નહિ, તેમ તે ઉપાયોનો આંતરદૃષ્ટિ વતી વિચાર કર, ઉલ્લાસિત ભાવે સદ્ગુરુના અપૂર્વ ભવનિસ્તારક સદ્ધોધની તું ઉપેક્ષા કરીશ કે તે તે ઉપાયોનો આદર કર અને સંવર ભાવનામાં લીન બન !
નહિ! ૨. હે આત્મ! તારા આત્મામાં ક્યા ક્યા કર્મોનો આશ્રવ ૧૫. હે આત્મન્ ! સંયમ અને શાસ્ત્રો વચનોરૂપ ફૂલો વડે તું કે થઈ રહ્યો છે તે તું બરાબર, વ્યવસ્થિત રીતે શાસ્ત્રોમાંથી તારા અધ્યવસાયોને સુવિકસિત કર, અર્થાત્ નિરંતર સંયમના જાણી લે પછી તેનો સંવર કઈ રીતે થઈ શકે તે જાણી તે રીતે પાલનમાં ઉદ્યત બની અને શાસ્ત્રવચનોનું શ્રવણ-ચિંતન- ] કાર્ય કર.
મનન-નિદિધ્યાસન કરી તારા અધ્યવસાયોને નિર્મલ- ! ૩. હે આત્મન્ ! શિવસુખના સાધનરૂપ સુંદર ઉપાયોને તું નિર્મલતર બનાવ. સાંભળ અને તેનો આદર કર.
૧૬. હે આત્મન્ ! જિનેશ્વર પરમાત્માના જીવન-કવનનું ! ૪. હે આત્મન્ ! મોસુખના ઉપાયરૂપ નિર્દોષ પવિત્ર જ્ઞાન- વારંવાર ગાન કરીને તું તારા મુખને અલંકૃત કર. વિનયયુક્ત દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીનું ઉત્કૃષ્ટ આરાધન વિપ્ન રહિત શાંતસુધા-રસનું પાન કરી દીર્ઘકાળ પર્યત તું પરમ આનંદને કરવું. એ ત્રણમાંથી એકના પણ અભાવમાં મુક્તિ નથી તે ખાસ પ્રાપ્ત કર. યાદ રાખવું.
૧૭. હે આત્મન્ ! સર્વ ભાવનાઓમાં શિરોમણી સ્થાને રહેલી છે ૫. હે આત્મન્ ! તું વિષય-વિકારને દૂર કર! ઈન્દ્રિયોને આ સંવરભાવનાને તું વારંવાર ભાવ. સ્વવિષયમાં જતી રોકી દે, અર્થાત્ સંયમ દ્વારા અસંમયને સંવરના અભિલાષી જીવોએ નીચેના વિષયોમાં સમભાવ રોક.
રાખવો જરૂરી છે. લાભ-અલાભમાં, પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં, સુખ- ## ૬. હે આત્મન્ ! મનમાં જે સંકલ્પ-વિકલ્પોનું વાવાઝોડું ફૂંકાય દુ:ખમાં, જીવન-મૃત્યુમાં, શત્રુ-મિત્રમાં, માન અને અપમાનમાં. રે છે તેનો તું નિરોધ કર. તે માટે તું બહિર્મુખતાને છોડ અને એ બધી પરિસ્થિતિ કર્મના ઉદયે જ આવે છે જેથી તેમાં રાગ-દ્વેષ અંતર્મુખતાને કેળવ.
ન આણતા, સમભાવ રાખવો. શ્રાવકના મનમાં હંમેશાં ત્રણ ૭. હે આત્મ! ચાર કષાયોને જીતી લે. નિષ્કયાયી બની મનોરથનું ચિંતન ચાલવું જ જોઈએ. હે ભગવાન! ક્યારે હું આરંભ સંયમગુણનું સેવન કર.
અને પરિગ્રહ ઘટાડીશ કે ત્યજીશ? હે ભગવાન ક્યારે હું અસાર જી ૮. હે આત્મન્ ! આ-રોદ્રધ્યાનનું તું માર્જન કર! અર્થાત્ સંસાર છોડી પંચમહાવ્રતધારી બનીશ? હે ભગવાન! ક્યારે હું શું
પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક શાક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :