SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૨ અહંભાવ દૂર થયા વિના આત્મિકયાત્રા અપૂર્ણ જ છે. શિશિકાંત લ. વૈધ અષ્ટાવક્ર ઋષિ આત્મજ્ઞાની હતા. એમના પિતાશ્રીના શ્રાપથી એમનાં મહાત્મા ગાંધી સુધીના અને આદિ શંકરાચાર્ય પણ ખરા. આ બધા આઠે અંગે વાંકા હતાં, તેથી તેઓ બહારથી ખૂબ બેડોળ-Ugly દેખાતા. આધ્યાત્મ રત્નોથી ભારત શોભી રહ્યો છે અને એમની પાસેથી આવા અષ્ટાવક્ર સ્વરૂપ ઋશિ જનકના દરબારમાં ગયા, જ્યાં આત્મજ્ઞાનનું માર્ગદર્શન પણ મળ્યું અને મળી રહ્યું છે..તે ભૂલવા જેવું આત્મજ્ઞાનની ચર્ચા થઈ રહી હતી. આપણે જાણીએ છીએ કે જનક નથી. આ બધા આપણી સંસ્કૃતિની કિંમતી મૂડી છે– assets' છે. રાજા પણ આત્મજ્ઞાની હતા...આ સભામાં પંડિતો આત્મજ્ઞાનની ચર્ચા આ સંદર્ભમાં આદ્ય શંકરાચાર્યને યાદ કરવા જેવા છે, જેમણેકરતા હતા...પણઅષ્ટાવક્ર ઋષિના વક્ર શરીરને જોઈને આ સભાના એમના “આત્મષક' (છ લોકનું સ્તોત્ર)માં શુદ્ધ આત્માનું વર્ણન ખૂબ સૌ કહેવાતા જ્ઞાની પંડિતો ખડખડાટ હસી પડ્યા, અરે જ્ઞાની જનક સ્પષ્ટ શબ્દોમાં આલેખ્યું છે. આદ્ય શંકરાચાર્યજીએ “આત્મષટક'ના વિદેહી પણ હસવું ન રોકી શક્યા...આ જોઈને અષ્ટાવક્ર ઋષિ બોલ્યા, પ્રથમ શ્લોકમાં જ આત્મ- સ્વરૂપનું શુદ્ધ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. શ્લોકની રાજા જનક, તારા દરબારમાં બધા આત્મજ્ઞાની પંડિતો નથી, પણ શરૂઆતમાં જ પ્રથમ પંક્તિમાં સ્પષ્ટતા કરીને કહે છે, બધા ચર્મકારો છે, કારણ કે મારા આ બાહ્ય વક્ર અંગ જોઈને એમને મનોવૃદ્ધયહૃારવિજ્ઞાનિ નારં... વિદ્વાનંદ્રપ: શિવોશ-શિવમ્ ૨ || હસવું આવ્યું. મારું ખરું સ્વરૂપ જે ખરેજ અતિ સુંદર છે, તે તો શરીરની “હું (આત્મા) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી; તેમજ હું કાન, અંદર છે. તે સાચા અર્થમાં “સચ્ચિદાનંદ’ સ્વરૂપ છે-જેને ઓળખવાનું જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો છે. આ સૌનો “અહં' હજુ પણ ઓગળ્યો નથી. જ્ઞાની અહંશૂન્ય બને છે મંગલકારી, કલ્યાણકારી. ચિદાનંદ સ્વરૂપ છું.” અને છેલ્લા શ્લોકમાં તો જે સદાય પોતાના સ્વ-સ્વરૂપમાં લીન હોય છે'...બસ, પછી આ ઋષિએ આત્માનું શુદ્ધ સ્વરૂપનું વર્ણન' ખૂબ સચોટ રીતે કર્યું છે, જે “સ્વ-સ્વરૂપ”નું સૌને ચર્ચામાં હરાવ્યા. આ કથા આપણા સૌનું ધ્યાન દોરે છે કે સ્પષ્ટ દર્શન કરાવે છે-શબ્દની રીતે. શ્લોક ખૂબ સુંદર છે. આત્મજ્ઞાની વ્યક્તિ “અહંશૂન્ય” જ હોય. “હું આત્મજ્ઞાની છું.” એ પણ માં નિર્વિલ્પો નિરક્ષર રુપો. અહં જ કહેવાય. જન્મની સાથે જ આ અહંભાવ આપણને ભેટ મળેલો विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् । છે, જેને આપણે ઓળખીને આનાથી ઉપશમ બનવાનું છે. આધ્યાત્મ सदा मे समत्वं न मुक्तिर्न बन्धः વિકાસમાં વ્યક્તિને આ અડચણરૂપ છે જ..તેનાથી મુક્ત થવું કઠિન વિદ્વાનંદ્ર રુપ: શિવોહમ્ શિવોSહમ્ II (૬) છે જ, પણ ખૂબ જાગૃતિ પૂર્વક આ દિશામાં ગતિ કરવાથી, સતત અર્થાત્ : “હું નિર્વિકલ્પ, નિરાકારરૂપ છું. તમારે કોઈ સંકલ્પ નથી, મને અભ્યાસ કરવાથી આ શક્ય બને છે. ભલે થોડા, પણ આ માર્ગે આગળ કોઈ આકાર નથી) હું સર્વ ઇન્દ્રિયોમાં છું, સર્વ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. વધીને ઋષિઓ, સંતો અને તીર્થકરો બ્રહ્મસ્વરૂપને પામ્યા છે. આ યુગમાં મારે હંમેશા સમભાવ છે, મને મુક્તિ નથી. તેમજ બંધન નથી. હું તો મંગલકારી, પણ આવા શ્રેષ્ઠ કોટિના સંત મહાત્માઓ છે જ . આત્મજ્ઞાની દાદા કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. (૬) ભગવાન EGO' – “અહંકારની વ્યાખ્યા ખૂબ સ્પષ્ટ રીતે આપે છે. પ્રથમ શ્લોકમાં જ પ્રથમ પંક્તિમાં-મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત તેઓ કહે છે, “અહંકાર એટલે પોતાના “સ્વરૂપ'ની બહાર કલ્પિત રૂપે સ્વરૂપની વાત કરી છે. તેમાં આ લેખનો ખૂબ મહત્ત્વનો સૂચક શબ્દ છે રહેવું તે.” આપણે સૌ ‘હું કઈક છું” એવા ભાવમાં જ જીવી રહ્યા છીએ, “અહંકાર'—જે વ્યક્તિની આધ્યાત્મ યાત્રામાં બાધકરૂપ છે જ, તેથી “સ્વ”ને જે સ્વ-સ્વરૂપને ઓળખવામાં બાધક છે...જેનાથી મુક્ત થવાનું છે. પામવાની ઈચ્છા ધરાવતા શ્રદ્ધાવાને પ્રથમ “અહંશૂન્ય' બનવું રહ્યું. જ્યાં સમગ્ર બ્રહ્માંડના રચયિતા સર્જનહારે માનવ માત્રમાં “અહંકાર'નું સુધી “અહંકાર' દૂર ન થાય ત્યાં સુધી સ્વરૂપનું ભાન થાય જ નહિ. બીજ રોપ્યું છે, જે સમગ્ર સમાજને ગતિશીલ રાખે છે અને સંસારને બધા વિકારોમાં આ વિકાર જ પ્રથમ દૂર થવો જોઈએ. નરસિંહની પેલી ચલાવી રહ્યો છે. પ્રભુને તો સંસાર ચલાવવો જ છે તેથી આ બધી કાવ્યપંક્તિ યાદ રાખવા જેવી છે : “હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, માયા' રચી છે એમ માનવું રહ્યું...છતાં થોડા યોગભ્રષ્ટ આત્માઓ, શકટનો ભાર જયમ શ્વાન તાણે’—ગાડા નીચેનું કુતરું જાણે એમ જ પૂર્વજન્મના એમના અધૂરા પ્રયત્નો, પ્રભુ કૃપાથી આગળ વધારે છે માને છે કે જાણે તે જ ગાડાનો બધો ભાર તાણી રહ્યું છે, પણ અને એમની આધ્યાત્મયાત્રામાં આગળ વધે છે..જે એમને પરમાનંદની વાસ્તવિકતા જુદી છે. ભાર તાણનાર બળદો છે. આજ “અહંકાર' છે જે અનુભૂતિ કરાવે છે, પણ આવા ભાગ્યશાળી સાધકો આ જાગૃત આપણો આધ્યાત્મ વિકાસ અટકાવે છે. ખરેખર તો સાધકે જનકની આત્માઓ ફક્ત ખૂબ ઓછા જ હોય છે. કારણ કે આ ક્ષેત્રમાં આગળ જેમ સાક્ષીરૂપ બનીને જીવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે કંઈ છે, તે વધવા તો પાત્રતા જોઈએ. પાત્રતા વિના આ શ્રેય માર્ગની યાત્રા પરિપૂર્ણ બધું આત્મરૂપ છે જ. આત્મસ્વરૂપ દાદાશ્રી સાચું કહે છે...આત્માનો થતી નથી. આવી આધ્યાત્મિક ઉન્નતિને માર્ગે યાત્રા કરનાર મહાવીર, મોક્ષ કરવાનો નથી, આત્મા તો મોક્ષસ્વરૂપ જ છે. અહંકારનો મોક્ષ કરવાનો બુદ્ધથી તે છેક આજના અત્યારના સંતો-મહર્ષિ અરવિંદ, મા આનંદમયી, છે. અહંકારનો ક્ષય એ જ મોક્ષ છે. કૃષ્ણમૂર્તિ પણ કહે છે કે વાસનાઓનો સ્વામી રામતીર્થ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ, સ્વામી સંપૂર્ણ ક્ષય એ જ મોક્ષ છે. સાધકની આ સિદ્ધિ જેવી તેવી નથી. * ** શિવાનંદ સરસ્વતી, આચાર્ય રજનીશ (ઓશો) અને દાદા ભગવાન ૫૧, ‘શિલાલેખ' ડુપ્લેક્ષ, “અરુણોદય’ સર્કલ પાસે, “મમતા' હૉટલ સામે, (વગેરે વગેરે કેટલાં નામ ગણાવવા?)...અરે, નરસિંહ, મીરાં અને અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy