SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ 8 2 2 આ ગ્રંથમાં કુલ ૩૧૧ ગાથાઓ છે. આ ગ્રંથ બાબુ ધનપતસિંહ (મુર્શિદાબાદ), બાલાભાઈ કકલભાઈ (અમદાવાદ), આગોદય સમિતિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)થી મૂળ તથા આગમ સંસ્થાન (ઉદયપુર) થી êહિંદી અનુવાદ સાથે પ્રકાશિત છે. 2 આ પયજ્ઞાના પ્રારંભમાં ૠષભદેવ ભગવાન અને મહાવીર સ્વામીને નમસ્કાર કરી મંગલાચરણ કર્યું છે. શ્રમણ ભગવાનશ્રી વર્ધમાન સ્વામીના વિહારકાળ દરમિયાન શાસ્ત્રોનો અભ્યાસી કોઈ શ્રાવક પોતાના ઘરમાં પ્રભાત પૂર્વે પરમાત્માની ભાવભરી સ્તુતિ 2કરે છે. આ સમયે તેની પત્ની હાથ જોડી આ સ્તવના સાંભળે છે. દશ્રાવકની સ્તુતિમાં ૩૨ દેવેન્દ્રોની વાત આવે છે. આ ૩૨ દેવેન્દ્રોના ઉલ્લેખને ધ્યાનમાં લઈ શ્રાવકપત્ની દેવેન્દ્રો સંબંધી તેર પ્રશ્નો પૂછે છે. ૧. દેવેન્દ્રોનાં નામ ૮. પૃથ્વી બાહલ્ય ૯. ભવનની ઊંચાઈ ૧૦. વિમાનોનો રંગ 2 ર 2 ૩૨ સ‘દેવેન્દ્રસ્તવ પથન્ના' એક પ્રાચીન યજ્ઞા સૂત્ર છે. આ સૂત્રનો ૨૯૫માં સિદ્ધ ભગવંતોના ઉપયોગનું સ્થાન-સંસ્થાનાદિનું નંદીસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં ઉલ્લેખ મળે છે. સં. ૧૧૮૦માં વર્ણન છે. બાદમાં સિદ્ધ ભગવંતોનો ઉપયોગ, સુખ તેમજ 2 રચાયેલ પાક્ષિકસૂત્રવૃત્તિમાં આ પયજ્ઞાનો પરિચય મળે છે. આ જિનેશ્વરોની ઋદ્ધિનો ઉલ્લેખ મળે છે. અંતે આ સૂત્રના કર્તાનો P રૂપયજ્ઞાના કર્તા સિર ઇસિવાલિય થ૨ (શ્રી ઋષિપાદિત સ્થવિર)નો નામોલ્લેખ મળે છે. આ પ્રકીર્ણકની કેટલીક ગાથાઓ જ્યોતિષ્ઠરંડ, ર નાોએખ મળે છે. સૂર્યપ્રાપ્તિ અને આવશ્યક નિર્યુક્તિમાં મળે છે. 8 8 સિદ્ધ ભગવંતોના સુખનું વર્ણન કરતા કહે છે; निच्छिन्नसव्वदुक्खा जाई - जरा-मरण बंधणविमुक्क। સાસયમન્ત્રાવાદ, અશુદ્ઘતિ મુદ્દે સાાાં ।।૩ ૦ ૬ ।। સર્વ દુઃખો દૂર થયા છે, જન્મ-જરા-મરણ અને બંધનથી વિમુક્ત થયા છે, શાશ્વત, અવ્યાબાધે એવું સિદ્ધનું સુખ સદાકાળ હોય છે. 2 8 આ પયજ્ઞા જૈન ભૂગોળ સમજવાનું સારું સાધન બને છે. દે દેવેન્દ્રોના નિમિત્તે અર્ધાલોકથી સિદ્ધશીલા સુધીની જૈનભૂગોળ & ર તેમજ દેવોનો વિસ્તૃત પરિચય આપણને મળે છે. 2 2 2 એકંદરે આ પાંચ પયજ્ઞાઓનો વિસ્તૃત પરિચય તેમજ અન્ય તે પયજ્ઞાઓના સામાન્ય નિર્દેશ દ્વારા ખ્યાલ આવે છે કે, આ પયજ્ઞા ? ગ્રંથોમાં પરમાત્મા મહાવીરની પરંપરામાં થયેલ મુનિ ભગવંતોએ અંતકાળે સમાધિ ટકી રહે એવી સામગ્રીઓનું સર્જન-સંકલન આ 2 પયન્નાઓ નિમિત્તે કર્યું છે તો દીક્ષા માટે ઉપયોગી મૂર્તો, શુદ્ધ આચાર આદિ અનેક સાધક જીવનને ઉપકારી વસ્તુઓનું સર્જન2 સંકલન કરી ભાવિમાં થનારા જીવો પર મહાન ઉપકાર કર્યો છે. તે આ પયજ્ઞા વિષયક લખાણોમાં પયય સૂત્તાઈ-ભાગ-૧ માંની છે પંડિત અમૃતલાલ મોહનલાલ ભોજકની પ્રસ્તાવના તેમજ ‘મરણસમાધિ: એક અધ્યયન' (ડૉ. અરૂણા મુકુંદકુમાર લટ્ટા) વિશેષ 8 8 P ઉપકારી બન્યા છે. 8 2 2 ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ૭ ૭ ૭ ૭ ( દ ૨. સ્થાન ૩. સ્થિતિ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણ nડૉ. અભય દોશી ૪. ભવન પરિગ્રહ ૫. વિમાન સંખ્યા O ૬. ભવન સંખ્યા ૭. નગર સંખ્યા એના પ્રત્યુત્તરમાં ગાથા ૧૨ થી ૨૭૬ સુધી શ્રાવક વિસ્તારથી ?આ પ્રશ્નોના ઉત્તર આપે છે. ત્યાર પછી ગાથા ૨૭૭ થી ૨૮૨માં ઈષત્માગભાર પૃથ્વી (સિદ્રશીલા)નું વર્ણન છે. ગાથા ૨૮૩ થી ૧૧. આહારગ્રહણ ૧૨. ઉચ્છવાત-નિઃશ્વાસ ૧૩. અવધિવિષય * નિર્બળ ભારવાહકની જેમ તું વિષમ માર્ગમાં ન જા. વિષમ માર્ગમાં જના૨ને પછીથી પસ્તાવું પડે છે. માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ન કર. આગમ-વાણી ૯૭ તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ધોળા થઈ રહ્યા છે. તારું શ્રોત્રબળ પણ ઘટી રહ્યું છે. માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ ન કર. આ લખાણમાં મારી મતિમંદતાને લીધે જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાણ થયું હોય તો મિચ્છામિ દુક્કડં. 2 2 2 8 8 8 ડાભના અગ્રભાગ પર લટકીને રહેલું ઝાકળનું બિંદુ થોડી વાર જ ટકી શકે છે. એવી રીતે મનુષ્યોના જજીવનનું પણ છે. તે માટે હૈ ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ ન કર. • સાધુ મમત્વરહિત, નિરભિમાની, નિઃસંગ અને ગારવ (આસક્તિ)ના ત્યાગી હોવા જોઈએ. તે ત્રસ અને સ્થાવર એવા તમામ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હોવા જોઈએ. તે &
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy