SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ નવેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન કે ક્રોધ દેખાય છે પણ લોભ દેખાતો નથી. લોભ સહુથી હાનિકારક જેની પાસે સંતોષધન આવે તેને બીજી સંપત્તિ ધૂળ સમાન લાગે છે. છે. તે કષાય છે અને આત્મવિકાસમાં અવરોધ છે. સંતોષભાવ કેળવીને, હવે મીની મેલીસમ નામક વિચાર શરૂ થયો છે. તેમાં ઘરમાં જરૂર દાન કરીને અને ત્યાગ વડે લોભને વશમાં રાખી શકાય છે. મહાત્મા પૂરતી વસ્તુઓ વસાવવાનો અને તેની સંખ્યા ૧૦૦ કરતાં વધારે ગાંધીજીએ કહ્યું હતું કે જગતમાં બધાની જરૂરિયાત પૂરતું અનાજ છે. નહીં રાખવાનો આગ્રહ હોય છે. સંગ્રહ ઓછો કરીને લોભવૃત્તિને વશમાં બધા જરૂર અનુસાર વાપરે તો બધા સુખથી રહી શકે. લોભ સાથે રાખવાની હોય છે. આપણા ધનમાંથી થોડું દાન આપવું જોઈએ. સુપાત્રે સંગ્રહ વધે છે. વધુ સંચિત કરવાથી ઘણાં વંચિત રહી જાય છે. લોભને અને સન્માર્ગે દાન આપવું જોઈએ. ૫૦ કે ૬૦ વર્ષની ઉંમર પછી લીધે વર્તનમાં દોષ આવે છે. કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ઉપર તેની સંસ્થા અને સંતાનોને સંપત્તિ આપવી જોઈએ. લોભી એ મોટો દાનવીર ખરાબ અસર પડે છે. લોભ તે પાપનું મૂળ છે. લોભ જીવનમાં પાપનો છે. તેનું કારણ તે પૈસે પૈસો એકઠો કરે છે અને પછી તે મૂકીને ગુજરી પાયો નાંખે છે. લોભ એ પાપની માતા છે. જૈન દર્શન અનુસાર લોભ જાય છે. દાન કરતાં પણ ત્યાગ વધુ ઉત્તમ છે. ત્યાગમાં સર્વસ્વત્યાગ એટલે કે પરિગ્રહ અને ભેગું કરવાની વૃત્તિ. આપણા સમાજમાં મોટી પણ હોઈ શકે છે. ગૌતમ સ્વામીને તેમના શ્રાવકે પુછ્યું હતું કે તમારા કંપનીમાં વર્ચસ્વ જમાવવા ભાઈઓ વચ્ચેના ઝઘડા અને મેફિક્સીંગ ઉપર હજારો લોકો આક્રમણ કરે તો તમે કેવી રીતે બચો? જેવી ઘટનાઓ લોભને કારણે જ બને છે. આ સ્થળ પ્રકારના લોભ છે. ગૌતમસ્વામીએ ઉત્તર આપ્યો-પહેલાં એક જીતું તો પછી ચારને પ્રતિક્રમણ માટે હવા આવે એવી બારી પાસેની જગ્યા મેળવવાનો પ્રયત્ન જીતવાનું મુશ્કેલ નથી. બીજા પાંચને જીતું તો હજારોને જીતી શકું. પણ સૂક્ષ્મ પ્રકારનો લોભ છે. લોભ એટલે કે વધુમાં વધુ વસ્તુ પ્રાપ્ત શ્રાવકે તે સ્પષ્ટ સમજાવવાની વિનંતી કરી પછી ગૌતમસ્વામીએ જણાવ્યું કરવા માણસ દોષ યુક્ત વર્તન કરે છે. જૈન ધર્મમાં ષડરિપુ - કામ, કે પહેલાં હું મારા મનને જીતું તો પછી ચાર કષાયો ક્રોધ, માન, માયા ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સરને વશ રાખવાની વાત કરી છે. આચારાંગ અને લોભને જીતી શકું. બાદમાં પાંચ ઇન્દ્રિયોને જીતી લઉં. આ દસને સૂત્રમાં જણાવ્યા અનુસાર લોભ તૃષ્ણા અને પરિગ્રહમાં પરિણમે છે. ચાર જીત્યા પછી બધાને જીતી લઉં. અર્થાત્ આ દસ બાબતો પર વિજય કષાયો – ક્રોધ, માન (અભિમાન), માયા (છળ), અને લોભ અશુભ મેળવ્યા પછી સમ્યકજ્ઞાન, દર્શન અને ચરિત્ર વડે મોક્ષમાર્ગની પ્રાપ્તિ કર્મ બાંધે છે. ક્ષમા, પ્રેમ અને દયા જેવા સગુણોનો નાશ કરે છે. થઈ શકે. લોભને લીધે કૌટુંબિક સંબંધો પર અસર પડે છે. વધુમાં આર્થિક ગાંધીજીએ જીવનમાં કેટલીય વાર સત્યને પકડ્યું અને અસમાનતા આવે છે. લોભને વશમાં રાખવા માટે સંતોષભાવ કેળવવો આગ્રહને છોડ્યો હતો. જોઈએ. ઈશ્વર આપણી જરૂરિયાત અનુસાર ભવિષ્યમાં પણ આપશે ડૉ. દક્ષાબહેન પટણીએ ‘અપરિગ્રહ અને ગાંધીજી' એ વિષય અંગે એવો ભાવ રાખવો જોઈએ. ઈચ્છા અને લાલસા ઘટાડવી જોઈએ. જણાવ્યું કે સત્યનો આગ્રહ એ મહાત્મા ગાંધીજીની મહત્ત્વની શોધ વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૧૭-૧૨-૨૦૧૨ થી તા. તા. ૨૪-૧૧-૨૦૧૨ના રોજ સાંજના પ-૦૦ કલાકે મારવાડી ૨૧-૧૧-૨૦૧૨ સુધીના દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં વિદ્યાલય હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા (૨) ગત વર્ષ ૨૦૧૧-૧૨ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વૃત્તાંત તેઓને વિનંતી. તથા ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા. જે સભ્યોને ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની (૩) સને ૨૦૧૨-૧૩ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નિમણૂંક સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. કરવી. નિરુબહેન એસ. શાહ (૪) સને ૨૦૧૨-૧૩ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂંક કરવી. ડૉ. ધનવંત ટી. શાહ (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત. મંત્રીઓ ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કાર્યાલયનું કામચલાઉ સરનામું:૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી કે સંઘના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ખેતવાડી, A.B.C.ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy