SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન તેઓ વોકર લઈને ફરે છે. તેઓ કહે છે કે મને અહિં ખૂબ સારું લાગે છે, ઈચ્છાથી, હાથ લંબાવ્યો ત્યાં એક ભયંકર કોલાહલ સંભળાયો. બાદશાહે ગમે છે. સારવાર સારી થાય છે. ચારે તરફ નજર દોડાવી, તો ભયંકર લડાઈઓ ચાલી રહેલી જોઈ. કેટલાય વિદેશની ધરતીમાં એવું શું છે કે દીકરાઓના સંસ્કારમાં બદલાવ આવી અલમસ્ત યુવાનો, ભયંકર ઝનૂનથી પરસ્પર મારામારી, કાપાકાપી ચલાવી જાય છે? તેમનું દિલ લાગણી વગરનું થઈ જાય છે? સંબંધોના તાણાવાણાને રહ્યા હતા. લોહીના તો ખાબોચિયાં ભરાયેલાં હતા. આ અમારું! આ અમારી! તોડતા, તેમના હૃદયને કશું જ નહીં થતું હોય ? ભગવાનની બીક પણ નહીં અમે માલિક ! અમારો ભોગવટો ! એવા ચિત્કાર સર્વત્ર ઉઠતા હતા. બાદશાહ લાગતી હોય? આ જોઈ વ્યાકુળ બની ગયો. એનાથી ચીસ પડાઈ ગઈ: ‘ભાઈઓ લડશો દીકરાઓના શ્વાસમાં વિદેશના શ્વાસ જતાં સંસ્કારો ઉચ્છવાસ બનીને મા! ભાઈચારો શીખો. યૌવનને માણી જાણો.’ આ ચીસ સાંભળી કેટલાક નીકળી ગયા. પારકી જણી કદાચ આવું કરી શકે, પણ દીકરાઓ પણ લડતા થોભી ગયા. પછી બોલ્યા: ‘લડાઈ એ જ અમારું જીવન છે. અનંતકાળ માબાપને રસ્તે રઝળતા મૂકી દે! સુધી લડવા સિવાય, અમારી પાસે કંઈ રહ્યું નથી. ને એમ સમજશો નહિ કે, અમે ઘરમાં તિરાડ પડે તો ચણતરની ખામી, પણ માબાપ નડતર રૂપ બને ત્યારે પારકા છીએ. અમારામાંથી કોઈ બાપ છે, કોઈ ભાઈ, કોઈ બહેન, કોઈ ભણતરની ખામી. કેવી અજબ હોય છે આ જિંદગીની દાસ્તાન! જેને સમજ્યા દીકરો છે પણ અમે સગાઈ-સંબંધ ભૂલી ચૂક્યા છીએ. કદી ન મરતાં બાપ પોતાના, તે જ પારકા થઈ ગયા. એમનું ઝરણું આજ સાંકડું થઈ ગયું, જેની કલ્પના કે મા ને માટે, દીકરાને સ્નેહ નથી. સહુ અમર છે. સહુનું યૌવન અમર છે, નહોતી કરી ક્યારેય તે જ આખર જિંદગીનું સત્ય બની ગયું ! તેમને હવે મનમાં એટલે એકની વપરાશની ચીજ કદી નવરી પડવાની નથી. એ ચીજ બીજાને થાય છે કે દીકરા કરતા દીકરી હોત તો આવા દહાડા આવ્યા ન હોત! આપવાની ઉદારતા કોઈની નથી. એટલે જેને એ ચીજ જોઈએ, તેણે લડવું (સાબરકાંઠામાં હિંમતનગર-શામળાજી હાઈવે પર, રાજેન્દ્રનગર ચોકડી જ રહ્યું. જીવન છે. જુવાની છે, વાસના છે, સુધા છે, માણસો અપાર છે, નજીક ૨૪ વર્ષથી ચાલતા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં ૨ક્તપિત્તગ્રસ્તો, વસ્તઓ ઓછી છે. માણસો માણસ ખાય તો પહોંચાય, પણ માણસથી ઝુંપડાવાસી રક્તપિત્તગ્રસ્તોના અને ગરીબ બાળકો તથા મંદબુદ્ધિવાળાઓની માણસ કેવી રીતે ખવાય? એ અમર છે !' બાદશાહ કહે તમે સંપીને ન રહી અને વસકાઈ ગયેલી ગાયોની સુશ્રુષા નિવાસી કેન્દ્રમાં થાય છે. અપવાદરૂપ શકો ? માનવતા અને સત્કર્મ વિષે કંઈ ન સમજી શકો ? સંજોગોમાં શ્રી રામજીભાઈ જેવાને પણ રખાય છે.) * * * બાદશાહ શાણો થઈને કેમ ભૂલે છે? જ્યાં મૃત્યુની રમણીયતા હોય ત્યાં ઈન્દીરા સોની, C/o. સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્ર નગર ક્રોસીંગ, સત્કર્મના વૃક્ષો ખીલે. જ્યાં વૃદ્ધાવસ્થાની શાંતિ હોય ત્યાં માનવતા વિષે હિંમતનગર-૩૮૩૨૭૬. મો. ૯૪૨૬૦૫૪૩૩૭. કંઈક વિચાર થાય! પાપપુણ્યનો વિચાર તો મોત હોય તો જ થાય ને! ઓચમત... (પૃષ્ટબીજાથી ચાલુ) હારજીતનો વિચાર, પણ તો જ આવે ને ? ધગધગતા અંગારા જેવી જુવાનીએ, અમને ખેંચેલા તીરની પણછ જેવા ઉગ્ર બનાવ્યા છે. જીવનના બાગને સલાહ આપું છું. ભૂલથી પણ તળાવનું પાણી પીશ મા.' બાદશાહે કારણ હર્યાભર્યા રાખનાર મૃત્યુનો વિચાર ને વૃદ્ધત્વનું ડહાપણ જ્યાં છે ત્યાં એક પુછતાં મગરે કહ્યું, ‘જરા તારી ચારે તરફ નિહાળ.' બાદશાહે પાણી પરથી આવે છે અને બીજો એના માટે સ્થાન ખાલી કરે છે ! એક પાકેલું ફૂલ ધ્યાન ઉઠાવીને ચારે તરફ જોયું તો કિનારા પર મોટા મોટા મગરમચ્છ કરમાય છે તો એમાં બીજા નવા ફૂલનો પમરાટ છૂટે છે ! કેવી સુખદ પરંપરા ! સુસ્ત, નિરાશ ને નિષ્ક્રિય પડ્યા પડ્યા લોચતા હતા. મરવાની આળસે બાદશાહ અમરફળ સામે, ફરીથી જોયા વિના પાછો ફર્યો. એને જલદી બધા જીવતા હતા. બાદશાહ કહ 'અરે આ બધા અમર તળાવડાનું પાણી આ જગતમાં આવી જવું હતું. આ જગત જેવું વ્યવસ્થિત તંત્ર ને સુંદર જીવન પીને આમ સુસ્ત કેમ પયા છે ?' મગર કહે: ‘ ન પડ્યા રહે તો શું કરે ? જે ક્યાંય ન હતું. એ દરવેશને ચરણે પડ્યો. દરવેશે સિકંદરના મસ્તકને અડાડેલો. ભૂલ કરતાં અમે તને વાર્યો, એ ભૂલ અમે કરી બેઠા છીએ. આ પાણી અમે હાથ લઈ લીધો. નિદ્રામાંથી જાગતો હોય તેમ બાદશાહ સિકંદર જાગ્યો ને પીધું છે ને મોત અમારાથી આવું જઈને બેઠું છે. માણસને જળો વળગે એમ બોલ્યો: ‘દરવેશજી ! અહા! જે જગતમાં આપણે જીવીએ છીએ, તે કેટલું અમને જીવન વળગ્યું છે. શરીર ક્ષીણ થયું હોય, અંગ ચાલતા ન હોય ત્યાં મધુર છે ! નિરર્થક એની નિંદા કરીએ છીએ. કેટલું વ્યવસ્થિત આ જગતનું જીવન જીવવું છે ગમે ? અહા! કેવું મીઠું મોત ! જાણે પ્રભાતનો દરવાજો ! તંત્ર છે. કેટલી મીઠાશ અહીં છે અને મૃત્યુ! અહા! કેવી મીઠી ચીજ આપણને આવા દુઃખી જીવન કરતાં તો મોત હજા૨ દરજે સારું !' બાદશાહ અમર બક્ષીસ મળી છે. એનાથી નકામાં ડરીએ છીએ. જુવાની જતી રહેશે અને તળાવડીને તીરેથી પાછો વળ્યો. બાદશાહ ચતુર પુરુષ હતો. એને વિચાર આપણે તરફડાટ કર્યા કરીએ છીએ પણ જીવનની દરેક અવસ્થા કેટલી આવ્યોઃ જો યોગી અમર જુવાની આપે, તો જ અમર જીવન કામનું. જુવાની સુંદર છે. દરવેશે ફરીથી બાદશાહને આશીર્વાદ આપતાં કહ્યું: ‘માણસ કર્તવ્યથી વગર, જીવન જીવ્યાનો આનંદ શો? એણે દરવેશને ચરણે પડી કહ્યું, અમર થાય, ઉત્સાહથી જુવાન રહે, પ્રાર્થનાથી પ્રફુલ્લ રહે ને પરોપકારથી મહાયોગી! આબેહયાતનું પાણી ત્યારે જ પીવાય જ્યારે મારી જુવાની ચિરંજીવ બને એનાથી વધુ સુંદર કાંઈ નથી ! આ જગત જેમાં આપણે રહીએ અમર રહે તેવો કીમિયો બતાવો.' છીએ, આ સુખદુઃખ જેને આપણે રોજ સહીએ છીએ, એની કોઈ નિંદા ન યોગીએ હસીને કહ્યું: ‘ભલે, આબેહયાતને પેલે પાર વન આવેલું છે. કરશો. એ તો માણસનું ઘડતર, ચણતર અને નકશીભર્યું જડતર છે. એનાથી એ યૌવનવન છે. ત્યાંના વૃક્ષનું ફળ ખાજે. અમર થઈશ ને જુવાન રહીશ.' માણસ કેટલો સોહે છે. યૌવનવન તો યૌવનવન હતું. એને કિનારે સુંદર અમરવૃક્ષના ઝુંડ હતા. જ્યાં મૃત્યુની રમણીયતા હોય, વૃક્ષ પર અમરફળ લૂંબે ને લંબે લટકતાં હતાં. બાદશાહે ફળ તોડવાની ત્યાં સત્કર્મોના વૃક્ષો ઉગે! * * *
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy