SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક. પૃષ્ઠ ૧૨૦ મા પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક છ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : જૈન દર્શન અને યોગદર્શનમાં ચાર ભાવના Inડૉ.રમિ ભેદા જીવન : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક N પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર જૈન દર્શન પ્રમાણે આત્માનું મહાનન્દમય મોક્ષ સાથે જે સંધાન ૧. મોહથી પ્રવર્તતી કરુણા-જેમ કે રોગી વ્યક્તિએ માંગેલ અર્થાત્ યોજન કરાવે તે યોગ કહેવાય છે. યોગવિશારદ આચાર્ય અપથ્ય વસ્તુના દાનની ઈચ્છા. હરિભદ્રસૂરિ યોગમાર્ગના ભેદને જણાવતાં “યોગબિંદુ' ગ્રંથમાં ૨. દુ:ખી જીવોને જોવાથી-દીન, હીન, ગરીબ વ્યક્તિને કે ? કહે છે, જોવાથી તે વ્યક્તિના દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય, આહાર, : अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः। વસ્ત્ર, શયન (પથારી), આસન વગેરે દુ :ખી જીવોને આપવાથી મેં મોગ યોગનાદ્યો પણ શ્રેષ્ઠા યજ્ઞોત્તરમ્ IT૩૬ / યોગબિંદુ તે કરુણા વ્યક્ત થાય છે. અર્થ: જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ૩. સંવેગ-સુખી એવા પણ પ્રીતિયુક્ત છઘસ્થ જીવોને મોક્ષે પણ ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય આ યોગમાર્ગના પાંચ પહોંચાડવાની ઝંખનાથી, સાંસારિક દુ :ખોથી બચાવવાની, કે અંગો છે. છોડાવવાની ઈચ્છા થવી. યોગબિંદુ તેમજ ષોડશક ગ્રંથના આધારે આ પંચવિધ યોગનું ૪. સર્વજીવહિતથી યુક્ત-પ્રીતિનો સંબંધ ન હોય તેવા પણ છું શું નિરૂપણ કરેલું છે. પ્રથમ અંગ અધ્યાત્મ એટલે ઔચિત્યથી યુક્ત બધા જીવો ઉપર સ્વભાવથી પ્રવર્તતી કરુણા જેમ કે કેવલજ્ઞાનીની ? ૬ જીવનું જિનવચનાનુસાર થતું તત્ત્વચિંતન કે જે મૈત્રી આદિ જેમ મહામુની ભગવંતોને સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાનો ભાવ ૬ હું ભાવનાઓથી સંયુક્ત હોય તે અધ્યાત્મ છે. ઉચિત પ્રવૃત્તિથી વર્તતો હોય છે. એવી તત્પરતા હોય છે તે કરુણાભાવનાનો છું અણુવ્રત કે મહાવ્રતથી યુક્ત જીવનું જિનાગમનને અવલંબીને ચોથો પ્રકાર છે. જ થતું જીવાદિ પદાર્થોના સમૂહનું ચિંતન એ જ અધ્યાત્મ છે કે જે ૩. મુદિતાઃ સંતુષ્ટિ, પરિતોષ, આનંદ-આ ભાવનાના ચાર જ હું મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી યુક્ત છે. સર્વ ભેદ છે. ૬ જીવો વિશે મૈત્રીનું ચિંતન કરવું, પોતાનાથી અધિક ગુણી જીવો ૧. સુખમાત્રામાં-અપથ્ય આહાર કરવાથી થયેલી તૃપ્તિથી ૬ કે પ્રત્યે પ્રમોદનું ચિંતન કરવું. શારીરિક, માનસિક દુઃખોથી પીડાતા ઉત્પન્ન થયેલા સુખનું પરિણામ ખરાબ હોય છે. તે સુખ કે કે જીવો વિશે કરુણાનું ચિંતન કરવું, હિતશિક્ષા આપવા માટે તત્કાલ માત્ર સારું દેખાય છે. વૈષયિક સુખ આવું હોય છે. પોતાના કે કુ અયોગ્ય એવા અતિરાગી અને અતિ શી જીવો વિશે કે બીજાના, પરિણામે દારૂણ અને પ્રારંભે મનોહર લાગતા એવા કુ માધ્યસ્થભાવનું ચિંતન કરવું એ અધ્યાત્મ છે. વૈષયિક સુખમાં જે આનંદ થવો એ પ્રથમ પ્રકારની કનિષ્ઠ મુદિતા (૧) મૈત્રી: બીજાના સુખની ઇચ્છા તે મૈત્રી કહેવાય છે. તે ભાવના છે. ચાર પ્રકારની છે. ૨. સહેતુવાળા સુખમાં–જેનું કારણ સારું છે તેવા આ લોકના (૧) ઉપકારી–પોતાના પર ઉપકાર કરનાર વિશે વિશિષ્ટ પ્રકારના સુખમાં આનંદની લાગણી પ્રસિદ્ધ એવા . (૨) સ્વજન-પોતાના પર ઉપકાર ન કરનાર હોવા છતાં હિતકારી અને પરિમિત એવા આહારના વપરાશથી ઉત્પન્ન થયેલા ૬ કે પણ નાલપ્રતિબદ્ધ એવા માતા, પિતા, મામા, કાકા વગેરે સ્વજનો સ્વાદિષ્ટ રસના આસ્વાદના સુખ સમાન એવા સુખને વિશે જે કે ક વિશે મૈત્રી. અહીં નાલપ્રતિબદ્ધ એટલે પેટની ડુંટીમાં જે નાળ આનંદની લાગણી થાય તે મુદિતા ભાવનાનો ત્રીજો પ્રકાર છે. 8 શું હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુક્ષીએ ૩. અવિચ્છિન્ન (સાનુબંધ સુખ)–અતૂટ સુખની પરંપરાથી ૬ છું જન્મેલા એવા કાકા, ફોઈ, માસી, મામા તથા તેનો જે વ્યક્તિ દેવ અને મનુષ્યના જન્મમાં આ ભવ અને પરભવ સંબંધી કલ્યાણની કું = સાથે પરંપરા સંબંધ છે તે ભત્રીજા, ભાણીયા વગેરે તેમજ પૌત્ર, પ્રાપ્તિસ્વરૂપ સાનુબંધ સુખને વિશે જે આનંદની લાગણી થાય છે. તે 2 પોત્રી, દોહિત્ર, દોહિત્રી. ૪. પ્રકૃષ્ટ સુખ-મોહનીય કર્મના ક્ષય વગેરેથી ઉત્પન્ન થયેલ છે | (૩) સ્વાશ્રિત-પોતાના પૂર્વજોને આશ્રયીને રહેલી વ્યક્તિ સર્વજીવ સંબંધી અવ્યાબાધ સુખને વિશે પરિતોષ તે મુદિતા શું કે પોતાને આશ્રિત થયેલી વ્યક્તિને વિશે મૈત્રી. ભાવનાનો ચોથો પ્રકાર છે. (૪) સર્વ જીવોને વિશે મૈત્રી–જેમાં કોઈ અપેક્ષા નથી તેવા આમ ચાર પ્રકારની મુદિતા ભાવના છે. બીજાના ઉત્કર્ષ, અભ્યદય, ૪ 3 સર્વ જીવો વિશે મૈત્રી. પુણ્યોદય, ગુણવૈભવ, ઉજ્જવળ ભવિષ્ય વગેરે જોઈને રાજી થવું ? ૐ (૨) કરુણા: બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છા, દુ:ખનો એ પ્રમોદ ભાવના-મુદિતા કહેવાય છે. પરિહાર કરવાની ઈચ્છા તે કરુણા છે. તેના ચાર પ્રકાર છે. ૪. માધ્યસ્થ ભાવના (ઉપેક્ષા)-કરુણાથી, અનુબંધથી, શું પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : . પ્રબદ્ધ જીવન : બોર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષુક જ પ્રબુદ્ધ જીવત : બીર ભીવની વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બીર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy