________________
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક
પૃષ્ઠ ૪
% પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ળ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત :
: ક્રમ
કર્તા
ભાણદેવજી પન્ના મહેશભાઈ મહેતા પૂ. મુનિ મૃગેન્દ્રવિજયજી મ. સા.
ડૉ. અભય દોશી
$ ૩૧. ભાવનાયોગ એક આત્મસાધના
૩૨. પૂ. કાનજીસ્વામીના સાહિત્યમાં બાર ભાવના ૪ ૩૩. યશસ્તિલકચમ્પ (કાવ્ય) હું ૩૪. અધ્યાત્મયોગી પંન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજના
સાહિત્યમાં મૈત્યાદિ ભાવના વિશેનું ચિંતન ફુ ૩૫. મુનિશ્રી જયસોમ મહારાજકૃત બાર ભાવનાની
સક્ઝાયોનું પરિચયાત્મક રસદર્શન બૌધ્ધદર્શન અને ભાવના
હિંદુ ધર્મદર્શનમાં બાર ભાવનાઓ ૪ ૩૮. ભગવદ્ગીતા સંદર્ભે ભાવના હું ૩૯. જૈનદર્શન અને યોગદર્શનમાં ચાર ભાવના ૬ ૪૦. બાર ભાવના અને ઈસ્લામ છે ૪૧. ખ્રિસ્તી ધર્મ અને બાર ભાવના - ૪૨. કવિકુલકિરીટ રચિત બાર ભાવનાની પૂજાનો રસાસ્વાદ છે ૪૩. સાત ચક્ર અને બાર ભાવના
ENGLISH SECTION 1. Seeker's Diary : Vairagya - Bar Bhavna 2. Twelve Bhavna...A Route to an Enlightenment 3. Twelve Bhavna (Reflections or Anupreksas) 4. Pramod Bhavna 5. The Story of Mallinatha 6. The Story of Mallinatha (Colour Feature)
કનુભાઈ શાહ ભારતી શાહ ડૉ. નરેશ વેદ ડૉ. નિરંજન પંડ્યા ડૉ. રશ્મિ ભેદા ડૉ. રમજાન હસણિયા ડૉ. થોમસ પરમાર ડૉ. ફાલ્ગની ઝવેરી ડૉ. ચિંતનમુનિ મ. સા.
પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશર્ષાક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષુક માં પ્રબુદ્ધ જીવેત : બીર ભીવતો વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બીર
Reshma Jain Prachi Dhanvant Shah Dr. Kokila Hemchand Shah Sangita Bipin Shah Dr. Renuka Porwal Dr. Renuka Porwal
૧ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવન : બીર
147
ભાવનાયોગ भावणाजोगसुद्धप्पा जले णावा व आहिया ।। णावा व तीरसंपण्णा, सव्व दुक्खा तिउट्टइ।।
-શ્રી સૂયગડાંગસૂત્ર ભાવાર્થ : ભાવનાઓના યોગથી જેનો અંતરાત્મા શુદ્ધ થઈ ગયો છે, તેની સ્થિતિ પાણીમાં નોકાની સમાન સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ કહેવામાં આવી છે. કિનારા પર પહોંચેલી નોકા વિશ્રામ પામે છે, તેવી જ રીતે ભાવનાયોગથી સંપન્ન સાધક પણ સંસાર સમુદ્રના તટ પર પહોંચીને સમસ્ત દુ:ખોથી મુક્ત થઈ જાય છે.
ભાવનાયોગ भावनाभिरविश्रान्तमिति भावित-मानसः । निर्ममः सर्वभावेषु, समत्वभवलन्बते।।
| -યોગશાસ્ત્ર ભાવાર્થ : આચાર્ય હેમચંદ્ર યોગ-શાસ્ત્રમાં ભાવનાઓનું વર્ણન કરતાં લખેલ છે : ભાવનાઓના ચિંતન-મનનથી જે સાધકનું ચિત્ત ભાવિત રહે છે, તે પ્રત્યેક પદાર્થ અને પ્રત્યેક પરિસ્થિતિમાં અનાસક્ત રહેતા સમભાવનું અવલંબન કરે છે. ભાવનાયોગની સાધના, વિચાર અને આચારની સમન્વિત સાધના છે.
આ અંકનું સૌજન્ય રૂપિયા ૮૦.૦૦ પ્રબુદ્ધ જીવત : બોર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન: