________________
પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૪૮ ક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક છ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :
: બાર ભાવના વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવન : બીર,
પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષુક HR પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક શN પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા
કુ સ્થિતિબંધ છે. (૩) સ્વભાવ નિર્માણની સાથે જ તેમાં તીવ્રતા,
બાર ભાવના - એકત્વ ભાવતા $ મંદતા આદિ રૂપમાં ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય
(અનુસંધાન પૃષ્ઠ ૪૦થી ચાલુ) રે છે. આ રસબંધ છે. (૪) ગ્રહણ કરવા છતાં ભિન્ન ભિન્ન સ્વભાવમાં
અસ્વસ્થ થાય છે. દુઃખી થાય છે અને દીન બની જાય છે. એમાંથી જ રુ પરિણત થનાર કર્મ પુદ્ગલ રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક
બહાર નીકળવા એક જ ચિંતન કરવાનું છે."Nothing is mine હ પરિમાણમાં વહેંચાઈ જાય છે. આ પરિમાણ વિભાગ જ પ્રદેશબંધ then everythng is fine.'
હું એકલો છું. મારું કોઈ નથી આટલું નક્કી કરીને એટલું ઘૂંટવાનુંÈ શ્રેયાર્થી આત્માએ હૃદયમાં સમત્વ ધારણ કરીને કમબંધના છે. એટલું ઘૂંટવાનું છે કે એ બની જાય ભાવના. ચિત્તના તોફાનોને; ૬ પ્રબળ કારણરૂપ આશ્રવોનો ત્યાગ કરવો જોઈએ. જો એ આશ્રવ શાંત કરવાની દવા. તે હૃદયસ્પર્શી નહિ પણ હૃદયભેદી બની જાય.g નિરંકુશ બની ગયા તો ગુણોના વૈભવને વેરવિખેર કરી નાખશે. શાંતિ અને સમાધિ મળી જાય.
એકત્વનો ભાવ દર્શાવતી આ પંક્તિ પણ ઘણી સુંદર છે તેને જેઓ ભાવનાઓથી પોતાના મનને ભાવિત કરતા નથી, જોઈ લઈએ. હું તેઓ વિદ્વાન હોવા છતાં પણ રાગદ્વેષમાં ફસાઈ જાય છે. “સ્વજન મિત્ર સંયોગના જી, થાય વિયોગો જરૂર, જીવે જગમાં એકલાજી, શું અશાન્તિ અને ઉદ્વેગથી ભરાઈ જાય છે. કારણ કે સંસાર તો મોહ- ભમે વકર્મે દૂર. જીવ જો ને ક્ષણ ક્ષણ નરભવ અસાર જાય.' છે અજ્ઞાનના ઝેરથી પૂરેપૂરો ભરેલો પડ્યો છે જ. આવા સંસારમાં પૂજય શ્રી બ્રહ્મચારીજી પ્રણિત ગ્રંથ “પ્રજ્ઞાવબોધ'માંથી આ પંક્તિ = ભાવનાઓનાં ચિંતન વગર સુખનો અંશ પણ મળવો શક્ય નથી. લીધી છે. તેમાં કહ્યું છે કે જીવ પોતે એકલો જ જગતમાં સર્વકાળ ૐ શાંતિની એક ક્ષણ પણ મળવી સંભવ નથી.
જીવે છે. પોતાના કર્મ પ્રમાણે સર્વ દુઃખ જીવ એકલો જ ભોગવેૉં બુધ હોય યા અબુધ, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાજ્ઞ કે છે. કારણ કે જગતમાં મળેલ સ્વજન, કુટુંબીઓ કે મિત્રોના BIE અજ્ઞ, પણ ભીતરની શાંતિ તેને જ મળે છે કે જે પ્રતિદિન સંયોગનો વિયોગ અવશ્ય થાય છે. પુણ્યહીન જીવો સ્થળચર, જળચરા ભાવનાઓનું ચિંતન કરતો રહે છે. હર પ્રસંગ, હર પળ, હર
કે નભચર બનીને એકલા જ પીડાને સહન કરે છે. નરકમાં નારકી E ઘટના પર, ભાવનાઓની દૃષ્ટિથી જે લોકો જએ છે. વિચારે છે. બની એકલો દુ :ખ ભોગવે છે. આમ સંસારરૂપી કાદવમાં જીવ તે કદી અશાન્ત અને ઉદ્વિગ્ન થતા નથી.
એકલો જ ખૂંચેલો છે અથવા પુરુષાર્થ કરીને મોક્ષના સ્વાધીન સુખનેઝું કે ભાવનાઓથી જ શાન્તિ મળે છે. શાસ્ત્રોથી, તપથી, દાનથી
થી મેળવનાર પણ પોતે એકલો જ છે. એમ એકત્વ ભાવને ભાવતા? શું અને બીજી ધર્મક્રિયાઓથી પુણ્ય પ્રાપ્ત થશે, પરંતુ શાન્તિ નહીં.
વિવેકી પુરુષો મોક્ષ મેળવવાના પુરુષાર્થમાં પ્રયત્નશીલ રહે છે. ૬ ડું મનની શાન્તિ, ચિત્તનો ઉપશમ ભાવ તો ભાવનાઓમાં રમણ
આ દુર્લભ માનવદેહને જીવ મહાપુણ્યના ઉદયથી પામે છે. ત્યાં છું
આત્માનું કલ્યાણ કરવાની ખરી તક છે, કેમ કે માનવ-દેહમાંડું જ કરવાથી જ પ્રાપ્ત થાય છે. પુણ્યકર્મનો ગમે તેટલો ઉદય હશે,
દેવલોક જેવા આત્માને ભૂલાવી દે એવા સુખ નથી કે નરક જેવા 9 ગમે તેટલાં ભૌતિક સુખના સાધનો હશે, પરંતુ મનમાં
દુઃખ નથી કે જે આત્માને યાદ કરવા ન દે. અહીં તો સુખદુ:ખની & ભાવનાઓનું ચિંતન નહીં હોય, તો શાન્તિ નહીં મળે.
મધ્યમતા છે. માટે હે જીવ! આ મહામૂલો નરભવ મળ્યો છે તેને બાર ભાવનાઓ જીવનની બાર ધારાઓ છે. જુદી જુદી રીતે
સાર્થક કરી લે. જોકે તે એળે ન જાય. ક્ષણ ક્ષણનો ઉપયોગ કરી લે હૈં હ વહે છે અને સાથે મળે છે ત્યારે એક પવિત્ર ઝરણું બની જાય છે.
કારણ કે “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.’ હું8 હું ગમે તેવો પાપી માણસ પણ તેમાં ડૂબકી મારીને પવિત્ર બની
દેહાદિથી ભિન્ન એવો કેવળજ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્મા છું એવું નિરંતરડુ ૐ શકે છે. આ ધારાઓ તન અને મનનો મેલ નાબૂદ કરીને આપણને
ભાવન કરતાં અનંત આત્માઓ સિદ્ધ ગતિને પામ્યા છે. માટે મળેલી શું શુદ્ધ અને સાત્વિક બનાવે છે.
સામગ્રીનો લાભ લઈને આત્માને ઓળખી લે. એકત્વ સમજી લે છે આશા રાખીએ કે આપણે સૌ આ સર્વે ભાવનાને સમજવાનો
એકત્વ ભાવના ભાવવાથી ૭૨ કળાઓથી પણ ચઢિયાતી, છે અને જીવનમાં આચરણમાં મૂકવાનો પ્રયાસ કરીએ અને ચિંતન એકલા રહેવાની કળા શીખાય છે. બાહ્યભાવથી છૂટાય છે કે છે અને મનન દ્વારા તેને જીવનોપયોગી બનાવીએ અને સૌ સફળ આત્મભાવો ઘૂંટાય છે. સ્વાવલંબન પ્રગટે છે. નિત્ય સમાધિ પામે હૈં થાઓ.
છે. ભવ્ય જીવો ભગવાન બને છે. અંતમાં કે વિશાલ એપાર્ટમેન્ટ, ‘એચ' બિલ્ડિંગ, ફ્લેટ નં. ૪૦૨,
આતમાના તાર તારા જગતથી ત્રોડજે, [ એમ. વી. રોડ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૯.
છોડજે અનાદિનો અધ્યાસ રે.. ડું મો. ૯૮૭૯૫૯૧૦૭૯.
જ્યોતિ સ્વરૂપની જગાવજે, જ્યોતિ સ્વરૂપની જગાવજે.'
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન બાર
પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :