SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૨૯ ગીતો બનેલા. એનું નામ “ઋષભકથા' રાખવામાં આવેલું. પૂનાના એક ધર્મલાભસહ યુવાને એ ગીતો આજની પેઢીને ગમે તેવા સંગીત અને સૂરથી ગુર્વાતયા સજાવીને-(જયદીપ સ્વાદિયા પાસે ગવડાવીને) C.D. બનાવેલી. ઉદયરત્ન વિ. પછી ‘પ્રબુદ્ધ જીવનમાં ઋષભકથાનું આયોજન વાંચું. રોમાંચ ફરી એકવાર આ. રત્નચંદ્રસૂરિ મ., અજય આર. શાહ, વિનસ મેડિકલ સ્ટોર, વધી ગયો. તરત જ અમદાવાદમાં એક ભાઈને સૂચના આપેલ કે ‘પ્રબુદ્ધ જીવન' ઉસ્માનપુરા ચાર રસ્તા,આશ્રમ રોડ, અમદાવાદ-૧૪.ટે.નં.: 9427951935. ઉપર ઋષભકથા મોકલાવે. જેથી કાર્યક્રમ દરમિયાન કદાચ ઉપયોગ થઈ શકે. પણ તમે જાણો છો તેમ આપણે ત્યાં કાર્યનિષ્ઠાનો બહુધા અભાવ વર્તે છે. અમે વિહારમાં હતા રાજસ્થાન તરફ. પેલા ભાઈએ તમને મોકલાવી નહીં. ફરી ‘પ્રબુદ્ધ જીવન'ના આ વિશેષાંકમાં ઘણી મહેનત કરી છે તે વાંચતા ઋષભકથાની સફળતા વાંચી ત્યારે એ ખુશીવહેંચવાનું મન થઈ આવ્યું. ઋષભકથા ખ્યાલ આવે છે. યોગ્ય આગમ ગ્રંથો વિશે સારી માહિતીનો આમાં સંગ્રહ કર્યો છે. મોકલું છું. સાંભળજો. અને જરૂર પડે ત્યાં તે ગીત વાપરશો તો પણ અમારો વાંધો આગમ ગ્રંથો માટેનો આ પ્રયાસ સ્તુત્ય છે. નથી. સાહિત્ય સેવાની સાથે સાથે થતી શાસન સેવાની અનુમોદના સાથે સા. ચંદનબાલાશ્રીના ધર્મલાભ (અમદાવાદ) ‘શાશ્વત ગાંધીકથા’નો શુભારંભ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પૂ. ( શાશ્વત ગાંધીકથા - શાંત ક્રાંતિની શરૂઆત પરીખ, ગાંધીજીના પૌત્રી ઉષાબહેન નારાયણ દેસાઈની “ગાંધીકથા’ તંત્રીશ્રી, ગોકાણી આદિની હાજરી પ્રોત્સાહક પ્રવૃત્તિની પરંપરાનો વિસ્તાર થાય તેવા થાવ તવા | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આ કથા યોજી રહેલ છે એ બદલ ધન્યવાદ રહી. ‘ગાંધી-માય ફાધર'ના ફિલ્મ શુભાશયથી યુવાન અભ્યાસુ અને | આ કથાની વિશેષતા એ છે કે આ કથા સાથે રચનાત્મક કાર્યક્રમ’નો નિમોણ સાથે સંકળાયેલા નિર્માતા ગાથા જીવન-દર્શનમાં સક્રિયતાપૂર્વક | સુભગ સંયોગ થઈ રહ્યો છે. ગાંધીજીના બધા પ્રયોગો-મુવમેન્ટ-બધામાં ફિરોઝખાન પણ કથા બાદ કાર્યરત ડો. યોગેન્દ્ર પારેખની પ્રથમ રચનાત્મક કાર્યો હંમેશા જોડાયેલા રહેલા અને ગાંધીજી એ કાર્યો પર સ્નેહમિલનમાં જોડાયા અને મનનીય ‘શાશ્વત ગાંધીકથાનું આયોજન થયું. વિધારે ભાર દેતા અને એમ ગોઠવણ પણ કરતા. આ ગાંધીકથા છે પણ સંવાદ કયા. મહાત્માજીના જન્મદિને કથાનો તેિની એક વિશેષતા આમાં સાંકળી લીધી છે એ ગાંધીકથામાં વિશેષ મહત્ત્વની કથા સમાપન દિવસે સહુ ઉપસ્થિત માણા-કચ્છથા | બાબત છે. ડૉ. યોગેન્દ્રભાઈ લખે છે, “વાત અંદરથી આવવી જોઈએ.’| શ્રોતાજનોને ગાંધીજીવન મુજબનો કૉલેજના ચાર યુવાનો કથા સાંભળવા અને આ એનું જ પ્રમાણ છે. એકાદ સંકલ્પ લેવાની નમ્ર અપીલ થઈ. ખાસ મુબઇ આવલા. તેમના હસ્ત દાણ | આપણે આશા રાખીએ કે ખરેખર જે આજે દુનિયાની માંગ છે એ શ્રોતાજનો એ પ્રોત્સાહક પ્રતિસાદ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ થયો. ‘શાંત ક્રાંતિની શરૂઆત થાય.' ડૉ. પરીખને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ્યો. શ્રી કુમુદબહેન પટવાએ યજમાન સંસ્થાના મંત્રી ડૉ. ધનવંત રમેશ દોશી (અમદાવાદ) પ્રાસંગિક શુભેચ્છા સમાપન વક્તવ્યમાં શાહે ભૂમિકારૂપ વક્તવ્યમાં ‘ગાંધીકથા' છે પોતાનો રાજીપો અને કથાશ્રવણથી આયોજન પાછળ સંસ્થાના ગાંધીપ્રેમ અને સેવાકીય પ્રવૃત્તિની વિગતો આપી. સભરતાની લાગણી વ્યક્ત કરી. શાશ્વત ગાંધીકથા પ્રવૃત્તિ સતત વિકાસ પામતી રહે અને કથાકથન માટે યજમાન સંસ્થાના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત ડી. શાહ, ઉપપ્રમુખ શ્રી બીજા યુવાનો પણ તૈયાર થાય એવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. ત્રણ નીતિનભાઈ સોનાવાલા આદિ હોદ્દેદારોએ કથા સૌજન્યદાતા કવયિત્રી દિવસ ચાલેલી કથામાં, ત્રણેય દિવસ દરમ્યાન અનુક્રમે ગાંધીજીવન-ઘડતર- સુશીલાબહેન ચીમનલાલ ઝવેરી પરિવારના શ્રી પુખ્તસેન ઝવેરી આદિ દર્શન, ક્રાંતિકાર સંત સત્યાગ્રહી ગાંધીજી અને ગાંધીજી વિશેની ગેરસમજો પરિવારજનોનો હાર્દિક આભાર માન્યો. તથા વર્તમાન સમયમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા જેવા મહત્ત્વના વિષયો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અગ્રણીઓએ યુવા ગાંધીકથાકાર ડૉ. યોગેન્દ્ર આવરી લીધા હતા. કથામાં રજૂ થતા પ્રસંગને અનુરૂપ જાણીતા કાવ્યોની પારેખનું ઔચિત્યપૂર્વક સન્માન કર્યું અને ‘શાશ્વત ગાંધીકથા’ સમગ્ર ગુજરાત સંગીતમય રજૂઆત ભૂજના જાણીતા સંગીતકાર-ગાયક રાજેશ પઢારિયાએ તથા દેશના અન્ય પ્રાંતોમાં યોજાતી રહે એવી શુભ ભાવના વ્યક્ત કરી. કરી હતી. કથાના પ્રથમ દિવસે અક્ષરભારતી-ભૂજ દ્વારા પ્રકાશિત ગાંધી Tમંત્રી : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાહિત્યના ગુજરાતી-અંગ્રેજીમાં અનુદિત ચાર પુસ્તકોનું વિમોચન થયું. (ત્રિ-દિવસીય ‘શાશ્વત ગાંધીકથા'ની સી.ડી. તૈયાર થઈ ગઈ છે. કથાશ્રવણ કથાની સમાંતરે પુસ્તક પ્રદર્શન-વેચાણને સારો આવકાર મળ્યો. ભૂજથી પ્રગટ ઈચ્છુકો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયનો સંપર્ક (ફોન : 022થતાં ‘શાશ્વત ગાંધી’ સામયિકના વાર્ષિક લવાજમ પણ ભરીને નવા સભ્યો ઉમેરાયા. 23820296 )કરી શકે છે. પ્ર.જી.ના વાચકો માટે ‘શાશ્વત ગાંધીકથા'ના વરિષ્ઠ ગાંધીજનો, કુમુદબહેન પટવા, ડૉ. ઈન્દિરાબહેન, પુષ્પાબહેન ત્રણેય દિવસના વક્તવ્ય ક્રમશઃ પ્રગટ કરવામાં આવશે.)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy