SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન રક્ષણ કરે છે અને નિર્વિઘ્ન નિર્વાણમાર્ગ પર પહોંચાડે છે. આથી હોવાથી, શ્રી અરિહંત દેવો મહાસાર્થવાહ, મહાનિર્ધામક અને અરિહંત ભગવાન મહાગોપ કહેવાય છે. મહાગોપ કહેવાય છે.' તેઓ ઉત્કૃષ્ટ અહિંસાધર્મના પ્રરૂપક હોવાથી જગતના જીવોને તેઓ રાગ, દ્વેષ, વિષય, કષાય, પાંચ ઈન્દ્રિયો પરિષહો અને મા-હણ” “મા-હણ” એવો ઉપદેશ આપનારા હોવાથી મહામાહણ' ઉપસર્ગો પર વિજય મેળવનારા હોય છે. તેઓ પ્રજ્ઞાની પૂર્ણ જ્યોતિ કહેવાય છે. સમા સ્વયંસંબુદ્ધ હોય છે અને પોતાના પ્રકાશથી અન્ય ભવ્ય જીવોને એ જ રીતે સંસારસમુદ્રમાં મુસાફરી કરનારા જીવોને યોગ્ય તારનારા બને છે. પોતે ઉત્કૃષ્ટ ધર્મનું આચરણ કરે છે અને બીજાઓ માર્ગદર્શન આપનારા કપ્તાન (કુશળ નાવિક) હોવાથી ‘મહાનિર્યામક' માટે ધર્મમાર્ગની પ્રરૂપણા કરે છે. કહેવાય છે. આ સંસારમાં પ્રતિકૂળ અને અનુકૂળ અનેક પ્રકારના આમ, અરિહંત પરમાત્મા તેમની તે-તે કાળની અપેક્ષાએ ધર્મના પવન હોય છે, તેમ ધર્મમાર્ગમાં પણ મિથ્યાત્વ અને સમકિતના પ્રારંભકર્તા તરીકે ઉપાસ્ય છે. વળી તેમણે પોતાના આત્માના શુદ્ધ પવન વાય છે. તેઓ પ્રતિકૂળ મિથ્યાત્વથી બચાવી સમકિતરૂપી સ્વરૂપને પ્રગટ કર્યું છે, એથી એમના દર્શન-વંદન-ઉપાસના અને અનુકૂળ વાયુ અને જ્ઞાનરૂપી કર્ણધારની મદદથી ભયાનક સંસાર ધ્યાન કરનાર ક્રમશઃ પોતે પણ તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત સાગરને પાર કરાવી મોક્ષરૂપ બંદર પર લઈ જાય છે. કરનારા થાય છે. તેઓ રાગ-દ્વેષ રહિત હોવા છતાં સૂર્ય-ચંદ્રશ્રી અરિહંતદેવરૂપી સાર્થવાહ (જંગલથી પાર લઈ જનારા મોટા નદીની જેમ જ સ્વભાવથી ઉપકારી હોવાથી તેમની ઉપાસના કરનારા વેપારી) ભવ્ય આત્મારૂપી મુસાફરોને ધર્મકથારૂપી ઘોષણાઓ વડે અંતે તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરનાર થાય છે. માર્ગદર્શન આપે છે. તેઓ સાધુમાર્ગ અને શ્રાવકમાર્ગ જેવા સરળ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ નવપદપૂજામાં કહે છે; અને કઠિનમાર્ગે મુક્તિપુરમાં લઈ જાય છે. માર્ગમાં આવતા જંગલી અરિહંત પદ ધ્યાતો થકી, દબૃહ ગુણ પઝાય રે; પ્રાણીઓથી રક્ષણ કરે છે એ રીતે રાગદ્વેષથી રક્ષણ કરે છે અને ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપે થાય રે. ક્રોધરૂપી અગ્નિ-દાવાનળથી પણ રક્ષણ કરે છે, તેમ જ નિત્ય ઉદ્યમ- (અરિહંતપદના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરનારો આત્મા રૂપી અપ્રમાદી અશ્વો અને ધ્યાનરૂપી હાથીવાળા રથોની મદદથી ભેદને નષ્ટ કરી અભેદભાવે અરિહંતરૂપે થાય છે.) મો ક્ષનગરની પ્રાપ્તિ કરાવે છે. આથી અરિહંત ભગવાન આ અરિહંત પદની આરાધનાથી શ્રેણિકરાજા, સુલસા, રેવતી મહાસાર્થવાહ કહેવાય છે. આદિ શ્રાવિકાઓએ તીર્થંકર નામકર્મ બાંધ્યું, તેમ જ ગૌતમસ્વામી નિર્યુક્તિમાં કહેવાયું છે; આદિ આ અરિહંતોના ઉત્કૃષ્ટ વિનયથી વિશેષ આદરણીય બન્યા अडवीए देसियत्तं, तहेव निज्जामया समुद्धमि અને અનેકજીવો મુક્તિગામી બન્યા. छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ।। १।। આવા, પરમોપકારી અરિહંત ભગવંતના ધ્યાન દ્વારા આપણે સંસારરૂપી વનમાં માર્ગદર્શક હોવાથી, ભવસમુદ્રમાં નિર્ધામક પણ શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરનાર થઈએ એ શુભાભિલાષા. હોવાથી અને ભવવનમાં છકાય જીવોના રક્ષણ માટે મહાગપ | સમ્યક્રચારિત્રપદ શ્રદ્ધા ટકીચેવા માટે જ્ઞાનની જરૂર છે. ! આરાહિઅખંડિઅસક્કિઅસ્સ, નમો નમો સંજમ વીરિઅલ્સ તત્ત્વરુચિવાળો તત્ત્વાવબોધવાળાને અનુસરે છે. શ્રદ્ધા ટકાવવા નામથી જ આ ઉત્તમ પદ છે એમ સૂચવે છે. અથ-રિત્ત=ચારિત્ર માટે જ્ઞાનની જરૂર છે. શ્રદ્ધાળુનું જ્ઞાન વખાણવા લાયક છે અને કર્મણાં સંચય: રિક્તો ભવતિ આત્મા ઉપર કર્મનો સંચય થયેલો શ્રદ્ધાળુ તે કહેવાય જે જ્ઞાનીને અનુસરે. દર્શન અને જ્ઞાનને છે. તે જેનાથી નાશ થાય તે ચારિત્ર કહેવાય. | ઓળખી શકીશું તો પરમેષ્ઠિઓને ઓળખી શકશું. ઉત્તમ=શ્રેષ્ઠ, ગુણ એટલે જ્ઞાનાદિ ગુણ ચારિત્ર એ ગુણરત્નની રુચિ એ માતા છે. પરમેષ્ઠીઓ એ પિતા છે. પિતાને ખાણ છે. ગુણ માટે રોહણાચલ છે. ચારિત્રનો જેમ જેમ અભ્યાસ ઓળખવાનો સાચો ઉપાય માતા છે. જેનામાં આ દર્શનાદિ વધે છે તેમ તેમ નવા ગુણ પ્રગટતા જાય છે. શક્તિઓ નથી તે પરમેષ્ઠીઓ બની શકતા નથી. જેઓ દર્શનાદિ. તેનું સ્વરૂપ શું? અશુભક્રિયાઓનો ત્યાગ અને શુભક્રિયાનું ગુણો કેળવશે તે જ પરમેષ્ઠિઓને ઓળખી શકશે. પરમેષ્ઠીઓની આચરણ. અશુભ એટલે પાપક્રિયા-જે દુનિયામાં કોઈને પણ શક્તિ રૂપી માતાને શરણે જઈએ તો એ માતાઓ આપણને રુચિકર ન હોય. અને શુભક્રિયાનું આચરણ એટલે અપ્રમાદ. પરમેષ્ઠીરૂપી પિતાની સાચી ઓળખાણ આપી શકશે. ૫. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મ.સા. ૫. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મ.સા. | (નવપદ પ્રવચનોમાંથી) (નવપદ પ્રવચનોમાંથી)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy