SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૨૯ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : # પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશે ૬ ‘જો મારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજો, મુનિવર જયસોમ મહોરાજકૃત બાર ભાવનાની છે અંતે જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કરજો. જો તે દિવસમાં | સઝાયોનું પરિચયીત્મકરસદર્શન (પૃષ્ટ ૧૦૭થી ચાલુ) | હું સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી પાસે આવીને છે કહે કે “મને પસ્તાવો થાય છે; તો તેને ક્ષમા આપવી.” સ્મલના હોય નહિ. કવિશ્રી આ ભાવના માટેના નીચેના બારમી છે ક્ષમા પામવા ક્ષમા કરી દે એ સાચો ખ્યાલ ભાવનાના દુહામાં કહે છે કે; હે જીવ! તું મિથ્યા ધર્મના ઈષ્ટ હું કોણ તું ન્યાય કરનારો ? મનમાં પૂછ સવાલ. દેવ તરીકે મનાયેલ વિષ્ણુ, મહાદેવ વગેરે બધા દેવોને માનવાનું હૈ કરુણાની ભાવના છોડી દે અને અઢાર દૂષણ રહિત અરિહંત ભગવાનની હંમેશ કે હું રોગી, દૃષ્ટિહીન કે શારીરિક ક્ષતિ ધરાવનાર વ્યક્તિ પ્રત્યે ભાવપૂર્વક ભક્તિ કર અને ગુરુ ગણધર મહારાજ સાહેબોની તથા ૬ કરુણાનો ભાવ રાખીને તેમની સેવા કરવાની છે. ઈસુએ આવી સારા ચારિત્ર્યવાળા સાધુ ભગવંતોની હંમેશાં સેવા કર. હું વ્યક્તિઓ પ્રત્યે કરુણા દર્શાવીને તેમને મદદરૂપ બન્યા હતા. પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્ટાંત દ્વારા કવિશ્રી સૂચવે છે કે તેઓ 8 જેમ ઈશ્વર દરેક પ્રત્યે કરુણા રાખે છે, તેમ દરેક વ્યક્તિએ અન્ય સંયમની સુંદર આરાધના કરી રહ્યા હતા, ધર્મ-ધ્યાનમાં લીન હતા. E પર કરુણા રાખવી જોઈએ. ખ્રિસ્તી ધર્મમાં કરુણાની ભાવના પરંતુ પુત્રના મોહને લીધે જ્યારે દિવાને પુત્ર ઉપર દ્રોહ કર્યો હું એટલી પ્રબળ છે કે તેને લીધે “જન સેવા એ પ્રભુ સેવા’ એ ખ્રિસ્તી ત્યારે એના પર ક્રોધ-ગુસ્સાની અશુભમતિ દિલમાં વહેતી થઈ, દુ ધર્મનો મુખ્ય સિદ્ધાંત બની ગયો. તેને જ કેન્દ્રમાં રાખીને સમગ્ર તેથી ધર્મભાવના લુપ્ત થઈ અને યુદ્ધભાવના સળીગ ઊઠી. દૈ વિશ્વમાં ખ્રિસ્તીઓ હૉસ્પિટલો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો વગેરે માનવીનું મન રાગદ્વેષ અને બહિર્ભાવમાં ચાલ્યું ન જાય તે માટે ક સંસ્થાઓ ચલાવે છે. કુદરતી આપત્તિઓમાં પીડિત લોકો, મનમાં ધર્મભાવનાનું રટણ ચાલુ રહેવું જોઈએ. $ નિર્વાસિતો અને બેઘર લોકોની વહારે જઈને તેમને તત્કાળ સેવા ઢાળ તેરમીમાં કવિ કહે છે : શું આપે છે. શોષિત અને પીડિતોના ઉત્કર્ષ માટે વિવિધ પ્રકારની તમે ભાવો રે, ભવિ ઈણ પરિ ભાવના ભાવો; પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આ બધાં સેવા કાર્યો પાછળ તન, મન, વયણ ધરમ લય લાવો, જિમ સુખસંપદ પદ પાવો રે. કરુણા મૂર્તિ ઈસુનો ઉપદેશ રહેલો છે. હે ભવ્યાત્માઓ! તમો આ પ્રકારે બાર ભાવનાઓ ભાવો, જે & મૈત્રી ભાવના એના પર વિશેષ ચિંતન-મનન કરો, એ ભાવનાથી હૃદયને ભાવિત હું હું સો મનુષ્ય ઈશ્વરના સંતાન છે તેથી પરસ્પર મૈત્રીભાવ- કરો. અર્થાત આ વિચારસરણીથી હૃદયને રંગી નાંખો. મન-વચન& પ્રેમભાવ રાખવો જોઈએ. ‘ગિરિ પ્રવચન'માં ઈસુ ઉપદેશ છે કે, કાયામાં એટલે કે વિચાર-વાણી-વર્તનમાં ધર્મને ગૂંથી લો, એમ : ‘તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ” એમ કરતાં લોકિક, લોકોત્તર સુખ સંપત્તિને પામો. ૐ કહેલું છે, પણ હું તમને કહું છું કે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો સંદર્ભ સાહિત્ય સૂચિ અને તમને રંજાડનાર માટે દુઆ માગો તો જ તમે તમારા પરમ ૧. જયસોમ મુનિ : બાર ભાવનાની સઝાય (અર્થ વિવેચન રહસ્ય શા પિતાના સાચા સંતાન થઈ શકશો...તમારા ઉપર પ્રેમ રાખે સહિત) વિ. સં. ૨૦૧૦, પૃ. ૧૭૮. છે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં બદલો મેળવવા જેવું શું ૨-૩-૪ વિનય વિજયજી મહારાજ: શાન્ત સુધારસ ભા. ૧-૨-૩. 8 કર્યું?...તમે ફક્ત તમારા સ્નેહી-સંબંધીઓને જ વંદન કરો તો પ્રભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ, પ્રવચનકાર-કેલાસસાગર સૂરિ કું એમાં તમે વિશેષ શું કર્યું? ફાધર વાલેસ તેથી કહે છે કે, “એ જ્ઞાનમંદિર, કોબા. ૨ ખાલી દેવું ચૂકવવા જેવું થાય. હિસાબ છે. પુણ્ય નથી. ઈસુએ પ-૬ વિનય વિજયજી મહારાજ : શાન્ત સુધારસ ભા. ૧-૨ પૂ. : પડોશી પ્રેમ ઉપર પણ ભાર મૂક્યો છે. “તું તારી જાત જેમ પડોશી રત્નચંદ્રસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા), પ્રવચનકાર પુરુષાદાનીય G42 43 44 2144.' - Love thy neighbour as thyself. - પાર્શ્વનાથ જૈન સંઘ, અમદાવાદ, - ઈસુના આ ઉપદેશમાં મૈત્રીભાવનાના દર્શન થાય છે. ફાધર ૭. સુભાષ શેઠ : જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની : બાર ભાવના # વાલેસ કહે છે : એક પણ માનવ બંધુને છોડીને બીજા ગમે તેટલા જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ. ઉપર પ્રેમ રાખે તો એ સાચો માણસ નથી. નેમિચંદ્રસૂરિજી : પ્રવચન સારોદ્વાર (ગુજરાતી ભાવાનુવાદ) ભા. હું મિત્ર ઉપર પ્રેમ, શત્રુ ઉપર પ્રેમ.બધા ઉપર બધાનો પ્રેમ ૧ અનુ. મુનિ અમિતયશ વિજયજી, સંપા. પન્યાસ વજસેન વિજયજી ગણિવર્ય, શિવ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ-શિવ, મુંબઈ. અને આ બધા ઉપર બધાના પિતાનો આશીર્વાદ. ચિત્રભાનુ : જીવન કા ઉત્કર્ષ (હિન્દી) : પાર્શ્વનાથ વિદ્યાપીઠ, તને ચાહતું એને ચાહે, એ ક્યાં મોટો ખ્યાલ? વારાણસી જૈન ધર્મ કી બારહ ભાવનાઓ : અનુ. પ્રતિમા જૈન, ધિક્કારે એને ચાહીને કરજે થાજે ન્યાલ. ૧૦. ઉમાસ્વાતિ મહારાજ : તત્ત્વાર્થાધિગમ સૂત્ર (ગુજરાતી વિવેચન ૪ ૐ ૨૩, મહાવીરનગર, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. સાથે) વિવેચનકાર, પ. પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ રે * Mob. : 9825384623. પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવના વિરોષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિરોષક = પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક માં પ્રબુદ્ધ જીવન: પ્રબદ્ધ જીત : બાર ભાવના વિરોષક કર પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક કદ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબદ્ધ જીવન : બીર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy