SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજીત દ્વિતિય કાયોત્સર્ગ શિબિર સ્થળ : આરાધના ધામ, જામખંભાલિયા, જામનગર, તા. ૨૫ જાન્યુ.થી ૨૮ જાન્યુ. ૨૦૧૨. આરાધક : પરમ પૂજ્યશ્રી શશિકાંતભાઈ મહેતા. તા. ૨૫, ૨૬ નવેમ્બરમાં (૨૦૧૧) મુંબઈમાં યોજાયેલ Step by Step, પાંચ પીઠ દ્વારા કેવી રીતે કરાય તેનું માર્ગદર્શન કાયોત્સર્ગ શિબિરને અદ્ભુત સફળતા અને પ્રતિસાદ મળ્યાથી આવી તેમણે લંબાણપૂર્વક આપ્યું. શિબિર અન્ય સ્થળે યોજવાનું સંસ્થાએ નક્કી કર્યું. (પ્રથમ શિબિરનો રાત્રે પૂ. રૂપાબહેને અમને સર્વેને એ જ પ્રક્રિયાનું revision. અહેવાલ, “પ્ર.જી.ના ડિસેમ્બર અંકમાં પ્રગટ થયેલ છે.) કરાવ્યું. અને આ પ્રક્રિયા પ્રત્યેની અમારી શ્રદ્ધા દૃઢ કરાવી. પૂ. શશિકાંતભાઈની પ્રેરણા અને સહકારથી ઉપરનું સ્થળ નક્કી તા. ૨૭- ૧- ૧૨: તા. ૨૬- ૧- ૧૨ ની જેમ જ પૂ. થયું અને મુંબઈથી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતિન સોનાવાલા શશિકાંતભાઈએ Session લીધાં અને સાંજના પ્રક્રિયાને પૂર્ણ કરી. અને આરાધક શ્રી યતિનભાઈ ઝવેરીના નેતૃત્વ હેઠળ ૩૫ જેટલા રાતના પૂ. રૂપાબહેને તેનું rivision કરાવ્યું. આરાધકો આરાધના સ્થળે પહોંચ્યા. - પૂજ્ય શ્રી ભદ્રંકરવિજય મ.સા.ના પુસ્તક “આત્મ ઉત્થાનનો આ ત્રણ દિવસની આરાધના દરમિયાન આરાધક પૂ. શ્રી પાયો'ની પ્રભાવના શ્રી શશિકાંતભાઇએ કરી. અમે તેમનો શશિકાંતભાઈએ નવકારની એક દિવ્ય અનુભૂતિ આ સર્વે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આરાધકોને કરાવી. તા. ૨૮-૧-૧૨ : સવારે ૭-૦ કલાકે “આરાધનાધામ'થી મુંબઈ આ શિબિરનો અહેવાલ, આરાધકોના શબ્દો દ્વારા આપણે આવવા અમે રવાના થયા. સોને પે સુહાગાની જેમ શ્રી જાણીએ: બાબાભાઈની factory માં નવકારશી કર્યા પછી પંન્યાસ શ્રી વજ્રસેન અમે ૨૫મી જાન્યુઆરીએ લગભગ બપોરે ૧૨-૩૦ વાગે મ.સા., આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા અન્ય સાધુઆરાધનાધામ આવી પહોંચ્યા. જતાંની સાથે ત્યાંની શાંતિ, સાધ્વીગણ અને ચતુર્વિધ સંઘ સાથે બેસી અમે વ્યાખ્યાન સાંભળ્યું. લીલીછમ વનરાઈઓ, ત્યાં લખેલાં સુવાક્યો અને અત્યંત પવિત્ર અમને લાગ્યું જે જ્ઞાન અમે મેળવ્યું એના અનુસંધાન રૂપ જ પૂર્ણાહુતિ વાતાવરણે અમારા બધાનું મન મોહી લીધું. થઈ. સર્વ જ્ઞાની આત્માઓને અમારા કોટિ કોટિ વંદન. અમને જ્યાં ઉતારો આપવામાં આવ્યો હતો તે જગ્યા પણ એટલી એમ સાંભળ્યું છે કે નવકાર મંત્રને બોલવાનો-ગણવાનો અધિકાર જ સ્વચ્છ અને સગવડતાવાળી હતી. બાજુના સંકુલમાં એક ભવ્ય ગુરુનિશ્રામાં મળે તો સફળ થાય. અમે અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી દેરાસર છે તથા એક નવકાર પીઠ છે, જેના પાયામાં ૬૮ લાખ માનીએ છીએ કે પૂજ્યશ્રી શશિકાંતભાઈ જેવા, જેમણે નવકાર આત્મસાત્ નવકાર લખાઈને ધરબાયેલા છે જે વાતાવરણને પવિત્રતા આપે કર્યો છે એમણે જ નવકાર વિષેનું જ્ઞાન અમને આપ્યું. છે. એની ઉપરના ટાવરમાં ૧૦૮ પગથિયાં ચઢીને સુધાષા ઘંટ આ આરાધના અમારા જીવનને સફળ બનાવશે જ અને આવેલો છે. બાજુમાં જ એક અભૂત “આર્ટ ગેલેરી” છે. ઉપરાંત ભવિષ્યમાં પણ આ દિશામાં વધુ ને વધુ પુરુષાર્થ કરી અમારી Sound & Light Show પણ છે. પાત્રતા ખીલવવાની તક આપશે. જેમ ગાય ચારો ચરી વાગોળે તા. ૨૫-૧- ૧૨ઃ બપોરના પહેલાં sessionમાં પૂ. તેમ અમે પણ જ્ઞાનને વાગોળીને અનુપ્રેક્ષા કરશું અને પાછા આવા શશિકાંતભાઈ સાથે અમે એકબીજાનો પરિચય કર્યો. ત્યાંના મુખ્ય મોકાની પ્રતીક્ષા કરીશું. કર્તાહર્તા પૂજ્ય અમુભાઈ વાગજીભાઈ, જે Australia, Perthમાં આરાધકો : કાયોત્સર્ગ શિબિર જામ ખંભાળીયા રહે છે તેમનો પરિચય થયો. આરાધનાધામ પ્રત્યે તેમની નિષ્ઠા આરાધના ધામ, જામનગર, તા. ૨૫-૧-૧૨- તા. ૨૮-૧-૧૨ વખાણવા લાયક છે. પૂ. રમણીકભાઈ જે ત્યાંના trustee છે તથા તા. ક. : તા. ૨૫-૧-૧૨ના પૂ. શ્રી શશિકાંતભાઈનું વડીલ પૂ. પ્રેમચંદભાઈએ અમને આવકાર્યા અને તીર્થધામ પ્રત્યેની માહિતી શ્રીમંત કુમુદબેન પટવાના હસ્તે બધા ઉપસ્થિત આરાધકો વતી આપી. અમને કોઈ અગવડ ના પડે એની પૂરી કાળજી રાખી. અમે બહુમાન કર્યું ને વંદન કર્યા. તે સર્વેના ખૂબ જ આભારી છીએ. તા. ૨૬-૧-૧૨ના શુભ પ્રભાતે શ્રી અમુભાઈ વાગજીભાઈના તા. ૨૬-૧-૨૦૧૨: બીજે દિવસે સવારે ૬-૪૫ વાગે પુત્રનું સૌ આરાધકોવતી શ્રીમતી કુમુદબેન પટવાના હસ્તે બહુમાન નવકારપીઠમાં સામયિક, નવકાર જાપ અને દેરાસરમાં પૂજા બાદ કર્યું ને તેમના પિતાશ્રી વાગજીભાઈએ કેટલી મહેનત પુરુષાર્થ અને ૧૦-૦૦ વાગે “આરાધના હોલ” માં ભેગા થયા. ત્યાં પૂ. ધાર્મિક ભાવના સાથે આ પવિત્રધામનું સર્જન કર્યું તે વિષે શશિકાંતભાઈએ કાયોત્સર્ગ શિબિરના શ્રી ગણેશ કર્યા. વિગતવાર જાણ કરી ને એ પવિત્રધામમાં જ દેહ છોડ્યો. એની એઓશ્રીના હૃદયમાંથી નીકળતી પ્રેમભરી વાણી, નવકારમંત્ર હૃદયસ્પર્શી વાત કરી.” તરફની ભક્તિ અને અમારા પ્રત્યેના તેમના ભાવથી અમે સહુ દીપ્તિ સોનાવાલા સંમોહિત બની ગયા. સાંજના ૪-૦૦ કલાકે કાયોત્સર્ગની પ્રક્રિયા, મિનળ શાહ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy