SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ஸ் 2 ? ત્યારે તે ‘ભગવાન’ બન્યાં. તો પછી શું ભગવાન પાસે એ અસંખ્ય હૈ પાર્ટીકલ્સને શુદ્ધ કરવાની પ્રોસેસ છે અને આપણી પાસે નથી? શું ભગવાન પાસે એવી ક્ષમતા છે અને આપણી પાસે નથી? ના એવું નથી...! રા 2 રા 2 ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ∞ ૭ ૭ હૈ છે, જે સિદ્ધ ભગવાન જેવા છે, જેમાં અનંતશક્તિ પણ છે, જેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ છે. આત્માના પ્રદેશો જે અસંખ્ય 2 8 2 કર્મોના આવરણથી અવરોધાયેલાં છે તેમાં માત્ર આ આઠ જ ઓપન છે, પણ અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સની સામે આઠ પાર્ટીકલ્સ 2 નગણ્ય બની જાય છે. પ્રબુદ્ધ જીવન : આગમ સૂત્ર વિશેષાંક ૭ 0 અત્યારે પણ આપણા એ અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સની વચ્ચે શરીરના મધ્યભાગમાં આઠ એવા પાર્ટીકલ્સ છે જે એકદમ પ્યોર જેમ એક તરફ હજારો માણસોનો અવાજ હોય અને એક તરફ આઠ માણોનો અવાજ હોય, તો કોનો અવાજ વધારે સંભળાય ? એ હજારોના અવાજમાં આઠનો અવાજ નો ક્યાંય દબાય જાય..! ર TU TU TU TU TU TU TU 2 ર માનો કે એક મોટી ગટર છે. એમાં એક માાસ ઊભો છે. તે એના હાથમાં એક ગુલાબનું ફૂલ આપી દો... તે માણસને ગટરની ? ગંધ આવશે કે ગુલાબની સુગંધ ? રા તેમ અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સની વચ્ચે આ આઠ શુદ્ધ પાર્ટીકલ્સ ગુલાબના ફૂલ જેવાં છે. R આસપાસની અશુદ્ધિઓની વચ્ચે તેની શુદ્ધતાનું મૂલ્ય બહાર હું આવતું નથી...આ આઠ પ્રદેશોને જે એક્ટીવ કરે છે તેનું નામ રસ આગમ છે... 2 ભગવાન મહાવીરે 2 સાડાબાર વર્ષ સુધી એકાંત 8 ? સાધના કરી, મૌન રહયાં અને અસંખ્ય આત્મ પ્રદેશોને શુદ્ધ ?કરતાં કરતાં એક પરમ 'સત્ય'ને પ્રાપ્ત કર્યું. એટલે જ જ્યારે ભગવાન મહાવીરે 8 દેશના આપવાની શરૂઆત તે કરી...જ્ઞાનવાણી વહાવવાની શરૂઆત કરી ત્યારે જે શબ્દો એમના મુખમાંથી નીકળતાં હતાં તે માત્ર શબ્દો ન હતાં. સત્ય અને સત્ત્વ ભળેલો ર બ્રહ્મનાદ હતો, કેવળજ્ઞાન અને ? કેવળદર્શન રૂપી બ્રહ્મની પ્રાપ્તિ 2 પછી જે નાદ નીકળતો હતો, તે 2 ®® ‘બ્રહ્મનાદ’ હતો. 2 બ્રહ્મનાદ એને કહેવાય જે માત્ર કાન જ ન સાંભળે પણ હૃદય ? અને આત્માના એક એક પ્રદેશ સુધી પહોંચી જાય. 8 2 જાબનાદ અને કહેવાય જેના દ્વારા આ આઠ પ્રદેશ એક્ટીવ થઈ જાય. ર ભગવાનની દેશના સાંભળી હજારો લોકોના આ આઠ પ્રદેશ તે એક્ટીવ થવા લાગ્યાં હતાં. અશુદ્ધિના આવરણ દૂર થવા લાગ્યા ? હતાં. મ જયારે શુદ્ધિ થવા લાગે છે ત્યારે સિદ્ધિ નજીકમાં આવી જાય 2 છે. P સંસારમાં રહીને આપણે દરરોજ અશુદ્ધ પાર્ટીકલ્સને એક્ટીવ ર કરીએ છીએ કે શુદ્ધ પાર્ટીકલ્સને...? સંસારનું વાતાવરણ અશુદ્ધ 8 પાર્ટીકલ્સને એક્ટીવ કરે છે, જ્યારે ભગવાનની વાણી આ આઠ 8 મ પાર્ટીકલ્સને એક્ટીવ કરે છે. 8 ૧૩૩ ‘અગમ' ને એક્ટીવ કરે તેને ‘આગમ’ કહેવાય. ‘અગમ' એટલે 2 ઈન્દ્રિયોથી જેને ‘ગમ' ન પડે તે અને તે છે આ આઠ પાર્ટીકલેસ, કે 2 ભગવાન મહાવીરે કહ્યું છે, ‘નો ફૈવિયોન અમુત્તમાવા.’ 2 2 ઇન્દ્રિયો જેને ગ્રહો ન કરી શકે તેવો સમૃતભાવ જેને એક્ટીવ કરે તેને ‘આગમ’ કહેવાય. 8 8 ગયાં ? આજ સુધી જેટલાં પણ પ્રખર અને જ્ઞાની પુરુષો થઈ છે, જેટલાં પુરંધરો થઈ છે ગયાં...જેમણે જૈન શાસનની આ 8 8 જ્યોતને અઢી હજાર વર્ષ સુધી ૢ | પ્રજ્વલિત રાખી છે તે કોના 8 I આધારે રાખી શક્યા છે? 2 માત્ર 'આગમ'ના આધારે દ 8 8...!! એ સર્વ ધુરંધરો અને 2 મેં લાનીકની વહેતી ગંગા જેવા છે. ર જ્યારે એમનો આધાર ગંગોત્રી કે આગમ છે... જો ગંગોત્રી જ નાતે I હોય તો ગંગા ક્યાંથી હોય ? 2 2 જ્ઞાનની એ ગંગોત્રીને 'આગમ' કહેવાય છે. શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર महुरेहिं णिउणेहिं वयणेहिं चोययंति आयरिया। सीसे कहिंचि खलिए, जह मेहमुणिं महावीरो ।। જેમ ભગવાન મહાવીર સ્વામીએ મેઘમુનિને સ્થિર કર્યા તેમ કોઈપણ પ્રસંગે શિષ્ય સ્ખલિત થઈ જાય તો આચાર્ય તેને મધુર તથા નિપુણ વચનોથી સંયમમાં સ્થિર થવા માટે પ્રેરિત કરે છે. Ū 2 2 ‘આગમ' આપવાને એક દિશા કે ! આપે છે... જે દિશા મોક્ષ સુધી તે હાઈ જાય છે. 2 &
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy