SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૨૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક & પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર હું તો માગે છે પણ પાપના કારણને દૂર કર્યા વિના દુ:ખની પરંપરા છે, જેને જૈન દર્શન સંવર કહે છે. નેક-નમાજી વ્યક્તિ સ્વાભાવિક ૬ ઈં બંધ શી રીતે થાય? કયા પ્રકારની ક્રિયાથી પાપ થાય છે. પાપ રીતે દુરાચાર, ચોરી, હિંસા, નિંદા આદિ પાપોથી અટકી જાય છે 3 કર્મ કયા દ્વારે આવે છે તેને આશ્રવ કહેવામાં આવે છે. ક્રોધ, છે. જે વ્યક્તિ રોજા (ઉપવાસ) કરે છે તે માત્ર ખાવાપીવાનું જ છું - માન, માયા, લોભ એ ચાર કષાયો પાપનું મૂળ છે, ને તેનાથી બંધ કરે છે એવું નથી. તેને મનથી વિચાર પણ કરવાનો નથી. તે જીવ દુર્ગતિમાં ખેંચાઈ જાય છે. વિષયલોલુપતા પણ પાપકર્મના આંખથી ખોટું-ખરાબ જોવાનું નથી. મુખથી કોઈનું ખરાબ છે ૨ બંધનું કારણ છે. પાપના કારણને સમજવું તે અગત્યની બાબત બોલવાનું નથી. કાનથી કોઈ નિંદા-કુથલી સાંભળવાની નથી. ૬ કૅ છે. પાપના દ્વારને ઓળખ્યા બાદ તેના પર રોક લગાડવી, તેને ટૂંકમાં કોઈ જ ખરાબ કામ કરવાનું નથી. આમ, રોજામાં સંવરની હૈ ૩ અટકાવવા તેનું નામ છે સંવર. આશ્રવનો નિરોધ એ સંવર છે. ક્રિયા જ થાય છે. હજ માટે પણ આવી જ સૂચના અપાઈ છે. ૪ [ જન્મજન્માંતરની પરંપરા ક્યાંથી આવી? જીવ કઈ રીતે કર્મ બાંધે ‘યાત્રામાં વિષય ચિંતન, દુષ્ટ આચરણ અને લડાઈ-ઝઘડા ન । નું છે? તેના તમામ કારણ, પ્રયોજનનું ચિંતન આશ્રવ ભાવનામાં કરો.” (કુરાનસાર-પૃષ્ઠ-૬૬) આમ, આશ્રવ અને સંવર ભાવનાને ! કી કરવામાં આવે છે. કર્મબંધના કારણોની ખબર પડ્યા બાદ તેને મળતી વાત તો ઈસ્લામમાં આડકતરી રીતે આવે છે, પરંતુ પર હું કઈ રીતે અટકાવવા તે માટે સંવર ભાવના ઉપકારક થાય છે. નિર્જરાને મળતી વાત ખ્યાલમાં આવી નથી. રોજા આદિ તપસ્યા રે હું આ રીતે નવા કર્મોનું બંધન અટકયું પરંતુ જે સંચિત કર્મો છે તેને કરવામાં આવે છે, પણ તે નિર્જરા-કર્મક્ષયના ઉદ્દેશથી નથી કરાતા; હું કેવી રીતે દૂર કરવા-તે માટે નિર્જરા ભાવનાનું ચિંતન સહાયક ખુદાના આદેશ અનુસારને તેને પ્રસન્ન કરવા કરાય છે. તે બંદગી બને છે. સંચિત કર્મોના ક્ષય માટે બાર પ્રકારના તપ જૈન દર્શન ભક્તિનું એક રૂપ ગણાય છે. શું સૂચવે છે. તપ એ આત્માને અજવાળનારું તત્ત્વ છે. આ ત્રણ (૧૦) ધર્મ પ્રભાવ ભાવના : આ ભાવનામાં વીતરાગ પરમાત્મા છું ભાવનાઓ કર્મલક્ષી છે. તરફથી મળેલ શ્રેષ્ઠ એવા ધર્મમાર્ગનું ચિંતન કરાયું છે. કેટલો છે. પાપ અને પુણ્યની સમજ લગભગ પ્રત્યેક દર્શનમાં આપવામાં મહાન અને દુર્લભ ધર્મ મને પ્રાપ્ત થયો છે ત્યારે તેના પાલનમાં આવી છે. ઈસ્લામમાં પણ પાપજન્ય કર્મોને ઓળખી તેનાથી દૂર સહેજ પણ પ્રમાદ ન કરી ધર્મમય બની જવાની વાત આ & રહેવાની સૂચના અપાઈ છે. કુરાન કહે છે કે, “હે શ્રદ્ધાવાનો ભાવનામાં આવે છે. સર્વનો રક્ષક ધર્મ જ છે. જો આ ધર્મ ન હોય ૬ સેતાનના પચિહ્નોનું અનુસરણ ન કરતા.” (કુરાનસાર- તો શું થાય? એમ ધર્મની અગત્યતા સમજાવી જૈન દર્શને દાન, ૬ કે વિનોબા-૮૦) સેતાનનો માર્ગ એટલે અધર્મનો માર્ગ. જે શીલ, તપ, ભાવ એમ ચાર ધર્મ બતાવ્યા છે. ધર્મમાર્ગથી વિમુખ થઈ દુરિતના માર્ગે જાય છે તે સ્વાભાવિક ઈસ્લામ પણ દીન-ધર્મની મહત્તા સ્થાપિત કરે છે. ખુદા દ્વારા ? રીતે પોતાનું અકલ્યાણ કરે છે. કુરાનમાં કહેવાયું છે કે, “જે સૂક્ષ્મ તેના પયંગબરો (દિવ્યદૂતો) મારફત કહેવાયેલા ધર્મનું પાલન ૐ દોષો સિવાય મોટા પાપોથી અને વૈષયિક વાતોથી બચે છે તો કરવા ઈસ્લામમાં સૂચવવામાં આવ્યું છે. સાચા ધર્મ તેમજ જ તેમને માટે નિઃસંદેહ તારો પ્રભુ ક્ષમાવાન છે. (કુરાનસાર- ધર્મવાનની લાક્ષણિકતાઓ દર્શાવતા કુરાનમાં કહેવાયું છે કે, આ રુ વિનોબા-પૃષ્ઠ-૮૦). ઈસ્લામમાં પાપના મૂળરૂપ મદિરા અને “ધાર્મિકતા એમાં નથી કે તમારું મુખ પૂર્વ તરફ રાખો કે પશ્ચિમ રુ & જુગાર પર નિષેધ મૂકી દેવાયો છે. કુરાનમાં કહેવાયું છે કે, ‘લોકો તરફ. ધાર્મિકતા તો એ છે કે માણસ ઈશ્વર પર અને અંતિમ દિવસ હું દારૂ અને જુગાર વિષે મને પૂછે છે. કહે : આ બંને મહાપાપ છે. (કયામત) પર, દેવદૂતો પર, ઈશ્વરીય ગ્રંથો પર અને પ્રેષિતો પર ; (કુરાનસાર-વિનોબા-૯૦). પાપોથી સાધકને પરિચિત કરાવ્યા શ્રદ્ધા રાખે; અને ઈશ્વર પરના પ્રેમથી અનાથ, દીન, પ્રવાસી, છે ર બાદ કુરાનમાં કહેવાયું છે કે, “ખરેખર, અમે તમને એક અકિંચન, યાચક માટે અને લોકોને બંધનમાંથી મુક્ત કરવા માટે ૐ નિકટવર્તી આપત્તિથી (પાપકર્મોથી) સાવધાન કરી દીધા. જે પોતાનું ધન વહેંચે. અને તે નિયમિત પ્રાર્થના કરે છે અને નિત્ય છે હું દિવસે પ્રત્યેક મનુષ્ય પોતાના કરેલ કર્મોને જોશે અને શ્રદ્ધાહીન દાન કરે છે અને તે લોકોને જે વચન આપે છે તે પૂરું કરે છે અને હું me કહેશે: “અરે, હું ધૂળ થયો હોત તો (કેવું સારું થાત).’ મુશ્કેલીમાં, દુ:ખમાં અને આપત્તિમાં વૈર્ય રાખે છે. આ જ લોકો શe (કુરાનસાર-પૃષ્ઠ-૬૦) અહીં પાપકર્મોના કારણને ઓળખવાની સાચા અને આ જ લોકો ભાવિક છે.” (કુરાનસાર-પૃષ્ઠ-૬૧). જે વાત-આશ્રવને મળતી થોડી વાત મળે. સમજાશે કે અહીં ઈશ્વર પર શ્રદ્ધાની વાત તો આવી જ સાથોસાથ હું | મુસ્લિમ વ્યક્તિ જો ખરેખર ધર્મપ્રેષિત માર્ગ પર ચાલે પાંચ દાન, શીલ, તપ તથા ભાવ ધર્મની વાત પણ આંશિક રીતે આવી રૅ 8 વખત નમાજ પઢે, રોજા રાખે, હજ કરવા જાય, જકાત-દાન ગઈ. ઈસ્લામમાં ઝકાતના રૂપમાં આવક કે બચતના અમુક ટકા શુ આપે, કોઈ પાસેથી અણહકનું ન લે, નબળાંને દબાવે નહિ, રકમનું ફરજિયાત દાન કરવા આદેશ છો. સુપાત્રે દાનની વાત છું સોને મદદરૂપ થાય...તો આપોઆપ તે પાપકર્મોથી અટકી જાય પણ આવે છે. ચારિત્ર્ય પાલન તો સાચા મુસ્લિની લાક્ષણિકતા ? પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન: બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક & પ્રબુદ્ધ જીવતઃ બાર દ્ધ જીવન : બાર ભાવતા વિરોષક HR પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બોર ભાવતા વિશેષાંક કષ્ટ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy