SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૨ એ.આઈ.ડી.એમ. કે. પક્ષ ચૂંટણી સમયે બેનરોમાં શ્રી એમ. જી. ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી, રામચંદ્રનની તસ્વીરને શામેલ કરે છે.) આજે જાણીતા ફિલ્મસ્ટાર કીધાં સુજનતાનાં કર્મ, રજનીકાંતના પક્ષને પણ વ્યાપક સમર્થન મળ્યું છે. બહુ ઓછા દેશોમાં આર્ય સુજનતા દૈન્ય ગણી તો આવું થતું જોવામાં આવ્યું છે. આજે અમીરખાન કે રજનીકાંત જેવા યુદ્ધ એ જ યુગધર્મ, ફિલ્મ સ્ટારો કે બાબા રામદેવ કે અન્ના હજારે અને તેમના ટેકેદારો કહો, કુન્તાની છે આ આણ, વગેરે સૌએ હાલની રાજકીય શાસન પદ્ધતિના વિકલ્પની ચર્ચામાં ધ્યાન પાર્થને કહો હડાવે બાણ, પરોવી લોકોને માર્ગદર્શન આપી આવા પક્ષના સૂક્ષધાર તરીકેનો ભાગ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ભજવી આવી ચળવળને આગળ ધપાવવાની જરૂર છે. સત્ય, શીલ ને ધર્મયજ્ઞમાં રાજકીય પક્ષની સ્થાપનાથી આ ચળવળ ધીરે ધીરે પણ લોકોનું હજો વિશ્વ વિધ્વંશ ધ્યાન ખેંચશે અને યોગ્ય સમર્થન મળતાં લોકો હાલની શાસન પદ્ધતિમાં ઊગે જો નભ નવયુગનો ભાણ પરિવર્તન માટે માર્ગદર્શન મેળવશે. પાર્થને કહો ચડાવે બાણ, જે વાંચકને આ વિષે વધારે માહિતી જોઈતી હોય તેઓ નીચેના હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. સરનામે સંપર્ક સાધી શકે છે. વિધિનાં એ જ મહાનિર્માણ. SHRI JASHWANT B. MEHTA કવિ ન્હાનાલાલના ‘કુરુક્ષેત્ર” મહાકાવ્યનું આ કાવ્ય એક સમયે B/145/146, MITTAL TOWER, રાષ્ટ્રીય ચળવળનો આત્મા બની ગયું હતું. વર્તમાનમાં પણ પ્રત્યેક યુદ્ધ NARIMAN POINT, MUMBAI-400 021. Website : www.presidentialdemocracy.org વખતે ગુજરાત કવિના આ કાવ્ય અને આ પંક્તિ “પાર્થને કહો ચડાવે Email : info@presidentialdemocracy.org બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'નું સ્મરણ કરે છે. Tel. No. : 6615 0505 Fax No. 2283 5149." આ સંસદીય લોકશાહીને આપણા રાજકારણીઓ અને વહીવટકારોએ એટલી હદે મલિન કરી દીધી છે કે હવે એનું વિસર્જન આ પ્રશ્ન આપણા ધર્મગુરુઓ અને આખ્યાન-કથાકારોએ પણ કરી પ્રમખીય લોકશાહીનું સર્જન કરવું એ જ ભાવિ પ્રજા માટે શ્રેષ્ઠ ઉપાડી લેવા જેવો છે. રાજકારણ ગંદું છે, એમ કહી એનાથી દૂર વિકલ્પ છે. ભલે એમાં થોડાં ગેરલાભો કે ભયસ્થાનો હોય, પરંતુ ભાગવાની જરૂર નથી. બધા ધર્મો કરતાં રાષ્ટ્રધર્મ મહાન છે. ધર્મ મહાન માનવબુદ્ધિ અને નિવારવા સમર્થ છે જ, એટલે હવે તો આ નવસર્જન ક્રાંતિ લાવી શકે છે કારણ કે ભારતની શ્રદ્ધાળુ પ્રજા ધર્મ આશ્રિત છે. એજ વિકલ્પ છે. તમસો મા જ્યોર્તિામય: ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે ભારતની પ્રજાએ આ રાજકારણીઓ અને વહીવટકારોને વિનવ્યા, અમને લઈ જા... સમજાવ્યા, છતાં ન સમજે તો મહાભારતમાં માતા કુંતિએ પોતાના એક જ દે ચિનગારી પુત્રોને જે આદેશ આપ્યો હતો, એ આદેશ આજે ભારતમાતાનો પ્રત્યેક આપ્યો હતો, એ આદેશ આજે ભારતમાતાનો પ્રત્યેક મહાનલ ! એક જ દે ચિનગારી. દેશપુત્રોને છેઃ E ધનવંત શાહ drdtshah@hotmail.com (૩) • લોકોને ભૂલ કરતા અટકાવવા એ સરકારનું કામ નથી, પણ સરકારને ભૂલ કરતી અટકાવવી એ લોકશાહીમાં લોકોનું કામ છે. ન્યાય પ્રત્યેનો માણસનો ભાવ લોકશાહીને શક્ય બનાવે છે, પણ અન્યાય પ્રત્યેનો માણસનો ઝુકાવ લોકશાહીને જરૂરી બનાવે છે. • લોકશાહી એટલે પોતાની જાતે શિસ્તમાં રહેવાની કળા, જેથી બીજાઓને શિસ્તમાં રહેવાની જરૂર પડે. લોકશાહી એ વિશ્વાસ પર આધારિત છે કે સાધારણ માણસોમાં પણ અસાધારણ ક્ષમતા છે. •સાચી લોકશાહી તો ઈશ્વરની જ. પોતાની પ્રજા (મનુષ્ય)ને એણે પોતાનો ઈન્કાર કરવાની છૂટ આપી છે. •લોકોનું અહિત પણ લોકોની ભાગીદારીથી જ થાય તે લોકશાહી. •હું ગુલામ નહીં થાઉં, તેમ ગુલામોનો માલિક પણ નહીં થાઉં – લોકશાહીની આ સીધીસાદી સમજ. •લોકશાહી સામે ટૅકોનું જ જોખમ નથી, એથી ય મોટું જોખમ છે ભાષણખોરીનું જે અંતે ટૅકો ભણી દોરી જાય છે. •લોકશાહીનું મૃત્યુ ઓચિંતી ખૂનામરકીથી થવાનો સંભવ નથી, પણ એ બેકાળજી, નફરત અને ભૂખમરાથી ધીરે ધીરે ખતમ થાય છે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy