SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૧૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ૭૮મી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો સંદેશ ધર્મ એક, સંવત્સરી એક” તપ, જ્ઞાન અને સંયમના સંગમ સમાન પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે સ્થાપના થઈ પછી અલગ અલગ સંવત્સરીની શરૂઆત થઈ હતી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૮મી વ્યાખ્યાનમાળા જૈન ધર્મના ડૉ. ધનવંતભાઈ શાહની વિનંતીને માન આપીને જૈન ધર્મના વિદ્વાન અભ્યાસુ અને સાહિત્યકાર ડૉ. ધનવંતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ અને શાજાપુર સ્થિત શિક્ષણ સંસ્થાના ડિરેક્ટર ડૉ. સાગરમલ જૈને ગત ૧૨મીથી ૧૯મી સપ્ટેમ્બર સુધી મરીન લાઈન્સ સ્થિત સુંદરાબાઈ સંવત્સરી અંગે જણાવ્યું હતું કે સેંકડો વર્ષ પૂર્વે અષાઢ સુદ પૂર્ણિમાને હોલમાં યોજાઈ હતી. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગ વડે દિવસે સંવત્સરી ઉજવાતી હતી. પરંતુ કાળક્રમે જૈન મુનિઓની સંખ્યા યોજાયેલી વ્યાખ્યાનમાળા જ્ઞાનપિપાસુઓ માટે જ્ઞાન, આરાધના અને વધી પછી ચાતુર્માસ દરમિયાન તેઓના ઉતારાની અને રહેવાની જગ્યા ભક્તિરસની પરબ બની હતી. મેળવવામાં સમસ્યા નડવા માંડી હતી. તે સમયે આચાર્યોએ આવશ્યકતા પર્યુષણ દરમિયાન ધર્મ અને તપની ઉપાસનાની સાથે ગુજરાતના અનુસાર સંવત્સરી પાંચ દિવસ લંબાવવાની છૂટ આપી હતી. ભાદરવા અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં સેવાપ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓ સુદ પાંચમ પછી તો નહીં જ રાખવી એમ નક્કી થયું હતું. આ અંગેની માટે નાણાંભંડોળ એકત્રિત કરવાનો અનોખો કરૂણાનો સેવાયજ્ઞ વાત નિશીથસૂત્રમાં આવે છે તેથી ભાદરવા સુદ ચોથના દિવસે સંવત્સરી સંઘે' ઈ. સ. ૧૯૮૫થી આરંભ્યો છે. તેના ભાગ રૂપે આ વખતે રાખવાનું નક્કી થયું હતું. આ અંગે જરૂર પડ્યે હું શાસ્ત્રોમાંથી પુરાવા અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં થોરડીમાં લોકસેવક સંઘ આપી શકું છું એમ ડૉ. સાગરમલજી જેને ઉમેર્યું હતું. સંચાલિત શાળાને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ‘સંઘના પ્રમુખ ચંદ્રકાંત ડી. શાહે શ્રાવકોને લોકસેવક સંઘની સંસ્થા પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ શાળા ચલાવે છે. આ પ્રવૃત્તિઓ માટે ઉદાર હાથે ફાળો આપવાનો અનુરોધ ધર્મ એક સંસ્થા માટે લગભગ ૨૦ લાખ રૂપિયા જેટલો ફાળો કર્યો હતો. ‘સંઘ'ના ખજાનચી ભૂપેન્દ્ર ઝવેરીએ એકઠો થયો છે અને હજુ ધનનો પ્રવાહ વહી જ રહ્યો | દાતાઓના નામની વિગતો વાંચી સંભળાવી હતી. છે. ઈ. સ. ૧૯૮૫થી અત્યાર સુધીમાં આ પ્રકારે મંત્રી શ્રીમતી નીરુબહેન શાહે વિશિષ્ઠ શૈલીમાં ટહેલ નાંખીને ૪.૩૦ કરોડ રૂપિયા વિવિધ સંસ્થાઓ માટે એકઠાં કરી આભારવિધિ કરી હતી. આઠેય દિવસ વિદ્વાન વક્તાઓનો પરિચય શકાયા છે. ઉપપ્રમુખ નિતીનભાઈ સોનાવાલાએ આપ્યો હતો. પ્રફૂલ્લાબહેન વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ ડૉ. ધનવંતભાઈ શાહે જણાવ્યું હતું કે લલિતભાઈ શાહ દ્વારા ‘મોટી શાંતિ સ્ત્રોતના ગાન સાથે વ્યાખ્યાનમાળા આ વખતે જૈનોમાં પાંચ સંવત્સરી છે. સ્થાનકવાસીઓની અને પૂર્ણ થઈ હતી. વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રીમતી ઝરણા વ્યાસ, શ્રીમતી તેરાપંથીઓની ૨૧મી ઑગસ્ટ, મંદિરપંથી (તપાગચ્છ)ની ૧૯મી અલ્કા શાહ, શ્રીમતી ગીતા દોશી, ગૌતમ કામત, કુ. ધ્વનિ પંડ્યા, સપ્ટેમ્બરે, મંદિરપંથી (ખરતરગચ્છ)ની ૨૦મી સપ્ટેમ્બરે અને શ્રીમતિ અંજલિ મર્ચન્ટ, શ્રીમતી મોનાલી શાહ અને નિતીન દિગમ્બરની ૨૮મી સપ્ટેમ્બરે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ હંમેશા સોનાવાલાએ ભક્તિસભર ભજનો રજૂ કર્યા હતા. નવી અને સુધારાની વાત રજૂ કરતો આવ્યો છે. આ વખતે જૈન સમાજ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આઠ દિવસ સોળ વિદ્વાન વક્તાઓએ સમક્ષ વાત વહેતી મૂકે છે કે આપણા દેશમાં ગણેશ ચતુર્થી, રામનવમી, વક્તવ્ય આપ્યાં હતાં તે હવે પછીના ‘પ્રબુદ્ધ જીવન'ના અંકોમાં નિયમિત જન્માષ્ટમી અને મહાવીર જયંતી એક દિવસે આવે છે તો સંવત્સરી પ્રકાશિત થશે. ઉપરાંત આ સર્વ વક્તવ્યો અને આઠે દિવસના ભક્તિ પણ એક જ હોવી જોઈએ. આ વ્યાખ્યાનમાળાના મંચ ઉપરથી આ ગીતોની સી.ડી. મે. વેલેક્ષ ફાઉન્ડેશનના અનુદાનથી ત્રિશલા વાત વહેતી મૂકીએ છીએ. હજારો વર્ષ પહેલાં ભાદરવા સુદ પાંચના ઈલેકટ્રોનિકે તૈયાર કરી છે. જે વક્તવ્યના બીજા દિવસે સર્વ શ્રોતાઓને દિવસે સંવત્સરી ઉજવાતી હતી. ધ્રુવસેન રાજાને થયેલ શોકને કારણે પ્રભાવના સ્વરૂપે અર્પણ કરાઈ હતી ‘પ્ર.જી.’ના વાચકો આ સર્વ સી.ડી. કલિકસૂરિ મહારાજ સાહેબે ચોથના દિવસે સંવત્સરી મનાવવાની સંઘના કાર્યાલયમાંથી પ્રાપ્ત કરી શકે છે, ઉપરાંત સંઘની વેબ સાઈટ શરૂઆત કરી હતી. ચારસો વર્ષ પહેલા સ્થાનકવાસી અને તેરાપંથની ઉપર પણ આપ આ વ્યાખ્યાનો હમણાં સાંભળી શકશો. * * * આ દેશમાં ઘણીખરી બાબતોમાં અસરકારક લોકમત જેવું કાંઈ છે નહીં. એથી કરીને આપણી નજર આગળ થયેલી ઘણી ભૂંડાઈઓને જોઈને આપણે ચાલ્યા જઈએ છીએ. મો. ક. ગાંધી
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy