SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૨ સમતારસમાં ઝીલે તે સાધુ સાધુ સાધુભગવંત નવપદમાં પાંચમા પદે બિરાજમાન છે. સંસાર વિરમણ વ્રત, બ્રહ્મચર્યનું પાલન કરે તે મૈથુનવિરમણવ્રત અને પોતાની છોડી પંચમહાવ્રત ધારણ કરે તે સાધુ, જે પરમાત્માની આજ્ઞા પાસે પરિગ્રહ રાખે નહિ તે પરિગ્રહવિરમણ વ્રત. આમ સાધુ પ્રમાણે ચાલવાનો સંકલ્પ કરે તે સાધુ, જે ક્ષમા આદિ દસ યતિધર્મની અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપી પાંચ સાધના કરે તે સાધુ, સાધુ શબ્દનો અન્ય પર્યાય “મુનિ' છે. જે મહાવ્રતોને ધારણ કરનારા હોય છે. મૌનમાં રહે તે મુનિ. સંસારના વિષયોમાં જેનું મને લપાય નહિ, આ વ્રતોના યથાર્થ પાલન માટે ઈન્દ્રિયો પર સંયમ હોવો તે વાસ્તવિક મોન છે એમ ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાનસાર ગ્રંથમાં અતિઆવશ્યક છે. તેઓ પ્રિય કે અપ્રિય શબ્દમાં રાગ-દ્વેષ કરે નહિ, કહે છે. એ જ રીતે સુંદર કે અસુંદર દૃશ્યોમાં રાગ-દ્વેષ ધારણ કરે નહિ, આ સાધુભગવંતો આ એકવીસમી સદીના ભોગવાદી વાતાવરણ ભોજનમાં રસો વિશે પણ આસક્તિ ધારણ કરે નહિ અને સ્પર્શમાં વચ્ચે અજાયબી સમા છે. આજે સમગ્ર વિશ્વની સામે પર્યાવરણ પણ રાગ-દ્વેષ ધારણ કરે નહિ. આમ પાંચે ઈન્દ્રિયોના વિષયમાં અલિપ્ત સુરક્ષાનો પ્રશ્ન પડકારરૂપે ફેંકાયો છે તેવા સમયે આ જૈન સાધુઓનું રહેવું એ સાધુ ભગવાનના ગુણો છે. જીવન પર્યાવરણ સાથે અપૂર્વ સમતુલા સાધીને રહે છે. તેઓ છ- વળી, આ સાધુ ભગવંતો ક્રોધ, માન, માયા, લોભ આદિ ચાર કષાયોને કાય જીવની રક્ષાનું વ્રત ધારણ કરતા હોવાથી પગપાળા વિહાર દૂર કરે અને અંતરાત્માને શુદ્ધ રાખે. (ભાવસત્ય). એ જ રીતે શુદ્ધ ક્રિયાઓ કરે છે એટલે વાહનો દ્વારા ફેલાવાતાં પ્રદૂષણમાં વધારો કરતા કરે અને મન-વચન-કાયાના યોગોને પવિત્ર રાખે. (કરણસત્ય અને નથી. એ જ રીતે પોતાની ભોજન-વસ્ત્ર આદિ જરૂરિયાતો ભમરો યોગસત્ય) જેમ ફૂલમાંથી રસ લે પણ ફૂલોને પીડા ન પહોંચાડે એવી રીતે તેઓ ક્રોધનું નિમિત્ત મળે તો પણ ક્રોધ કરે નહિ. ક્ષમાગુણને મેળવે છે, એવી રીતે પ્રાપ્ત કરે છે. એટલે પોતાના નિમિત્તે કોઈ ધારણ કરે છે એ સાથે જ સંસારના સ્વરૂપને સારી રીતે સમજી ઉદ્યોગો આદિ ચલાવતા નથી, કે વૃક્ષો વગેરેનો સંહાર કરતા નથી. સંસારથી વિરાગતા ધારણ કરે છે. તેઓ સમ્યગૂ જ્ઞાન-દર્શનઆમ, જૈન સાધુઓની પ્રકૃતિ સાથે સંવાદિતતા ધારણ કરતી ચારિત્રથી યુક્ત હોય. આવું સાધુજીવન જીવતા જે કષ્ટો આવે તે જીવનશૈલી આજના વિશ્વની અનેક સમસ્યાઓનો ઉકેલ છે. કષ્ટોને સિંહની જેમ સહન કરે, એ કષ્ટ અને વેદનામાં મન વિચલિત આ સાધુ ભગવંતો ૨૭ ગુણોને ધારણ કરનારા હોય છે. કરે નહિ. (વેદનાધિસહનતા) અને આ કષ્ટોમાં મરણાંત કષ્ટ (અતિ સમવાયાંગ-સૂત્રમાં સાધુ ભગવાનના ૨૭ ગુણો આ રીતે દર્શાવ્યા તીવ્ર કષ્ટ) આવવા છતાં તે કષ્ટને સહન કરે તે મારણાંતિક છે. પ્રાણાતિપાત વિરમણવ્રત આદિ પાંચ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ અધિસહનતા. એ પાંચ (૧૦), ચાર કષાય ત્યાગ (૧૪), ભાવસત્ય, કરણસત્ય, આમ, શાસ્ત્રકારોએ સાધુ ભગવંતોના ૨૭ ઉત્તમ ગુણો દર્શાવ્યા યોગસત્ય, ક્ષમા, વિરાગતા (૧૯), મન, વચન, કાયાની છે. આ ગુણો અન્ય-અન્ય ગ્રંથોમાં થોડા-થોડા ફેરફાર સાથે મળે સમાહરણતા (૨૨), જ્ઞાન-દર્શન-ચારિત્ર સમાહરણતા (૨૫), છે. વેદનાધ્યાસનતા અને મારણાંતિકધ્યાસનતા (૨૭). સાધુભગવંતોની મુખ્ય સાધના પંચમહાવ્રતોની છે. આ પાંચ આ સાધુ-ગુણોનો સંક્ષિપ્ત પરિચય આપણે મેળવીએ. બીજા મહાવ્રતોની સાધના સંસારથી વિમુખ કરનારી છે એટલે એક અર્થમાં જીવોની હિંસા કરવી, પ્રાણનું હરણ કરવું તે પ્રાણાતિપાત કહેવાય છોડવાની (Negative) સાધના છે. એની સાથે દસ યતિધર્મની છે. સાધુ ભગવંતો અન્ય જીવોની હિંસા કરે નહિ, કરાવે નહિ અને સકારાત્મક (Positive) સાધના પરમાત્માએ દર્શાવી છે. આ અનુમોદના પણ કરે નહિ. આમ અહિંસાવ્રત નામના પ્રથમ વ્રતનું સકારાત્મક સાધના દ્વારા સાધુ આત્મગુણોમાં ઉન્નતિ પામી અંતરમાં પાલન એ સાધુજીવનની મુખ્ય આધારશીલા છે. આ વ્રતનું યથાર્થ રહેલ પરમતત્ત્વનો આસ્વાદ પામનાર બને છે. પાલન થાય એ માટે બીજા ચાર મહાવ્રતો છે. તેઓ જૂઠું બોલે નહિ આ દસ પ્રકારના યતિધર્મોમાં સર્વપ્રથમ ધર્મ ક્ષમા છે. આ એટલે મૃષાવાદ વિરમણ વ્રત, કોઈ પ્રકારે ચોરી કરે નહિ તે અદત્તાદાન ક્ષમામાં ઉત્તમોત્તમ સ્વભાવક્ષમા છે. આમાં સાધક વિચારે છે કે • વળી એ નવપદની આરાધના ભાવપૂર્વક કરવાથી શ્રીપાલકુંવરની જેમ આ જગતમાં જીવના સર્વ દુ:ખ અને દોર્ભાગ્ય-સર્વથા-સર્વદા ઉપશાંત થઈ જાય છે તથા ડગલે ને પગલે મનોહર ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. • કવિ ઉમેરે છે, “હે રસિક શ્રોતાજનો ! શ્રીપાલ ચરિત્રમાં ખંડ ખંડ મેં પ્રચુર મીઠાશને વર્ણવી છે. શ્રી જિનેશ્વર દેવની વાણી | કલ્પવૃક્ષની વેલડીની જેમ સર્વના મનોવાંછિતને પૂરનારી છે. તેના માધુર્ય સામે મીઠી દ્રાક્ષ કે મીઠી શેરડીની શું વિસાત?”
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy