SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવત : બીર ભીવતા વિશેષાંક પૃષ્ઠ ૩૬ કા પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : કુ ભરોસો રાખવો નહીં. આમ લોભ આવતાં સચ્ચાઈ, ઈમાનદારી અને સરળતાને કુ આવી ધનની ખેવના અથવા તો આવો લોભ વ્યક્તિના વ્યક્તિ ઠોકર મારે છે અને કુટિલ રીતિનીતિ અને અસત્યોની છું જીવનને શું કરે છે? કોઈને ધનનો લોભ જાગે, રૂપનો લોભ માયાજાળ રચે છે. આથી જ “શ્રી દશવૈકાલિક સૂત્ર' (૮,૩૯)માં ? જાગે, ધાર્મિકતાના આડંબરનો લોભ જાગે એક પછી ઊંચી માત્ર બે શબ્દનું માર્મિક સૂત્ર મળે છે. આ સૂત્રમાં પોતાની & ઈમારત, સુવર્ણનાં અલંકારો અને હીરાના ઘરેણાંનો લોભ જાગે, આસપાસના જીવનનો કેવો અર્થ સમાયેલો છે. તે જુઓ એ સૂત્ર 8 છું ત્યારે એના જીવનમાંથી આપોઆપ ધર્માચરણ કે પ્રભુ આરાધના છે, ‘તોપો સદ્ગવિખાસળી' અર્થાત્ લોભ બધાં સદ્ગુણોનો નાશ 3 વિદાય લઈ લે. એ પોતાની મસ્તી ગુમાવે છે, ભક્તિને તો દેશવટો કરી નાખે છે.” શું આપી દે છે. સ્નેહ, સુખ અને સંતોષ એ તો આ લોભના બે શબ્દના આ સૂત્રમાં આપણા વ્યવહારજીવનનું નવનીત દાવાનળમાં ભસ્મીભૂત થઈ જાય છે. મળી જાય છે. પણ હા, લોભ માત્ર સગુણોનો નાશ કરીને હું આને વિશે કેવી માર્મિક વાત જૈન ધર્મના પ્રથમ આગમ એવા અટકતો નથી. એ જેમ સંસારીને પજવી શકે છે, તેમ સાધુને પણ ક “શ્રી આચારાંગ સૂત્ર'માં કહી છે. નોંધપત્તિ નોમાં સમાવિજ્ઞા મોસં પરેશાન કરી શકે છે. જો સાધુને લોભ લાગ્યો કે મારો આશ્રમ હું વયળાTI (૨,૩,૨૫, ૨) “લોભનો પ્રસંગે ઉપસ્થિત થતાં વ્યક્તિ સૌથી વિશાળ હોવો જોઈએ, તો પછી એની સાધુતા બાજુએ રહી હું સત્યને ઠુકરાવી અસત્યનો આશરો લે છે.” જશે અને એના જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય એનો વિશાળ આનો અર્થ એ છે કે લોભી વ્યક્તિ કયારેય વિવેક કરતો નથી. આશ્રમ બનશે. સંન્યાસીને પદવીનો લોભ લાગ્યો, તો પછી એવું છે ? એની આંખ તો અર્જુનની માફક પોતાની પ્રાપ્તિના લક્ષ્ય પર બને કે એના પર એક પછી એક પદવીઓ ખડકાતી જાય અને એ ? ૐ મંડાયેલી હોય છે. પોતાના લોભની સિદ્ધિ માટે એ જુઠ્ઠાણાંનો પદવીઓના જંગલમાં એમનું નામ શોધવું પણ મુશ્કેલ બને. કે આશરો લેતા અચકાતો નથી અને એથી જ આવો લોભ કેવો સાધુ પોતાની સભામાં લોકોની સંખ્યા કે સંપત્તિની કેટલી છે BE દાવાનળ સર્જે છે. દાવાનળની વાત કરો ત્યારે જરા મહાભારતના “આવક' થઈ એ ગણવા લાગે, તો એની સાધુતા લોભમાં રૂપાંતર IE ૐ દુર્યોધનને યાદ કરી લેજો. રાજ્યલોભ ધરાવતો દુર્યોધન પાંડવોને પામે છે. એટલે કે લોભ એ માત્ર માનવજીવનના આનંદનો જ ૬ એમના અધિકારનું આખું ય રાજ્ય આપવા માટે તૈયાર થતો નથી. નાશક નથી, માનવીને સ્નેહ અને સુખથી જ વંચિત નથી કરતો, કૅ સ્વયં શ્રીકૃષ્ણ હસ્તિનાપુરની સભામાં વિષ્ટિ કરવા માટે આવે પરંતુ જો સાધક હોય તો એને પણ બાધક બને છે. શ્રી સ્થાનાંગસૂત્ર કૅ ૩ છે, ત્યારે એ અર્થે રાજ્ય તો શું, પણ પાંચ પાંડવોને પાંચ ગામ (૬.૩) આગમમાં એને વિશે કહ્યું છે, ‘છીનો પત્તે મૂત્તિમપાસ 8 શું આપવા પણ તૈયાર થતો નથી. અને અંતે એ કહે છે કે સોયના પતિમંગૂ’ લોભ મુક્તિપંથનો અવરોધક છે.' છું અગ્રભાગ પર રહેશે એટલી જમીન પણ પાંડવોને આપીશ નહીં. લોભી માણસને એની લોભવૃત્તિને કારણે પ્રાપ્તિનું લક્ષ્ય દેખાય ડું દુર્યોધનનો લોભ મહાભારતના દાવાનળ તરફ દોરી જાય છે તે પણ જીવનનો છેડો કે અંત નજરે પડતો નથી. એક માર્મિક છે અને અંતે એનો અને એના સમગ્ર કુળનો વિનાશ થાય છે. સુભાષિત કહે છે, હ આથી જ ‘લોભ: પાપસ્ય કારણમ્' એમ કહેવાયું છે. એટલે ‘તોપવિષ્ટો નો વિત્ત પતિ નસ વાપર્યું છું કે લોભી માણસ કોઈપણ પ્રકારનું પાપ કરતાં અચકાતો નથી. દુર્ઘ પતિ માર્ગરી યથા ન તપુડાતિમ્ II’ છે એ પોતાના લોભને લક્ષમાં રાખીને દોડ્યા જ કરે અને દોડતાં “આંખ મીંચીને દૂધ પીતી બિલાડીને લાકડી લઈને પાછળ દોડતાં એનો લોભ છીપતો, તૃપ્ત થતો કે સિદ્ધ થતો નથી. અને ઊભેલો માણસ દેખાતો નથી, તેમ લોભ-લાલચમાં આંધળા બનેલા હું ૐ મૃત્યુ આવી જાય છે. અહીં રશિયાના વિખ્યાત સાહિત્યકાર માણસને પાછળ પડેલો કાળ દેખાતો નથી.” હું ટૉલ્સટોયની વાર્તાનું તમને સ્મરણ થશે. સ્વર્ગના એક દેવદૂતે ફરી જૈન ધર્મની આગમવાણીનું આપણે સ્મરણ કરીએ, તો હું BE લોભી માણસને એક વરદાન આપ્યું કે એ જેટલી જમીન પર દોડશે, “શ્રી સ્થાનાંગસૂત્ર'માં કહ્યું છે કે દુનિયામાં ચાર ખાડા ભરી શકાતા છે એટલી જમીન એની, પણ સાથોસાથ એવી શરત કરી કે સૂર્યાસ્ત નથી. પહેલો ખાડો પેટનો. માણસ આજે પેટ ભરીને ખાય, તો કે E પહેલાં એણે પાછા આવી જવું. એ માણસ દોડ્યો, શ્વાસ ચડી પણ આવતીકાલે એને ભૂખ લાગે છે. બીજો ખાડો સાગરનો જેને ૨ હૈં ગયો તો પણ દોડ્યો, વધારેમાં વધારે જમીન મેળવવાનો લોભ ભરી શકાય નહીં, ત્રીજો ખાડો સ્મશાનનો, જ્યાં આજે કોઈના કે હતો, હાંફવા લાગ્યો, છતાં દોડ્યો અને પછી એટલો થાકી ગયો અંતિમ સંસ્કાર માટે ખાડો ખોદવામાં આવે અને ફરી આવતીકાલે કે [ કે એ મૃત્યુ પામ્યો અને એને છ ફૂટ જમીનમાં દાટવામાં આવ્યો. બીજા કોઈને માટે ખોદવો પડે છે. ચોથો ખાડો છે તૃષાનો. છું ત્યારે ટોલ્સટોયે લખ્યું. “આખરે માણસને જમીન જોઈએ કેટલી?' માણસની તૃષ્ણા એવી છે કે જે કદી શાંત થતી નથી. એને સતત પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક ? પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન: ## પ્રબુદ્ધ જીવન : બીર 1 વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવતા : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક 6 પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક શક્ય પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક & પ્રબુદ્ધ જીવતઃ બાર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy