SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૦૧ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : ## પ્રબુદ્ધ જીવન : બાર : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક N પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક કું છે. આ ભાવનાના આધાર પર જ સાધુજીવનનને શોભાવનારા ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ચૌદપૂર્વનો સાર નમસ્કાર છે ; $ ક્ષમા આદિ દસ યતિધર્મોનું પ્રગટીકરણ થાય છે. આવી જ રીતે (સાચો નમસ્કાર પ્રમોદભાવ અથવા ગુણાનુરાગ સિવાય આવતો $ છે તેઓ પુનઃ આ વાતને ભારપૂર્વક જણાવે છે ; “સર્વત્ર નથી.) અર્થાત્ પ્રમોદ ભાવના છે. શ્રી નવકાર સર્વશાસ્ત્રોમાં રે હું હિતચિંતનરૂપ મૈત્રી અને સકલસત્ત્વહિતાશય એ ધર્મમાત્રનો, સમાયેલો છે. તેનો અર્થ એ છે કે, “પ્રમોદભાવના' સર્વશાસ્ત્રોમાં શું & યોગમાત્રનો અને અધ્યાત્મમાત્રનો પાયો છે.” અનુસ્મૃત (સમાયેલી છે. “નમો'ની જેમ પ્રમોદભાવના એ મોક્ષનું $ આ મૈત્રી આદિ ભાવનાઓને તેમના લખાણમાં જુદી જુદી બીજ છે. નમસ્કારની જેમ પ્રમોદભાવના પણ સર્વ મંગળમાં પ્રથમ 3 @ રીતે વ્યાગિત કર્યા છે. એક સ્થળે તેમણે કહ્યું છે; મંગળ છે. અને સર્વ પાપપ્રણાશક છે.” | ‘સર્વ જીવો મારે મિત્ર સમાન છે, કોઈ જીવ મારું કાંઈ પણ આપણા સર્વશાસ્ત્રોમાં પ્રારંભે જિનેશ્વરદેવ આદિને નમસ્કાર ૬ હુ નુકસાન કરતો નથી. દુ:ખ આપનારો જીવ પણ મારા થતો હોય છે, એ ‘પ્રમોદભાવના' જ છે. એ જ રીતે અનુષ્ઠાનનો છું અશાતાવેદનીયના ક્ષયમાં નિમિત્તરૂપ હોવાથી, મિત્ર સમાન છે પ્રારંભ “ઈચ્છામિ ખમાસમણોથી થાય છે, વળી કાયોત્સર્ગમાં ? - તથા સર્વજીવોનું હિત મારાથી કઈ રીતે થાય? ઈત્યાદિ ચિંતન લોગસ્સ-નવકાર આદિનું ધ્યાન થાય છે, માટે તે સર્વ છે હું તે મૈત્રીભાવનારૂપ ધર્મધ્યાન છે અને ધર્મધ્યાનને પુષ્ટ કરવામાં પ્રમોદભાવનાથી જ થાય છે. આમ, પંન્યાસજી મહારાજ હું શું કારણભૂત છે.' પ્રમોદભાવના જૈન-સાધનામાર્ગમાં કેવું મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે ; - સાધુ જીવનમાં અથવા કહો કે મનુષ્યમાત્રના જીવનમાં છે, તે ઉદાહરણો સાથે દર્શાવે છે અને પ્રમોદભાવનાની સાધનાને ૪ * પ્રાકૃતિક વિપત્તિઓ અને મનુષ્ય કે તિર્યંચ, દેવ આદિથી સર્જાયેલી તેમની સાધનાની મુખ્ય ધરી નમસ્કાર મહામંત્રની સાધના સાથે ૐ આપત્તિ-વિપત્તિઓ આવતી જ રહેતી હોય છે. પ્રાકૃતિક પ્રત્યક્ષ સંબંધ દર્શાવે છે. છે વિપત્તિઓના સમયે તો મનુષ્ય “આ દેહ અનિત્ય છે, ક્ષણભંગુર પૂજ્યશ્રી હવે ત્યારબાદ ત્રીજા ક્રમે આવતી કરુણાભાવનાની છે g છે” એવી અનિત્ય આદિ વૈરાગ્યની ભાવનાથી મનને સ્થિર કરી સાધનામાં ઉપકારકતા દર્શાવે છે. સર્વપ્રથમ કરુણાભાવનાની હૈં શકે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કષ્ટ પડે, ત્યારે તત્કાળ મન વ્યાખ્યા કરતાં કહે છે; € તેનો પ્રતિભાવ આપે છે. સામેવાળી વ્યક્તિ પ્રત્યે દ્વેષથી મન “દુઃખીના દુઃખ દૂર થાઓ. બીજાનું દુઃખ તે મારું જ દુઃખ છે, શું રાતુંચોળ થઈ જાય છે. આત્માના સ્વસ્થ પરિણામોનું બાષ્પીભવન ઈત્યાદિ ભાવના તે કરુણાભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય મેં કે થઈ જાય છે. આવા સમયે સાધકને સાધનામાં સ્થિર થવા, આગળ છે.” ફુ વધવા મૈત્રીભાવના સહાયક બને છે. સામેવાળો આત્મા પણ બીજાઓના દુ:ખ જોઈને હૃદયમાં સ્વાભાવિક પીડાનો અનુભવ કું મારા આત્મા સમાન જ છે. તેના કર્મના ઉદયથી અત્યારે મારા થવો, હૃદય આદ્ર બનવું તેને “કરુણા' કહેવાય છે. આ કરુણાના ડું * આ દેહને પીડા પહોંચાડી રહ્યો છે. એ મને કર્મક્ષયમાં સહાયરૂપ મુખ્ય છ પ્રકારો દર્શાવાયા છે, ૧. લૌકિક ૨. લોકોત્તર ૩. છુ હોવાથી મિત્ર જ છે. આવા અંતઃકરણના મૈત્યાદિભાવોથી સ્વવિષયક ૪. પરવિષયક ૫. વ્યાવહારિક ૬. નૈઋયિક, & શોભિત ઉજ્જવળ વિચારોથી જ ગજસુકમાલ, ચિલાતીપુત્ર, ૧. લોકિક કરુણા એટલે દુઃખી પ્રાણીઓને જોઈ તેના દુઃખ દૂર હૈ હું દૃઢપ્રહારી, મેતારજમુનિ આદિ મહાપુરુષોએ ક્ષમાધર્મનું પાલન થાય તે માટે ભોજન, વસ્ત્ર, દવા આદિ આપવા તે. હું કર્યું હતું, અને આ ક્ષમાધર્મને પ્રતાપે મુક્તિના સુખને પ્રાપ્ત ૨. લોકોત્તર કરુણા એટલે દુઃખનું મૂળ કારણ “પાપ” છે તેવો છે ૬ કરનારા થયા હતા. આમ, અનિત્યાદિ ભાવનાઓ રાગક્ષયમાં વિચાર કરી સર્વેના જીવનમાંથી પાપ દૂર થાય તેવી ભાવના ભાવવી ; છે પ્રાધાન્યથી કાર્ય કરે છે, તો કેષક્ષયમાં મૈયાદિ ભાવ પ્રધાન છે. અને તે પાપ દૂર થાય તે માટે “ધર્મદેશના” અને તીર્થપ્રવર્તન આદિ છે આ મૈત્રીભાવ સિદ્ધ થતાં “અપૂર્વ અવસરમાં વર્ણવેલી સ્થિતિ કરવું. BE ‘બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે ક્રોધ નહિ’ સાધક માટે સહજ બની જાય છે. ૩. સ્વવિષયક કરુણા એટલે પોતાના દુઃખો દૂર કરવા ધાર્મિક - બીજી પ્રમોદભાવનાનું મહત્ત્વ દર્શાવતાં પૂજ્યશ્રી કહે છે; ઉપાયોનો વિચાર કરવો. ધર્મમાર્ગમાં સૌથી પ્રબળ વિઘ્ન પ્રમાદ છે. પ્રમોદભાવનાથી ૪. પરવિષયક કરુણા એટલે બીજાઓના સાંસારિક અને ૨ મેં પ્રમાદદોષ ટળી જાય છે.” આધ્યાત્મિક દુઃખો દૂર કરવા યોગ્ય ઉપાયો કરવા. જે હવે પૂજ્યશ્રી પ્રમોદભાવનાની સાધનાને આપણા હૃદયમાં ૫. વ્યાવહારિક કરુણા એટલે જરૂરિયાતવાળાને અનાજ- 3 [ સ્થિર કરવાનો ઉપાય દર્શાવે છે; પાણી-સ્થાન-ઔષધ આદિ ઉપલબ્ધ કરાવવા. હું ‘શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન એ પ્રમોદભાવનાની ૬. નૈસર્ગિક કરુણા એ આત્માના શુભ અધ્યવસાય રૂપ છે. પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિરોષક જ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ ૧ પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવની વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવન : બીર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy