SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૨૯ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : અધ્યારોપથી અપવાદ સુધીની નિજ યાત્રામાં પ્રથમ પગથિયું : અનિત્ય ભાવના 1 ડૉ. દીક્ષા એચ. સાવલા પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત ઃ બીર [ડૉ. દીક્ષાબહેન સાવલા મહિલા કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર (ગુજરાત)માં સંસ્કૃત વિભાગના આસી. પ્રોફેસર છે. જૈન ધર્મદર્શનના & ઊંડા અભ્યાસી છે. પ્રભાવક વક્તા છે. તેમના પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. તેઓ જ્ઞાનસત્રોમાં શોધ-નિબંધો રજૂ કરે છે. ] ઈન ચિત્તત સમ સુખ જાગે જિમિ જ્વલન પવન કે લાગે પ્રાપ્તિની જ ઈચ્છા કરવી જોઈએ. કહ્યું છે કેજબહી જિય આતમ જેને, તબહી જિય શિવસુખ ઠાને.” કબીર કુઆ એક હૈ, પનિહારી અનેક; જેવી રીતે પવન લાગવાથી અગ્નિ એકદમ ભભૂકી ઉઠે છે, બર્તન સબકે જ્યારે ભલે, પાની સબમેં એક. તેવી રીતે બાર ભાવનાઓનું વારંવાર ચિંતન કરવાથી સમતા કનક-કુંડલ માહિ ભેદ ના હોય, (શાંતિ)રૂપી સુખ પ્રગટ થઈ જાય છે, વધી જાય છે. જ્યારે આ નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય. જીવ આત્મસ્વરૂપને જાણે છે ત્યારે પર પદાર્થોથી સંબંધ છોડીને જેમ વાસણોના રૂપથી પાણી એમાં આકારિત થઈ જાય છે, પણ હું પરમાનંદમય સ્વ-સ્વરૂપમાં લીન થઈને સમતારસનું પાન કરે પણ વસ્તુતઃ પાણી તો એકત્ય છે. એ જ રીતે કનક-કુંડળ વસ્તુતઃ હું ૬ છે. અને છેવેટ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આ અધ્યારોપથી જુદાં છે, પરંતુ આખરે તો સુવર્ણ જ છે. એમ, આત્મા પણ નિત્ય- ૬ 8 અપવાદના માયાવી જગતમાંથી પાર પડવા આપણે પ્રથમ અજરઅમર છે, અન્યથા બધું અનિત્ય છે. જેમ કહ્યું છે ને, ભાવના વિશે જોઇશું : મારું-મારું શું કરે, અહિં નથી કોઈનું તલભાર ૐ “અનિત્ય ભાવના' માયાની મદજાળમાં, એળે ગયો અવતાર.... જોબન ગૃહગો ધન નારી, હય ગય જન આજ્ઞાકારી; માટે સાધકે નિત્ય-અનિત્ય વચ્ચેનો ભેદ પારખવાનો છે. ઈન્દ્રિય ભોગ છિન થાઈ, સુરઘનુ ચપલા ચપલાઈ. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઉલ્લેખ છે, જ્યારે અર્જુનને વિષાદ અર્થાત્ “યુવાની, મકાન, ગાય, ભેંસ, ધન, ઝવેરાત, સ્ત્રી, થાય છે, ત્યારે શ્રીકૃષ્ણ કહે છે : હું ઘોડા, હાથી, કુટુંબી, નોકર અને પાંચ ઈન્દ્રિયોના વિષય એ मात्रास्पर्शास्तु कौन्तैय शीतोष्णसुखदुःखदाः। $ બધી ચીજો ક્ષણિક છે. અનિત્ય છે-નાશવંત છે. જેમ ઈન્દ્રધનુષ્ય મારામાયિનોડનિત્યાસ્તપ્તિતિક્ષવસ્વ મા૨તા ૨.૪૨/૨.. $ અને વીજળી વગેરે જોતજોતામાં વિલય થઈ જાય છે. તેમ આ અર્થાત્ હે કૌન્તય! ઈન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો સુખ ? ૬ જુવાની વગેરે પણ થોડા વખતમાં નાશ પામે છે. તે કોઈ પદાર્થ અને દુઃખ ઉત્પન્ન કરે છે. આ સુખદુઃખ અનિત્ય છે અને શિયાળા- ૬ છે નિત્ય અને સ્થાયી નથી પણ નિજ શુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી ઉનાળાની જેમ આવે છે ને જાય છે. માટે હે ભારત! સ્વસ્થ રહીને તેમને શું છે. એમ સ્વસમ્મુખતાપૂર્વક ચિંતનકારી, સમ્યક્દષ્ટિ જીવ તું સહી લે. BE વીતરાગતાની વૃદ્ધિ કરે છે. તે અનિત્ય ભાવના છે. આમ સુખ-દુઃખ તો અનિત્ય છે. આવન-જાવનને સહન કરવા BE છે જે સંસારના સર્વ પદાર્થ ધન-યોવન શરીર કુટુંબાદિક અનિત્ય જોઈએ, દા. ત. મનુષ્ય વહેલી સવારે, પોષ-માસમાં પણ સ્નાન ? હું અસ્થિર છે, નાશ પામનાર છે એમ ચિંતવે. કરવાનું હોય છે. તે વખતે સખત ઠંડી હોય છે. છતાંય જે મનુષ્ય ૐ નિત્ય શું છે? અને અનિત્ય શું? એ પ્રમાણે નિત્ય તથા અનિત્ય ધર્મના સિદ્ધાંતોનું પાલન કરે છે તે સ્નાન કરતાં અચકાતો નથી. કું એવી વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખવો એ બ્રહ્મને જાણવાના ઉનાળામાં વૈશાખ-જેઠનો ધખતો તાપ હોય ત્યારે પણ સ્ત્રી રસોઈ કું ૬ અધિકાર માટેનું પ્રથમ સોપાન છે. આ સમગ્ર વિશ્વમાં એક માત્ર કરવામાં આનાકાની કરતી નથી. આબોહવાની પ્રતિકૂળતા હોય ૬ હું નિત્ય વસ્તુ બ્રહ્મ છે. તે જ અવિનાશી, અમૃત, કૂટસ્થ નિત્ય તથા ત્યારે પણ મનુષ્ય પોતાની ફરજ બજાવવાની છે. આવી અનિત્ય 8 આનંદસ્વરૂપ તથા ચિસ્વરૂપ ચેતન છે. તે આપણું સ્વરૂપ જ ભાવના સેવીને જ મનુષ્ય પોતાની જાતને માયાની પકડમાંથી છે. આપણી અંદરનો આત્મા એ જ પરમાત્મા છે. એ જ નિત્ય મુક્ત કરી શકે છે. શું હોઈ જાણવાને માટે યોગ્ય અને શ્રેષ્ઠ વસ્તુ છે. તે બ્રહ્મ નિત્ય અનિત્ય એવા જગતના કારણ માટે ઉપાદાન-નિમિત્તકારણ હું શું હોઈ તેનો આનંદ પણ નિત્ય છે. તે બ્રહ્મ સિવાયનું ઈતર બધું જ એમ બે પ્રકારો માનવામાં આવે છે. જે દ્રવ્યમાંથી પદાર્થ બને છે, હું મેં અનિત્ય-ક્ષણિક-વિનાશી આવે અને જતું રહે એવું છે. આમ નિત્ય તે તેનું ઉપાદાન કહેવાય છે. અને જે-તે પદાર્થને બનાવે છે તેનું કૅ 8 તથા અનિત્ય વચ્ચે ભેદ પારખવો એને વેદાંતમાં નિત્યનિત્ય નિમિત્તકારણ કહેવાય છે. જેમકે માટીમાંથી કુંભાર ઘડો બનાવે હૈ ફુ વસ્તુવિવેવ કહે છે. આ વિવેકથી જ્ઞાન થાય છે કે આ ભૌતિક છે, ત્યારે માટી ઘડાનું ઉપાદાન કારણ બને છે. કુંભાર નિમિત્તકારણ જુ [ સંપત્તિ, દેહાદિ અનિત્ય છે અને દુ:ખદાયી છે. માટે “નિત્ય'ની કહેવાય. જેમ બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યમાં કહ્યું છે ; હા પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવના વિરોષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિરોષક = પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન: ૧ પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક BE પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક 9 પ્રબુદ્ધ જીવન : બીર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy