SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૨૯ અને કે. લાલ વચ્ચે અતૂટ સંબંધ સર્જાયો. એકબીજા પર સતત નેહવર્ષો પછી તો કે. લાલે જયભિખ્ખ સમક્ષ એમની આગળ જાદુકલાનો કરવાનો ભાવ બંનેના હૃદયમાં અવિરત અને અસ્મલિત વહેતો હતો. સમગ્ર ઈતિહાસ પ્રગટ કર્યો. પોતાના જીવનના અનુભવો વર્ણવ્યા અને એમાં કોઈ સ્વાર્થ નહીં, કોઈ ઇચ્છા નહીં, કશી પ્રાપ્તિની કામના નહીં. જયભિખ્ખની કલમે ‘જાદુકલા અને શ્રી કે. લાલ' નામે પુસ્તિકા દ્વારા માત્ર પરસ્પર પર સ્નેહવર્ષા કરવાની તત્પરતા.. વિશાળ જનસમૂહને આ કલા અને કલાકારના મહિમાની ઓળખ જયભિખ્ખના કાને કે. લાલનું નામ પડતાં જ એમના હૃદયનો સાંપડી. કે. લાલના પ્રયોગોની પાછળ રહેલી વિશેષતા પ્રગટ કરી તો આનંદ ઉછળી પડતો અને કે. લાલ જયભિખ્ખને જોતાં જ એમની જીવનમાં મૂલ્યો જાળવીને કલાના ક્ષેત્રે કામ કરવાની એમની ભાવના સાથે જીવનના રાહબર તરીકે માથું ઝુકાવીને વાત કરતા. પ્રગટ કરી. અમદાવાદની આ મુલાકાત પછી જયભિખ્ખએ કે. લાલ સાથે ૧૯૬૬માં કે. લાલ વિશે પરિચય આપતાં એમણે લખ્યું: “એ પ્રાપ્ય કલાકો ગાળ્યા. એમણે જાદુકલા વિશે ‘ગુજરાત સમાચાર'માં લેખો વિદ્યાનો ગુજરાતના આ લાલ અને ભારતના મહાન કલાકારે સમુદ્ધાર લખ્યા. જનસમૂહને આ કલા વિશે માન જાગે તેવા પ્રયત્નો કર્યા. કર્યો; એની પુનર્રચના કરી; ને પુનર્જીવન આપ્યું. ભારતની પ્રાચીન જયભિખ્ખના ડાયરામાં કે. લાલનો મહિમા થવા લાગ્યો. શ્રી ઝવેરચંદ કલાના એક સંસ્કર્તા તરીકે અમે તેઓશ્રીનું સ્વાગત કરીએ છીએ. મેઘાણી, ધૂમકેતુ, દુલા કાગ, મેરુભા ગઢવી, રતિકુમાર વ્યાસ, શ્રી કે. લાલ પાસે આ કલા વિદ્યાનું ઉચ્ચ જ્ઞાન, સાત્ત્વિક જીવનનું જામનગરના અણદાબાવા આશ્રમના મહંત શાંતિપ્રસાદજી એ સહુનો ખમીર અને મધુરી જબાનનો જાદુ છે.' (જાદુકલા અને શ્રી કે. લાલ, સંગ અને સત્સંગ જયભિખ્ખના ડાયરામાં શ્રી કે. લાલને મળ્યો. કે. લાલ આમુખમાંથી) આવે ત્યારે જયભિખ્ખું એમના નિવાસસ્થાને સહુ મિત્રોને જમવા નોતરે અને આ સંબંધ સતત વૃદ્ધિ પામતો રહ્યો. બંનેની અવારનવાર રૂબરૂ એ સમયે સહુની સમક્ષ તેઓ કે. લાલની ઊલટભેર વાતો કરે. મુલાકાતો થતી, પત્રો દ્વારા ભાવોની આપ-લે થતી અને એક એવો એ સમયે જાદુકલાને કોઈ આદરની નજરે જોતું નહીં. રસ્તા પર સંબંધ સર્જાયો કે જે સંબંધ નિજ સ્નેહસંબંધનું દૃષ્ટાંત બની ગયો. ડુગડુગી બજાવતા મદારીનો ખેલ માનતા હતા. જયભિખ્ખએ કે. લાલની એક કલાકારના જીવનમાં અનેક ઝંઝાવાતો આવે છે અને એવો એક જાદુકલામાં કલાનાં દર્શન કર્યા. ભારતની આ કલામાં એના ઊજળા ઝંઝાવાત જાદુગર કે. લાલના જીવનમાં આવ્યો, એ સમયે જયભિખ્ખ ઇતિહાસ વિશે સહુને જાગૃત કર્યા. ખુદ કે. લાલે સ્વીકાર્યું કે એમની પડખે ઊભા રહ્યા. એ ઘટના વિશે હવે પછી. * * * ‘જયભિખુને કારણે હું મદારીને બદલે કલાકારનો દરજ્જો મારામાં ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, વાંચતાં શીખ્યો.” (શ્રી રજનીકુમાર પંડ્યા, ‘ગુલમહોર' કોલમ, ‘ગુજરાત અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. સમાચાર', ૨૮ ડિસેમ્બર, ૧૯૮૬) મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ , # # 8 # 8 છે જે i રૂા. એક હજારના પુસ્તકો ખરીદનારને રૂા. ૫૦૦નું ડિસ્કાઉન્ટ, એટલે રૂા. ૫૦૦માં રૂા. ૧૦૦૦ના પુસ્તકો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશનો T ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. I | ડૉ.રમણલાલ ચી. શાહ લિખિત ને સંપાદિત ગ્રંથો ૧૫ વંદનિય હૃદયસ્પર્શ (ઓલીવ) ૨૫૦ ૨૫ આર્ય વજૂવામી ૧૦ ૧ જૈન ધર્મ દર્શન ૧૬ શાશ્વત નવકાર મંત્ર ૧૫૦ ૨૬ આપણા તીર્થકરો ૧૦૦ ૨ જૈન આચાર દર્શન ૧૭ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૫ ૧૫૦ ૨૭ સંસ્કૃત નાટકોની કથા ભા. ૧ ૧૦૦ ૩ ચરિત્ર દર્શન ૧૮ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૬ ૩૫૦ ડૉ. કલાબેન શાહ લિખિત ૪ સાહિત્ય દર્શન ૧૯ નમો તિત્થરસ ૧૪૦ ૨૮ ચંદ્ર રાજાનો રાસ ૧૦૦ ૫ પ્રવાસ દર્શન ૨૦ જ્ઞાનસાર ૧૦૦ ડૉ. બિપિનચન્દ્ર હી. કાપડિયા લિખિત | : ૬ સાંપ્રત સમાજ દર્શન ૨૭૦ ૨૧ પાસપોર્ટની પાંખે ભાગ-૧થી૩ ૫૦૦ ૨૯ જૈન ધર્મના પુષ્પ ગુચ્છ ૧૦૦I ૭ શ્રુત ઉપાસક ડૉ. રમણભાઈ શાહ ૩૨૦ ૨૨ સાંપ્રત સહચિંતન ભાગ-૪થી૧૪ ૩૯૦ ૩૦ જૈન ધર્મના સ્વાધ્યાય સુમન - ૧૦૦I ८ जैन आचार दर्शन પ્રો. તારાબેન ૨. શાહ લિખિત ડૉ. રશ્મિ ભેદ લિખિત 1. जैन धर्म दर्शन ૩૦૦ ૨૩ શ્રીમદ્ રાજચંદ્ર (પુસ્તિકા) ૧૦ ગુર્જર ફાગુ સાહિત્ય ૩૧ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૦ ૨૪ પ્રબુદ્ધ ચરણે ૧૦૦ i૧૧ જિન વચન ૨૫૦ ડૉ. ફાલ્ગની ઝવેરી લિખિત શ્રી શશિકાંતભાઈ મહેતા દ્વારા I૧૨ જિન તત્ત્વ ભાગ-૧ થી ૯ ૫૪૦ ૩૨ જૈન પૂજા સાહિત્ય કાયોત્સર્ગ ધ્યાન ડી. વી. ડી. I૧૩ વીર પ્રભુના વચનો ભા. ૧ ૮૦ ડૉ. રેખા વોરા લિખિત રૂા. ૧૦૦. ૧૪ વંદનિય હૃદયસ્પર્શ ૩૩ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ ૧૬૦| T ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬ ). ૩૦૦ ૧૦૦ ૧૬૦ ૧૫
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy