SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ (148 | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2012 லலலலலலலலலலலலலலல 6 નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. S (ગુજરાત) ઈન્ડિયા. ફોન : 079- 2 26671650. જૈ જૈન ધર્મમાં પદે પદે તપની મહત્તા વર્ણવાઈ 2 છે. જૈન ધર્મના આદિ તીર્થકર ભગવાન હૈ ઋષભદેવે 400 દિવસ સુધી સળંગ ચોવિહાર 2 ઉપવાસ કર્યા હતા. તે પછી જેન ધર્મના ચોવીસે હું તીર્થકરોના જીવનમાં તપશ્ચર્યા જોવા મળે છે. 6 આ તીર્થકરોએ ઉગ્ર તપશ્ચર્યા કરીને સંપૂર્ણ ક્ષય $ કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. જૈન ધર્મની શ્રે તપશ્ચર્યાનું આગવું સ્વરૂપ છે અને એની વિશિષ્ટ 2 આત્મિક સિદ્ધિ કે તપ દ્વારા વ્યક્તિ પોતે ઉત્તમમાં છે ઉત્તમ એવા આત્મિકગુણોની પ્રાપ્તિ કરે છે. છે આ તપ વિશે શ્રી બકુલભાઈ શાહે જન સામાન્યને સરળતાથી સમજાય તે માટે સુંદર સંકલન કર્યું છે. એમાં તપના પ્રકાર, રોજિંદા * તપ અને વિશિષ્ટ તપશ્ચર્યાઓ વિશે તેમણે વિગતે 6 વાત કરી છે. તે ઉપરાંત પચ્ચખાણ અને તીર્થકર $ ભગવંતોની તીર્થકરાવલિ જેવી વિગતો મુકીને પુસ્તકની ઉપયોગિતામાં વધારો કર્યો છે. તપના 2 આરાધકો માટે આ પુસ્તક માર્ગદર્શનરૂપ છે. છે વર્તમાન સમયમાં દિન-પ્રતિદિન તપનો છે મહિમા વધતો જાય છે. કઠોર અને ઉગ્ર તપશ્ચર્યા હૈ એ કર્મક્ષયનો વિશિષ્ટ માર્ગ છે. જૈન ધર્મમાં 8 કર્મ સંસ્કારને શુદ્ધ કરવા માટે તપને મહત્ત્વ 6 આપવામાં આવ્યું છે. તપ વડે શરીરને કષ્ટ પડે પણ કર્મની નિર્જરા થાય છે. શું આ પુસ્તિકા દ્વારા વિવિધ પ્રકારની છે તપશ્ચર્યાની માહિતી આપવાનો બકુલભાઈ છે પ્રયાસ પ્રશંસનીય અને આવકાર્ય છે. * * * 2 ડી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુળધામ, ગોરેગામ ઈસ્ટ, મુંબઈ-૪૦૦૬૩. & ફોન નં. : (022) 65509477 મો. :09223190753. પ્રબુદ્ધ જીવન નિધિ ફંડ 5,000 શ્રી જયંતિલાલ ભીમશી ગંગરશે રૂપિયા નામ 5,000 શ્રીમતી ભાનુબેન અને રમેશભાઈબ્રે 14,93,957 આગળનો સરવાળો મહેતા 1,00,000 શ્રી રાયચંદ હંસરાજ ધરમશી 3,000 નૈના હિતેન્દ્ર કુરીયા ચેરીટેબલ ટ્રસ્ટ 2,500 શ્રી સેવન્તીલાલ એફ. શાહ 1,00,000 સેવન્તીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ 2,000 શ્રીમતિ પલ્લવી આર. શાહ 51,000 બી. કે. આર. જૈન પબ્લિક (યુ.એસ.એ.) ચેરીટેબલ ટ્રસ્ટ 2,000 શ્રી પ્રેમજી રાયશી ગાલા હસ્તે શ્રી બિપિનચંદ કાનજી 1,001 શ્રી કાંતિલાલ ગીરધરલાલ વોરા જૈન (નાની ખાખર) (કે. લાલ) 51,000 શ્રી લખમશી ઘેલાભાઈ સાવલા 750 શ્રી જસવંતલાલ વી. શાહ પરિવાર (માતુશ્રી રતનબાઈ 500 શ્રી અરૂણ સી. શાહ ચેરિટી ટ્રસ્ટ) 20,92,709 50,001 મિનાક્ષી પુષ્પસેન ઝવેરી કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ 50,000 પ્રાણલાલ ડી. શાહ 50,000 એક સદ્ગૃહસ્થ તરફથી રૂપિયા નામ 10,000 શ્રી જાદવજી કાનજી વોરા 25,000 એક ભાઈ તરફથી 10,000 શ્રી યાત્રિક ઝવેરી 20,000 એક ભાઈ તરફથી 10,000 શ્રી કલ્યાણજી કાનજી શાહ 10,000 અર-આશા જવેરી 10,000 શ્રી લહેરચંદ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ ફાઉન્ડેશન ટ્રસ્ટ (હસ્તે શ્રી પ્રતાપ ભોગીલાલ) 5,000 શ્રીમતિ ભાનુબેન પટેલ 10,000 શાંતિલાલ ઉજમશી એન્ડ સન્સ 60,000 ચેરીટી ટ્રસ્ટ પ્રબુદ્ધ જીવન સૌજન્ય દાતા હસ્તે : રક્ષાબેન શ્રોફ રૂપિયા નામ 10,000 શ્રી કાકુલાલ સી. મહેતા 40,000 સવિતાબાઈ નાગરદાસ ટ્રસ્ટ 10,000 શ્રી કૌશિક જયંતિલાલ રાંભીયા હસ્તે : શ્રી પ્રકાશભાઈ શાહ (માતુશ્રી દેવકુંવરબેન જેસીંગ ઑગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૧૨ રાંભીયાના સ્મરણાર્થે-પોત્ર) 20,000 શૈલેશભાઈ શાંતિલાલ મહેતા 5,000 શ્રી નટવરભાઈ દેસાઈ ઑક્ટોબર-૨૦૧૨ 5,000 શ્રી અપૂર્વ સંઘવી 60,000 5,000 પ્રભાવતી પન્નાલાલ છેડા 5,000 શ્રી કચરાલાલ ચુનીલાલ શાહ બાગમ મંદિરો 5,000 શ્રી પાનાચંદ પી. ગાલા 5,000 શ્રી વસંતરાય દલીચંદ શેઠ જૈન સંઘે આગમ મંદિરોનું પણ 5,000 શ્રીમતી લીના વી. શાહ નિર્માણ કર્યું છે. અમદાવાદ, 5,000 શ્રી રવિન્દ્ર સાંકળીયા પાલિતાણા, પૂના-કાત્રજ, તેમ જ 5,000 રામજી નરભેરામ વેકરીવાળા ચેરિટેબલ ટ્રસ્ટ અન્ય તીર્થ સ્થળોએ આગમ મંદિરો (સ્વ. નિર્મળાબેન જયસુખલાલ છે. આ આગમ મંદિરોમાં તામ્ર શેઠ વેકરીવાળાના સ્મરણાર્થે) પત્રો ઉપર આગમો કોતરાયેલા છે. 5,000 શ્રી દેવચંદ જી. શાહ 5,000 શ્રી શાંતિલાલ પી. વોરા லல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல லலலலலலலலலலில்லி હતા லலலலலலலலல லலலலலலலலலலலல આ અંકની છૂટક નકલની કિંમત રૂા. 60
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy