SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઑક્ટોબર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન સાણરસમાં અગાધ અને ગહન જ્ઞાનના જ્ઞાતા અણમોદ્વારક . સાગરજી મહારાજની ૧૩૮માં જન્મવર્ષ નિમિત્તે પ. પૂ. આ. આનંદસાગરજી (સાગરાનંદજી)ની આગમ પ્રીતિ u પ્રા. ડૉ. કલા શાહ ‘વિનયગુણનો સાક્ષાત્કાર, શાસનરક્ષાની દાઝ, આગમોના અર્થનો ત્યારબાદ યતિશ્રી પાસે અભ્યાસ કર્યો અને સ્વયં આગમ સૂત્રો સમજવા ખજાનો, તપશ્ચર્યાનો પરમાર્થ, અનુભવોનો અરીસો, તીર્થરક્ષણની ખુમારી, લાગ્યા. વિ. સં. ૧૯૬૦માં અમદાવાદમાં આનંદસાગરજીને પન્યાસ પદવી શરણે આવેલાનું રક્ષણ કરવું આવા અનેક ગુણો જેમાં રહેલા છે તે વ્યક્તિ આપવામાં આવી. સૂરતમાં ચાતુર્માસ દરમ્યાન એક મહત્ત્વની ઘટના એટલે પ. પૂ. આનંદસાગરજી મહારાજ.” બની. મહારાજશ્રીના સ્વાધ્યાયનો પ્રિય વિષય આગમ સાહિત્યનો હતો. સાગરજી એટલે જ પૂજ્ય આનંદસાગરજી મહારાજ, તેમની મનન-ચિંતન કરતાં તેમને જણાયું કે આગમનો અભ્યાસ થવો જોઈએ. જ્ઞાનોપાસનાનો વિચાર કરીએ તો (૧) ૮, ૨૧, ૪૫૭ શ્લોક પ્રમાણ સર્વ પ્રથમ તેમણે પોતે સતત પ્રયત્ન કરીને આગમોનો અભ્યાસ આદર્યો. ૧૭૫ આગમ પ્રકરણ ગ્રંથો અને સૈદ્ધાંતિક ગ્રંથોનું સુંદર સંપાદન. (૨) પછી આગમોની પ્રતો પ્રાપ્ત કરી અને સંસ્થાઓ સ્થાપીને આગમોની ૭૦,૦૦૦ શ્લોક પ્રમાણ આગમિક અને પ્રાકરણિક ગ્રંથો અને અન્ય ગ્રંથોનું પોથીઓ પ્રકાશિત કરવા માંડી. આગમો પ્રત્યે લોકોનો આદર વધે તે સર્જન. (૩) ૬૦, ૭૦ હજાર શ્લોક પ્રમાણ ૧૫૦ ગ્રંથોનું મૌલિક સર્જન માટે ચતુર્વિધ સંઘની સમક્ષ વિચાર મૂક્યો કે અત્યાર સુધી આગમની (૪) ૨૦,૦૦૦ શ્લોક પ્રમાણ ગુજરાતી-હિન્દી સાહિત્યના ૨૫ ગ્રંથોનું હસ્તલિખિત પ્રતો લહિયા પાસે લખાવીએ છીએ અને ઘણી મહેનત સર્જન. (૫) ૨૦,૦૦,૦૦૦ શ્લોક પ્રમાણ આગમ પ્રકરણોનું આરસની પછી લાંબા સમયે એક પ્રત તૈયાર થાય છે અને તે મોંઘી પણ પડે છે. શિલાઓ પર કોતરણી. (૬) બે લાખ શ્લોક પ્રમાણ આગમોનું તામ્રપત્ર પર અને હવે મુદ્રણકળાનો વિકાસ થયો છે માટે હવે આગમ ગ્રંથો મુદ્રિત અંકન કરાવવું. (૭) બે લાખ શ્લોક પ્રમાણ આગમો આદિનું સર્વાગ શુદ્ધ કરાવવા. આગમ ગ્રંથો છપાવવામાં આવે તો એક સાથે ઘણી નકલો મુદ્રણ-આગમ મંજૂષા બનાવવી. (૮) પ્રાચીન ૮૦ ગ્રંથો પર સંસ્કૃતિ ભાષામાં છપાય અને ઘણાંને જ્ઞાનનો લાભ મળે. આમ આગમ ગ્રંથોને લિપિબદ્ધ ૧૫,૦૦૦ શ્લોક પ્રમાણ પ્રસ્તાવનાઓ લખી અને તે કરાવવાનું ક્રાંતિકારી પગલું શાસનના હિનતે લક્ષમાં છપાઈ. (૯) અનેક ગ્રંથોની રચના કરી તે હવે છપાઈ ( ધર્મ એક ) રાખી ભર્યું હતું. ચૂક્યા છે. આગમો પ્રત્યે લોકોનો આદર વધે તે માટે | સંવત્સરી એક | આવી જ્ઞાનપિપાસા ધરાવનાર આનંદસાગરજીનો ચતુર્વિધ સંઘની સમક્ષ સાત વાચનાઓ આપી. જન્મ વિક્રમના વસમા શતકના આરંભમાં શ્રેષ્ઠી શ્રી મગનભાઈના આગમ વાચનાના કાર્યક્રમો દ્વારા પોતાના જમાનાના સાધુ ભગવંતોમાં કુટુંબમાં થયો. મગનભાઈની પત્નીનું નામ યમુનાબેન હતું. તેમનું આગમ સૂત્રોના અર્થ અને રહસ્ય સમજવા માટે અને તે પ્રકારની કુટુંબ ધાર્મિક સંસ્કારવાળું હતું. યમુનાબેનને બે દીકરા હતા. એકનું સજ્જતા કેળવવા ખૂબ ઉત્સાહ વધારી દીધો હતો. નામ મણિલાલ અને બીજાનું નામ હેમચંદ્ર હતું. આ હેમચંદ્ર તે જ પૂ.સાગરજી મહારાજે આગમોને ચિરસ્થાયી કરવા પાલિતાણામાં આરસની આગમોદ્વારક શાસન પ્રભાવક પૂજ્ય આનંદસાગરસૂરીજી. આજે જેમને શિલામાં અને સૂરતમાં તામ્રપત્રમાં અંકિત કરાવ્યા. તે ઉપરાંત પૂજ્યશ્રીએ લોકો સાગરજી મહારાજ તરીકે ઓળખે છે. આગમોના લખાણ પ્રમાણે ઉપદેશાત્મક ભાવોને પ્રકટ કરવા ચિત્રો હેમચંદ્રનો જન્મ કપડવંજમાં વિ. સં. ૧૯૩૧માં અષાઢ વદ બનાવરાવ્યા. તેનું નામ “આગમ રત્ન ચિત્રાવલિ' રાખ્યું. ગુરુદેવે આગમોના અમાસના રોજ થયો હતો. એમના જન્માક્ષર બનાવતી વખતે જોશીએ અભ્યાસીઓને માટે મહત્ત્વના ૫૩ વિષયો તારવ્યા અને પોતાના હાથે જ તે કહ્યું હતું કે ‘તમારો પુત્ર એક મહાન પુરુષ થશે!' પોથીમાં નંબરો આપ્યા. સમય પસાર થવા લાગ્યો. હેમચંદ્રના લગ્ન બાર વર્ષની વયે થઈ ગયા. આગમોમાં આવતા શબ્દોના અર્થો સમજવા માટે આગમોનો મગનભાઈના બંને દીકરાઓને દીક્ષા લેવાના કોડ હતા. હેમચંદ્ર એક દિવસ શબ્દકોશ બનાવ્યો. જે “અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ' નામે ચાર ઘર છોડીને ભાગી ગયા અને પૂ. ઝવેરસાગરજી મ.સા.પાસે દીક્ષા લીધી. ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. સમાજમાં બહુ ઉહાપ થયો. હેમચંદ્રને ઘેર પાછા આવવું પડ્યું. પુખ્ત ઉમર વૈશાખ સુદ ૧૦ વિ. સં. ૧૯૭૪ના રોજ પૂ. આનંદસાગર થતાં સં. ૧૯૪૭ના મહા સુદ પંચમીને દિવસે દીક્ષા આપવામાં આવી અને મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી અને તેઓ આચાર્ય શ્રી તેમનું નામ આનંદસાગર થયું. સાગરાનંદસૂરિ થયા અને સાગરજી મહારાજ તરીકે ઓળખાયા. ત્રણ મહિનામાં ‘સિદ્ધાન્ત રનિકા' વ્યાકરણનો ગ્રંથ અર્થસહિત સંસ્કૃતમાં વ્યાખ્યાન: કંઠસ્થ કર્યો. ગુરુ મહારાજે અંતિમ સમયમાં આનંદસાગરને કહ્યું હતું એકવાર સાગરજી મહારાજ વિહાર કરતાં કરતાં કાશીમાં આવી કે, “બેટા આગમોનું પૂરું ધ્યાન રાખજે'. પહોંચ્યા. મહારાજશ્રી આગમ સૂત્રોના જાણકાર તથા અર્ધમાગધી અને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy