SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૧૯ અવ્યવહારમાંથી વ્યવહારરાશિમાં આવે છે તેમાં કોઈ એક સિદ્ધ પહેલાં ય નથી અને કોઈ એક પછી ય નથી. કારણ કે, સિદ્ધો ન બનનાર આત્મા નિમિત્ત બને છે અને એ સ્વયં જ્યારે સિદ્ધ બને છે હોત તો અરિહંત બનનારા આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર ત્યારે એક અવ્યવહાર રાશિના જીવને વ્યવહાર રાશિમાં આવવામાં રાશિમાં આવ્યા ન હોત અને તેમને કોઈ આલંબન જ મળ્યું ન નિમિત્ત બને છે. હોત. એ જ રીતે અરિહંત ન હોત તો મોક્ષ-સિદ્ધિપદની પ્રાપ્તિનો અરિહંતો રૂપવાન-સરૂપી હોવાથી એમનું ધ્યાન સરૂપ-સરૂપી માર્ગ જ સ્થપાયો ન હોત અને એ ન સ્થપાયો હોત તો એ જ માર્ગે ધ્યાન હોય છે; જેને સાલંબન ધ્યાન કહેવામાં આવે છે. સિદ્ધો ચાલીને કોઈ સિદ્ધ પણ ન જ બન્યા હોત એટલે જેમ સંસાર રૂપરહિત-અરૂપી હોવાથી એમનું ધ્યાન અરૂપ-અરૂપી ધ્યાન હોય અનાદિનો છે, તેમ મોક્ષ પણ અનાદિનો છે અને મોક્ષમાર્ગ પણ છે, જેને નિરાલંબન ધ્યાન કહેવામાં આવે છે. સાલંબન ધ્યાન કરનારે અનાદિનો છે. એથી મોક્ષમાર્ગના સ્થાપકો પણ અનાદિથી છે અને પણ આગળ વધીને નિરાલંબન ધ્યાનને પામવાનું છે. જ્યારે મોક્ષમાર્ગે ચાલીને મોક્ષે ગયેલા સિદ્ધો પણ અનાદિના છે. જેમ નિરાલંબન ધ્યાન સિદ્ધ થાય ત્યારે જ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ શક્ય અવ્યવહાર રાશિ અનાદિની છે તેમ વ્યવહાર રાશિ પણ અનાદિની બને છે. નિરાલંબન ધ્યાનને સિદ્ધ કર્યા વિના સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ છે. આમ છતાં સિદ્ધના બધા આત્માઓની સંખ્યા ‘પાંચમે અનંતે' શક્ય બનતી નથી. આમ છતાં નિરાલંબન ધ્યાનને પામવાનો માર્ગ છે, નિગોદના-અવ્યવહાર રાશિના આત્માઓ “આઠમે અનંતે' છે સાલંબન ધ્યાન જ છે. એટલે સાલંબન ધ્યાનની ઉપેક્ષા કરીને જે અને વ્યવહાર રાશિના ય બધા આત્માઓ “આઠમે અનંતે' (દ્રવ્યલોક કોઈ નિરાલંબન ધ્યાન પામવા જાય છે તેની સ્થિતિ “અતો ભ્રષ્ટ: પ્રકાશ સર્ગ-૧ ગાથા ૨૦૯) જ છે. આમ છતાં પણ વ્યવહાર તતો ભ્રષ્ટ:' જેવી થાય છે. રાશિના જીવોની સંખ્યામાં ક્યારે પણ વધઘટ થતી નથી. કારણકે સિદ્ધાવસ્થા એ પ્રત્યેક ચરમાવર્તી ભવ્યાત્માનું ગંતવ્ય સ્થાન છે. એક આત્મા વ્યવહાર રાશિમાંથી જે સમયે સિદ્ધપદને પામે તે જ નિશ્ચયનયથી વિચારીએ તો સિદ્ધાવસ્થા એક જ પ્રકારની છે. એમાં સમયે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે કોઈ પ્રકાર સંભવતા નથી; આમ છતાં વ્યવહારનયની અપેક્ષાએ છે. એટલે વ્યવહાર રાશિમાં જીવોની સંખ્યામાં કોઈ વધઘટ થતી સિદ્ધોના પંદર ભેદ બતાવેલા છે; જેમકે નથી હા, નિગોદ (અવ્યવહાર રાશિ)ની સંખ્યામાં ઘટાડો જરૂર થાય ૧. જિનસિદ્ધ, ૨. અજિનસિદ્ધ, ૩. તીર્થસિદ્ધ, ૪. અતીર્થસિદ્ધ, છે અને સિદ્ધોની સંખ્યામાં વધારો જરૂર થાય છે. આમ છતાં નિગોદ ૫. ગૃહિસિદ્ધ, ૬. અન્યલિંગસિદ્ધ, ૭. સ્વલિંગસિદ્ધ, ૮. (અવ્યવહાર રાશિ)ની સંખ્યા ક્યારે પણ આઠમે અનંતેથી સાતમે સ્ત્રીલિંગસિદ્ધ, ૯, પુંલ્લિંગસિદ્ધ, ૧૦. નપુંસકલિંગસિદ્ધ, ૧૧. અનંતે થતી નથી અને સિદ્ધોની સંખ્યા ક્યારે પણ પાંચમે અનંતેથી પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૧૨. સ્વયંભુદ્ધસિદ્ધ, ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ, ૧૪. છઠું અનંતે થતી નથી. એકસિદ્ધ, ૧૫. અનેકસિદ્ધ. એક સાથે એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધિપદ પામનારા આત્માઓ આ ભેદો સિદ્ધાવસ્થાને પામતાં પૂર્વેની અવસ્થાને લક્ષમાં લઈને એકસોને આઠ હોય છે, જ્યારે જઘન્યથી એક સમયમાં એક આત્મા વર્ણવાયા છે. એટલે સિદ્ધ બન્યા પછી સિદ્ધોમાં કોઈ ભેદ રહેતો નથી. સિદ્ધિપદને પામે છે. આગળ વધીને સિદ્ધિપદને પામનારા સિદ્ધાવસ્થામાં એક સિદ્ધ જે આકાશ પ્રદેશને અવગાહીને રહ્યા આત્માઓનું ઉત્કૃષ્ટ આંતરું ૬ મહિનાનું હોય છે અર્થાત્ વધુમાં હોય છે તે જ આકાશ પ્રદેશને અવગાહીને બીજા અનંતા સિદ્ધો વધુ દર ૬ મહિનામાં જઘન્યથી એક આત્મા તો સંસારથી મુક્ત રહેલા હોય છે; અને ભવિષ્યમાં થનારા અનંતા સિદ્ધો પણ તે તે થઈ અવશ્ય સિદ્ધિપદને પામે છે. તેમ છતાં આજથી અનંતકાળ આકાશ પ્રદેશોને અવગાહીને રહેવાના છે. એ બધા જ અરૂપી અને પૂર્વે જો કેવળજ્ઞાનીને પુછાયું હોય, આજે પુછાય કે આજ પછીના અવ્યાબાધ સ્વરૂપને વરેલા હોવાથી કોઈને કોઈનાથી કોઈપણ અનંતકાળ બાદ પણ પૂછવામાં આવે તો નિગોદની અને સિદ્ધોની પ્રકારની બાધા પહોંચતી નથી. ઉપરોક્ત સંખ્યાની બાબતમાં કેવળજ્ઞાનીનો જવાબ એક જ હતો, અરિહંત કે સિદ્ધમાં પહેલું કોણ? એટલે કે બેયમાં કોણ પહેલાં છે અને રહેશે કે, થયા અને કોણ પછી થયા? એવો પ્રશ્ન થાય તેનો જવાબ એક જ રસ નિગ મiતમારો ૩સિદ્ધિાગો / છે કે આ બન્નેય અનાદિકાળથી જ છે. એટલે બેમાંથી કોઈ એક “એક નિગોદનો અનંતમો ભાગ જ સિદ્ધિને પામ્યો છે.” • ‘શ્રી કલ્પસૂત્ર'ના કથનાનુસાર ભગવાન શ્રી મહાવીર-સ્વામીજીના નિર્વાણ પહેલાં અગિયાર લાખ ને ચોરાસી હજાર વર્ષે વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું નિર્વાણ થયું. અને તેમના શાસનમાં શ્રીપાલ મહારાજા થયાનો ઉલ્લેખ મુનિશ્રી જયકીર્તિવિજયજી કૃત સંસ્કૃત ગદ્ય ‘શ્રીપાલચરિત્ર'માં તસ્મિન #ાને વતુર શ્રીમુનિસુવ્રત-સ્વામિવાર છે માનવસે ઉજ્જયિની નામ નમારી માસી’ આ રીતે મળે છે. આથી શ્રીપાલ મહારાજાને થયે લગભગ અગિયાર લાખ અને ૯૦ હજાર વર્ષ થયાં હોય એમ સંભવે છે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy