SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ PAGE No. 2 PRABUDHHA JIVAN MARCH 2012 له જિન-વચન આત્મા નિષ્પન્ન અરૂપી પરમાત્મભાવને પામે, ૩, તેમ આથી આચાર્યપદનું ધ્યાન ધરતાં શુદ્ધ પંચાચાર પ્રવર્તન સંયમનો ભંગ કરે એવા સ્થાનોથી દૂર રહેવું ! સુલભ ઉદય આવે, ભવાંતર આચાર્ય ગાધરાદિ પ્રશ્ન : અરિહંતાદિ નવ પદનો ભાવાર્થ તથા તે अबंभचरियं धोरं पमायं दुरहिट्ठियं । પદ પામે, ૪, ઉપાધ્યાય પદનું જ્ઞાન ધરતાં શાસ્ત્રાર્થ પ્રત્યેકનું તન્મય ધ્યાન કરતાં થકાં શું શું ગુણ નીપજે ना ऽ यरंति मुणी लोए भेयाययण वज्जिणो ।। સૂત્રાર્થ સુલભ થાય, અધ્યાપક શક્તિ ભવાંતરે તે ભિન્ન ભિન્ન કહો. પ્રગટે, ૫. સાધુ પદનું ધ્યાન ધરતાં મુક્તિમાર્ગની | (સવૈવાહ્નિક્ર ૬ -૬ ૬) ઉત્તર : અરિહંતાદિ પંચપરમેષ્ઠિ મહારાજનું સ્મરણ સાધના સુગમ થાય, સુલભબોધિપણું પ્રગટે, વળી અબ્રહ્મચર્ય ઘોર પાપ છે. પ્રમાદનું તે ઘર છે કરતાં ઉદય કર્મનું નિવારણ થાય, અરિકતાદિનું ચારિત્ર સુ કર થાય, ગજસુકુમાલની પેઠે શીધ્ર અને દુર્ગતિનું કારણ છે. જગતમાં એટલા માટે દ્રવ્યથી શરકા કરે તો દ્રવ્યથી ઉદય આવતાં સર્વ મુકિતપદ પામે; ૬. દર્શનપદ આરાધતાં સમ્યકત્વ મુનિ એનું સેવન કરતા નથી તથા સંયમનો પાપ નિષ્ફળ થાય. વિપાક વેદના પણ અહેધ થાય, નિર્મળ કરે, વસ્તુ પ્રતીતિ દૃઢ થાય. પરમાત્મસ્વરૂપનો ભંગ કરે એવાં સ્થાનોથી દૂર રહે છે. ઇત્યાદિ ઘણો ગુફા નીપજે, સર્વ દ્રવ્યપાપનો નાશ અવગાઢ પુષ્ટ પરિચય નીપજે, ૭. જ્ઞાનપદ આરાધતાં A breach of the vow of celibacy is a થાય, એમ આત્મા આત્માનું સ્મરણ કરે, ધ્યાનગત બોધશુદ્ધ થાય, તત્ત્વભાસન પ્રકાશ વિસ્તરે, ૮ , horrible sin. It is the root of carelessness and the cause of worst વજૂપિંજરવતું પોતાનું સ્વરૂપે પરિણામે, ત્યારે સર્વ ચારિત્રપદ આરાધતાં નિરતિચારપણો પંચ મહાવ્રતની result. Therefore a monk should not કર્મનો નાશ કરે, એ મ નામસ્મરણ તથા શુદ્ધ પ્રતિપાલના પૂર્વ કે સામાયિકાદિ પાંચ commit such an offence in the world. નિમિત્તસ્મરણાનું સ્વરૂપ જાણવું; હવે અરિહંતને ભાવચારિત્ર પરિણતિ થાય, સ્વરૂપ રમાતા સુલભ He should keep himself away from સંભારતાં, સમરતાં, પરિક્ષામતાં આત્માને જે ગુફા થાય, ૯. તપપદ આરાધતાં ઇચ્છા નિરોધ થાય, such places as may challenge his નીપજે તે કહીએ છીએ, ૧, અરિ એટલે રાગદ્વેષરૂપ સમસ્ત પોશલિક પીપાસા ટળે, તૃષ્ટા દાહ ઉપશમે , self-control. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત 'વિવ વવન'માંથી) ભાવશત્રુ. તેનો નાશ થાય, અને વીતરાગ સ્વરૂપ અને મમત્વભાવ મળ ગળી જાય ઇતિ ભાવ. પ્રાપ્ત થાય, ૨, તેમ સિદ્ધપદનું તન્મય ધ્યાન ધરતાં સૌજન્ય : પ્રેમલ કાપડિયા સંપાદિત ‘શ્રીપાળ રાસ” ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી સર્જન-સૂચિ , ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા કર્તા ૧૯૨૯ થી ૧૯૩૨ (૧) તીર્થ સ્વરૂપ ગ્રંથ શ્રીપાલ રાસ ડૉ. ધનવંત શાહ ૨, પ્રબુદ્ધ જેન (૨) આ વિશિષ્ટ અંકના સંપાદક ડૉ. અભય ઇન્દ્રચંદ્ર દોશી તંત્રી ૧૯૩૨ થી ૧૯૩૩ (૨) નવકારમંત્ર નવપદ-સિદ્ધચક્ર યંત્રની આરાધના ડૉ. અભય દોશી બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે (૩) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા (શ્રી અરિહંતપદ) ૩. તરૂFા જૈન (૪) સિદ્ધપદ એ જ આપણું પોતાનું વાસ્તવિક વ્યક્તિત્વ | ૧૯૩૪ થી ૧૯૩૩ (૫) જિનશાસનના રાજા : આચાર્ય ભગવંત આ. શ્રી વિજયનંદિઘોષસૂરિજી ૨૨ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન (૬) જિનશાસનના યુવરાજ ઉપાધ્યાય ભગવંતો — - ૧૯૩૯-૧૯૫૩ | (૩) સમતારસમાં ઝીલે તે સાધુ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' (૯) નમો નમ નિમલ દેસાસ્સ હર્ષસાગરસૂરિજી શિષ્ય ૧૯૫૩ થી વિરાગસાગરજી મ. સા. + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૧૦) સ્વપરને ઓળખાવનાર જ્ઞાનપદ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા |(૧૧) આત્મસ્વભાવમાં રમાતા કરાવનાર ચારિત્રપદ, સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ (૧૨) તપ ડૉ. જિતેન્દ્ર શાહ માસિક (૧૩) નવપદની આરાધના પ્રા. ડૉ. કોકિલા એચ. શાહ + ૨૦૧૧માં 'પ્રબુદ્ધ જીવન'નો ૫૮માં વર્ષમાં (૧૪) જયભિખુ જીવનધારા : ૩૭ ડૉ. કુમારપાળ દેસાઈ પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૧૫) શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો પ.પૂ.આ.શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મહારાજ પૂર્વ મંત્રી મહાશયો (૧૬) અવસર ડૉ, ગુલાબ દેઢિયા જમનાદાસ અમરચંદ ગાંધી (૧૭) સર્જન સ્વાગત ડાં, કેલા શાહ ચંદ્રકાંત સુતરિયા (૧૮) પંથે પંથે પાથેય : હિન્દુ-મુસ્લિમ બંધુત્વની મહેક- શ્રી ઇંદિરા સોની રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ aણા સ્વીકાર જટુભાઈ મહેતા મુખ પુષ્ટ ચિત્ર તેમ જ આ અ માં અન્યત્ર પ્રગટ થયેલાં અલખ્ય-અ મુંબ પિત્રો અને પ્રતચિત્રો ઉપચત પરમાણંદ કુંવરજી કાપડિયા શ્રીપાળ રાસની અર્થ પંક્તિઓ શ્રી પ્રેમલ કાપડિયા સંપાદિત અને સંશોધિત પાંચ ભાગમાં વિસ્તરિત ચીમનલાલ ચકુભાઈ શાહ ભવ્યાતિભષ્મ ગ્રંથો " શ્રીમાળ રાસ 'માંથી પ્રાપ્ત કરી પ્રકાશિત કર્યા છે. સંમતિ સૌજન્ય માટે સંપાદકશ્રીનો ડૉ. રમણલાલ ચી. શાહ હૃદયપૂર્વક આભાર. ه ه ل 7 به
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy