SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૨૧ આ...વ...સ...ર. જૈન વિશ્વકોશ અંગે અમદાવાદમાં વિદ્વત્ત મિલન સંપન્ન થયું યુગ દિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પ્રેરિત શ્રી ઉવસગ્ગહર સાધના સંસ્કૃતિમાં જૈનોલોજીનું ઘણું મોટું પ્રદાન છે અને જે આના દ્વારા વિશેષ ટ્રસ્ટ મુંબઈના ઉપક્રમે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં જૈન વિશ્વકોશની ઉજાગર બનશે. જૈનદર્શન વિશેના લેખક ડૉ. પ્રવીણભાઈ શાહે કહ્યું કે રચનાના દ્વિતીય ચરણમાં વિદ્વાનો, ઇતિહાસવિદો, વિજ્ઞાનીઓ, આજે જૈનસાહિત્ય એ સર્વસુલભ બન્યું નથી. આ ગ્રંથ સહુ કોઈને સ્થાપત્યવિદો વિગેરેની એક વિદ્વત્ત સભાનું પદ્મભૂષણ ડૉ. મધુસુદન ઢાંકીના સુલભ બને તેવા પ્રયાસો કરવા જોઈએ. પ્રાકૃત ભાષાના અધ્યાપક અધ્યક્ષપદે આયોજન થયું હતું. - ડૉ. દીનાનાથ શર્માએ કહ્યું કે આને કારણે જેન કાવ્યસાહિત્યના જૈન વિશ્વકોશના સંપાદકો પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને કવિરત્નોનો પરિચય મળશે, તો વિખ્યાત વિજ્ઞાની શ્રી રાજમલ જૈને ગુણવંત બરવાળિયાએ અત્યંત સૌજન્ય સન્નિષ્ઠભાવે વિશ્વકોશ શા માટે કહ્યું કે જૈન ધર્મનો કોન્સેપ્ટ ફન્ડામેન્ટલ સાયન્સ પર છે અને તે અંગેની તૈયાર કરવો જોઈએ ત્યાંથી શરૂ કરીને કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે વિગતો આમાંથી વાંચવા મળશે, જેથી ધર્મના વૈજ્ઞાનિક અભિગમોનો તેની વિગતો જણાવી હતી. પરિચય મળશે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી અનિલાબેન ગુણવંત બરવાળિયાએ યુગદિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પ્રેરિત દલાલે કહ્યું કે આજના તુલનાત્મક અભ્યાસના સમયમાં જૈન ધર્મની ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટની પ્રવૃત્તિઓ જેવી કે લુક એન્ડ લર્ન, અહમ્ વાત આપણા વિદ્વાનો દ્વારા લખાઈને આવે અને અન્ય ધર્મસંપ્રદાયના યુવા ગ્રુપ, અહમ્ સત્સંગ, ગુરુસ્પંદન, ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપ વિ.નો અભ્યાસીઓ વાંચે, તો એને એ યોગ્ય સંદર્ભમાં સમજાશે અને એનું પરિચય આપીને પૂ. ગુરુદેવ પ્રેરિત જૈન ગ્લોબલ આગમ મીશન દ્વારા યોગ્ય મૂલ્યાંકન પણ કરી શકશે. કોઈ ધર્મ સારો કે નરસો છે એવો જૈન આગમોના અંગ્રેજી ભાષામાં અનુવાદના કાર્યની વિગતો આપી પ્રશ્ન નથી, પરંતુ એ સાચા પરિપ્રેક્ષ્યમાં રજૂ થાય તે મહત્ત્વનું છે. જ્યારે અને કહ્યું કે આ કાર્યની શ્રૃંખલામાં જૈન વિશ્વકોશ રચવાનો પ્રારંભ પ્રાકૃત ભાષાના વિદ્વાન શ્રી રમણિકભાઈ શાહે કહ્યું કે જૈન વિશ્વકોશ થયો છે તેની એક સભા મુંબઈમાં મળી હતી. અને તે પછી આજે સાંપ્રદાયિકતાને બદલે વ્યાપક દૃષ્ટિકોણથી રજૂ થવો જોઈએ, તો ગુજરાત અમદાવાદમાં મળી રહી છે તેમાં પધારેલા વિદ્વાનોનું ઉમળકાભેર વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા કેન્દ્રના ડૉ. પૂર્ણિમાબહેન મહેતાએ સ્વાગત કર્યું હતું. કહ્યું કે આ કામ ભવિષ્યની પેઢીને માટે મૂલ્યવાન બની રહેશે, તો આ પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈએ ૨૫ ગ્રંથોમાં પ્રકાશિત થયેલા કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના મુખ્ય ગ્રંથપાલ શ્રી કનુભાઈ શાહે કહ્યું ગુજરાતી વિશ્વકોશની વિકાસયાત્રાનો ખ્યાલ આપી જણાવ્યું હતું કે જૈન કે આવા જ્ઞાનની આપણને સહુને જરૂરિયાત છે. અમેરિકાથી આવેલ વિશ્વકોશ એ કોઈ વ્યક્તિગત સર્જન નહીં, પણ સહિયારો જ્ઞાનપુરુષાર્થ શ્રી ગિરીશભાઈ શાહે જણાવેલ કે જૈન વિશ્વકોશને લેટેસ્ટ ટેકનોલોજી છે. એમણે જૈન વિશ્વકોશની એક રૂપરેખા પ્રસ્તુત કરતાં કહ્યું હતું કે આ સહિત ઈન્ટરનેટ પર મૂકવામાં આવશે જેથી વિશાળ વર્ગ તેનો લાભ સમગ્ર યોજનાને પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે-એ લઈ શકશે. આપણા માટે મહત્ત્વની ઘટના છે. પ્રમુખપદેથી શ્રી મધુસૂદન ઢાંકીએ કહ્યું કે આપણે ત્યાં ઇતિહાસ આજે ગ્લોબલાઈઝેશનના સમયમાં જ્ઞાનની જાણકારી આવશ્યક દૃષ્ટિની ઉણપ છે અને તેથી જ આ કાર્યની રૂપરેખા બહુ વિચારીને છે અને તેથી જ વિશ્વકોશમાં કઈ રીતે અધિકરણો લખાશે અને કયા તેયાર કરવી પડશે. એમાં જે અધિકરણો આવવાના હોય તે અગાઉથી વિષયો પર લખાવા જોઈએ તેની એમણે વાત કરી હતી. આ કાર્ય નક્કી કરેલા હોવા જોઈએ અને પ્રમાણભૂત હોવા જોઈએ. એમણે આ આજની પેઢીને માટે મહત્ત્વનું અને આવનારી પેઢીને માટે મૂલ્યવાન કાર્યને ખૂબ શુભેચ્છાઓ આપી. બની રહેશે. આ ઉપરાંત આ સભામાં શ્રી રૂપેન્દ્રકુમાર પગારિયા, નરેન્દ્ર ભંડારી, આ સમારંભમાં ઉપસ્થિત તજ્ઞોમાં ભારતીય સંસ્કૃતિના અભ્યાસી ડૉ. ભારતીબેન શેલત, સ્નેહલ શાહ, ડૉ. કીર્તિદા શાહ, ડૉ. નિરંજના ડૉ. થોમસ પરમારે કહ્યું, ગુજરાતની ભૂમિ પર જ્ઞાનની નવી ક્ષિતિજો વોરા, ડૉ. જગતરામ ભટ્ટાચાર્ય, શ્રીધર અંધારે, ડૉ. પ્રીતિબહેન શાહ, ખૂલી રહી છે અને જૈન વિશ્વકોશ એ માત્ર જૈન સમાજને જ નહીં, અર્ચનાબેન પરીખ, નલિનીબેન દેસાઈ, રોહિત શાહ, ફાલ્ગનીબેન જેનેતર પ્રજાને અને સમગ્ર વિશ્વને ઉપયોગી બનશે. જેન ધર્મનો શાહ, જાગૃતિબેન ઘીવાલા, ડૉ. કલ્પના શેઠ, પિન્કી શાહ વગેરે વિવિધ અનેકાંતવાદ વાંચવા માટે મારે પંદરેક પુસ્તકો એકઠાં કરવાં પડે અને ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. નલિનીબેન એ વાંચું, એને બદલે વિશ્વકોશમાં કોઈ વિદ્વાને લખેલો ત્રણેક પાનાંનો દેસાઈએ કર્યું હતું અને સહુ કોઈ આ ભગીરથ કાર્યને માટે નવા ઉત્સાહ લેખ મને જરૂરી માહિતી આપી શકશે. ભારતીય સંસ્કૃતિ કે વિશ્વની સાથે કાર્યમાં જોડાવા માટે આતુર બન્યા હતા. * * *
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy