SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-વચન આત્માની અસ્થિરતા | जहतं काहिसि भाव जा जा दच्छिसि नारिओ । वायाइद्धो व हडो अट्ठियप्पा भविस्ससि ।। (સતિજ ૨ -૧} જો તું સ્ત્રીઓને જોઈને તેમના પ્રત્યે કામવાસનાનો ભાવ કર્યાં કરીશ તો તારો આત્મા પવનથી હાલ્યા કરતી હડ નામની વનસ્પતિની જેમ અસ્થિર બની જશે. If you think of enjoying sexual pleasure with every woman you see, you will become unsteady like the Hada plant, shaken by the breeze. (ડૉ. રમાલાલ ચી. શાહ ગ્રંથિત ‘જ્જિન વન'માંથી) 'પ્રબુદ્ધ જીવન'ની પંચોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રભુઃ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી. એટલે ૮ ૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૨માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૦મા વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશાપો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી ગિલાલ મોહમદ શા જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ પ્રબુદ્ધ જીવન નામાપ પરમહંસજી પ્રવચન બહુ ઓછું કરતા. પરંતુ હંમેશા નામજાપ ઉપર વધારે ભાર આપતા. બધાને કહે, 'નામજાય' કરી. કલકત્તામાં એમનો એક શિષ્ય; બહુ મોટો વેદાંતી માણસ, તે હંમેશાં પરમહંસજીને પૂછે, 'બાપજી! નર્મ આ એકનું એક નામ શુ લેવડાવ્યા કરો છો? આપણે વેદાંતીઓને વળી નામનું શું મહત્ત્વ? તમે આ ધૂન ગવડાવો છો તેની આસપાસના માનવ સમાજ ઉપર શી અસર થાય છે ? આચમન (૫) (૬) પરમહંસજી આનો જવાબ ટાળ્યા કરતા. પરંતુ એક વખત પેલા ભાઈએ બહુ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘એવો કોઈ સમય આવશે ત્યારે હું તમને નામજાપનું મહત્ત્વ સમજાવીશ. એક દિવસ પરમહંસજીના આશ્રમે સત્સંગ ચાલતો હતો. ઘણા શ્રોતાઓ આવ્યા હતા. AR1= (૭) (૮) (૯) ક્રમ કૃતિ (૧) ઓબામા : પ્રમુખીય લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ ઈસુનું ગિરિ પ્રવચન (૨) (૩) અભાવ દૂર થયા વિના આત્મિયાત્રા અપૂર્ણ જ છે (૪) સુખ તમારી પ્રતિક્ષા કરે છે... સૌજન્ય : શ્રીમતી નિરૂબહેન શાહ બાપજી પોતાનો વાર્તાલાપ ચલાવતા હતા. તેવામાં પેલા ભી ત્યાં આવ્યા. પોતે મોડેથી આવ્યા હોવા છતાં પાછળ ન બેસી જતાં બધાને વિક્ષેપ પાડતા પાડતા આગળ આવવા પ્રયત્ન કરતા હતા. તેવામાં પરમહંસજીની નજર તેમના ઉપર પડી, ને ખબર નહીં પરમહંસજીને શું થઈ ગયું કે, બહુ મોટા અવાજે પેલા ભાઈએ કહ્યું, ‘સાલે ! વહીં બૈઠ જા.' પેલા ભાઈને તો ખૂબ જ લાગી આવ્યું, તેમને થયું, બધાની વચ્ચે બાપજીએ મને ગાળ દીધી. તે ભાઈ તો જ્યાં હતાં ત્યાં જ સમસમીને બેસી ગયા. સત્સંગ પૂરો થયો. બધા પરમહંસજીને વંદન કરીને પોતપોતાના ઘરે ગયા. પેલા ભાઈ તો શરમના માર્યા પંદર દિવસ સુધી તો આશ્રમમાં પણ આવી શક્યા નહિ. સોળમાં દિવસે તેમનાથી રહેવાયું નહિ, એટલે આશ્રમે આવી પરમાંસને (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૧) ભૂત અને ભગવાન જૈન ધર્મના ક્રિયાકાંડ તથા મંદિરોના નિર્માણમાં અનુચિત માર્ગે પ્રાપ્ત થયેલ દ્રવ્યનો ઉપયોગ ધર્મ એક સંવત્સરી એક ભાવ-પ્રતિભાવ જૈન જ્ઞાન-દર્શન વિષયક ત્રિદિવસીય સેમિનાર થાણામાં યોજાયો (૧૦) શ્રી કું.જે.પુ.સં. દ્વારા ૭૮મી પર્યુષા વ્યાખ્યાનમાળા (૧૧) જયભિખ્ખુ જીવનધારા : ૪૫ (૧૨) સર્જન-સ્વાગત ડિસેમ્બર, ૨૦૧૨ (૧૩) Thus HE Was, Thus HE Spoke— Henry David Thoreau (૧૪) Happiness and peace cannot be * achieved by cheating and possessiveness (14) Third Tirthankar Bhagwan Sambhavnath (૧૬) પંચ પંથ પાળેય ઃ હાજરાબહેન : મારા સાસુમા કર્તા ડૉ. ધનવંત શાહ ડૉ. થોમસ પરમાર શશિકાંત જ. વૈદ્ય પ. પૂ. આ. શ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી ડૉ. રણજિત પટેલ (અનામી) ઉત્તમચંદ શાહ પ્રવીણ ખોના ડી એમ કોઠારી જે. કે. શાહ ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. કલા શાહ Reshma Jain Muni Shri Vatsalyadeepji Translation : Pushpa Parikh Kulin Vora પ્રો. મહેબૂબ દેસાઈ પૃષ્ટ 3 ૯ ૨ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૯ *_s__ * ” ૨૭ 35 ૩૬
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy