________________ லலலலல ( ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2012 પ્રબુદ્ધ જીવન : આગમ સૂત્ર વિશેષાંક 137 இலலல லல லல லல லல லலலல லல லல லல லல லல லலலல லலல லஜ 2 શ્રી આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધ જે આચાર ચૂલાને નામે જાણીતો દ્રવ્ય છે, એવી માન્યતા પણ આમાં ઉપલબ્ધ છે. છે છે તેનો કાળ ઈ.સ. પૂર્વે ત્રીજી કે બીજી સદી માનવામાં આવે છે. સત્ય એ છે કે સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતી સૂત્રમાં 2 પરંપરાગત માન્યતા પ્રમાણે તેના રચયિતા ભદ્રબાહુ પ્રથમ છે. જે વિભિન્ન વાચનાઓના સમયકાળ દરમ્યાન નવીન સામગ્રી ઉમેરાતી? ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન હતા તો તેનો સત્તાકાળ ઈ.સ.પૂર્વે ગઈ છે અને એ પરિવર્તીત, પ્રકાશિત અને સંપાદિત થતી રહી છે.? $ ત્રીજી સદી માનવામાં આવે છે. આમ ભગવતી સૂત્રના વિષયવસ્તુના અનેક સ્તર છે જેમાં ઈ. પૂ.થી છે બીજું અંગસૂત્ર સૂત્રકૃતાંગ છે. આમાં પણ બે શ્રુતસ્કંધ છે. પ્રથમ લઈ ઈસ્વીસન પછીની સદીના વિષયવસ્તુના સંકેત છે. 2 શ્રુતસ્કંધ પ્રાચીન જણાય છે. તેમાં સૃષ્ટિ સંબંધી માન્યતાઓનો ઉલ્લેખ ભગવતી સૂત્ર પછીનો ક્રમ છે જ્ઞાતાધર્મકથા. શ્વેતાંબર અને 2 હૈ અથવા પંચરિતવાદ, ષષ્ઠ આત્મવાદ વિગેરેના ઉલ્લેખો ઉપનિષદ દિગંબર પરંપરાના પ્રતિક્રમણ સૂત્રમાં જ્ઞાતાધર્મકથાના 198 હું સમકાલીન જણાય છે. આમાં નમિઅસિત દેવલ નારાયણ દ્વાપાયન, અધ્યયનોનો ઉલ્લેખ છે. જ્યારે સમવાયાંગ અને નંદીસૂત્રમાં એના $ ઉદક, બાટુક, વિગેરેનો ઉલ્લેખ છે. આ ઋષિઓ સંબંધી મૂળ ગ્રંથકારે બે શ્રુતસ્કંધોનો ઉલ્લેખ જોવા મળે છે. “જ્ઞાતાધર્મકથા' એ નામથી શ્રે ઉદાર દૃષ્ટિકોણ પ્રગટ કર્યો છે. આ ગ્રંથનો રચનાકાળ ઈ.સ.પૂર્વે જ એવું જણાય છે કે આ સૂત્રમાં જ્ઞાતવંશીય મહાવીર દ્વારા કથિત છે ત્રીજી સદી માની શકાય. કથાઓનો સમાવેશ છે. આ પણ સત્ય છે કે કાચબા, મોરના ઈંડારો છે ત્રીજું અંગસૂત્ર ઠાણાંગ છે. આ બૌદ્ધ ગ્રંથ “અંગુતર નિકાય'ના આદિ બોધાત્મક કથા વિશેષ અતિપ્રાચીન છે; પણ આ કથાઓ છે & સ્વરૂપ જેવું જ વિવિધ વિષયોના વર્ણનો પ્રસ્તુત કરે છે જેમાં સાત શ્રી મહાવીર દ્વારા કથિત પણ હોઈ શકે છે. આ સૂત્ર 19 અધ્યયન ‘નિcવો'નો ઉલ્લેખ છે. જેમાં અંતિમ ‘નિન્હવ' ભગવાન મહાવીર ઈ. પૂ.ની રચના હશે એવું નિશ્ચિત લાગે છે. પછી 584 વર્ષ થયા. ઉપરાંત તેમાં નવ ગણોનો ઉલ્લેખ છે. આગમમાં સાતમું અંગ ઉપાસક અંગ દશાંગ છે. આ અંગમાં 2 તેમાં અનેકોનો ઉલ્લેખ મથુરાના દુષાણ અને શકાલીન અભિલેખો મહાવીરના સમકાલીન 10 શ્રાવકોનું વર્ણન છે. આમાં એ શ્રાવકોના 2 ઉપરાંત કલ્પસૂત્ર સ્થિરવિરાવાલીમાં પણ છે. આ બંનેના આધાર નગર, વ્યવસાય, પૂર્વ ધર્મગુરુ, એમની સંપત્તિ આદિનું જે વર્ણનટે 8 પર તેમની રચનાકાળની અંતિમ સીમા ઈ.સ. બીજી કે ત્રીજી સદી છે એ મહાવીરના સમકાલિન છે. મહાવીરની પરંપરાના શ્રાવકોનીટ સુધી ગણી શકાય. જીવનચર્યાનું વર્ણન મળે એવો આ પ્રથમ ગ્રંથ છે. આ ગ્રંથમાં # અંગસાહિત્યનો ચોથો ગ્રંથ સમવાયાંગ સૂત્ર છે. તેમની શૈલી શ્રાવકવ્રતોનું વર્ગીકરણ અણુવ્રત અને શિક્ષાવ્રતમાં મળે છે. અને 2 ઠાણાંગ સૂત્ર જેવી છે. પરંતુ આ ગ્રંથની વિષયવસ્તુ જૈન ધર્મદર્શનની શ્રાવકોના બાર વ્રતો અને એમાં લાગતા અતિચારોનો પણ સમાવેશ 2 સુવ્યવસ્થિત વિકસિત અવસ્થાનું નિરૂપણ કરે છે. આમાં જે વિષયવસ્તુનું છે. આ ગ્રંથ ઈ.પૂ. બીજી સદીનો લગભગ હોવો જોઈએ. આ ગ્રંથમાં છે 8 વર્ણન છે તે ઠાણાંગ સૂત્ર પછીનું અને નંદીસૂત્ર પહેલાનું છે. દા. ત. શ્રી ગોશાલક અને એની પરંપરા પ્રત્યે ઉદાર દૃષ્ટિકોણનો પરિચય $ઠાણાંગ સૂત્રમાં અંતકૃત દશાના દસ અધ્યયનો છે, જ્યારે સમવાયાંગમાં આપવામાં આવ્યો છે. છે તેના સાત વિભાગોનો ઉલ્લેખ છે અને નંદીસૂત્રમાં તેના આઠ આઠમું અંગસૂત્ર અંતગડ સૂત્ર છે. 2 વિભાગોનો ઉલ્લેખ મળે છે. શ્રી સમવાયાંગમાં જીવસ્થાનના રૂપમાં શ્રી ઠાણાંગ સૂત્રમાં આના દસ અધ્યયનોનો ઉલ્લેખ છે, જ્યારે 2 હૈ ગુણસ્થાનનો જે સંદર્ભ મળે છે તે ખખડાંગમના ગુણસ્થાન સંબંધી વર્તમાન સમયમાં તેના આઠ વિભાગો અને 90 અધ્યયન છે. 8 9 નિશ્ચિત રૂપમાં પહેલાની છે. આ બધા આધારો પર વિચારણા કરતાં આપણે જાણીએ છીએ કે શ્રી સમવાયાંગમાં તેના સાત વિભાગ 2 શું સમવાયાંગના વર્તમાન સ્વરૂપનો સમય ઈસ્વીસનના ચોથા સૈકાની અને દસ અધ્યયનોનો ઉલ્લેખ છે; જ્યારે નંદી સૂત્રમાં આઠ વિભાગો લગભગ નિશ્ચિત કરી શકાય. જ છે. તેનાથી એ નિશ્ચિત છે કે સમયાનુક્રમે આ વસ્તુમાં પરિવર્તન 2 પાંચમું અંગ ભગવતી સૂત્ર છે. આ સૂત્રની રચનાનો સમય થતું રહ્યું છે; માટે આનો રચના સમય નિશ્ચિત કરવા માટે આપણે 2 હૈ નક્કી કરવો ઘણો કઠીન છે. આમાં એક પ્રજ્ઞાપના લગભગ પ્રથમ બે દૃષ્ટિથી વિચાર કરવો પડશે. પ્રાચીન દસ અધ્યયનવાળા સ્વરૂપની8 & સદી, અનુયોગદ્વાર બીજી સદી, નંદીસૂત્ર પાંચમી સદી–આ રીતે અપેક્ષા અને પછીથી સાત અથવા આઠ વિભાગની દૃષ્ટિથી. જ્યાં ? 6 અલગ અલગ કાળક્રમના ગ્રંથોનો ઉલ્લેખ છે. તો બીજી તરફ આ સુઘી તેની પ્રાચીન વિષયવસ્તુનો પ્રશ્ન છે તે જોતાં ઈ.સ.પૂ. ત્રીજી શ્રે ગ્રંથમાં જૈન ધર્મના દર્શનની પ્રાચીન અવધારણાઓનો પણ ઉલ્લેખ છે. અથવા બીજી સદી પહેલાંની એ રચના સંભવે છે. કારણકે ઠાણાંગ 2 ઉદાહરણાર્થ ભગવતી સૂત્રમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અર્થ સૂત્રની રચના સમયે આનું અસ્તિત્વ જરૂર હશે જ. આ રચના 2 ગતિ અને સ્થિતિમાં સહાયક દ્રવ્યના રૂપમાં મળે છે. આવી જ રીતે ઋષિભાષિત અને સુયગડાંગની સમકાલિન હશે. રચનાકાળ8 & કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનવાની પ્રાચીન માન્યતા અને કાળ સ્વતંત્ર ઈ.સ.પૂ. ત્રીજો સૈકો માનવો જોઈએ.