SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક માતુર પ્રત્યાયાન પ્રશa આતુર પ્રત્યાખાન પ્રકીર્ણક | |મુનિ દીપરત્નસાગરજી મ. સા. லலலலலலலலல $p ભૂમિકા : સ્વરૂપ, અસમાધિ મરણ અને તેનું ફળ, પંડિત મરણની ભાવના 9 પયગ્રા સૂત્રમાં વર્તમાનકાળે આ સૂત્રનો સ્વીકૃત ક્રમ ૨ છે. અને આરાધના વિધિ ઇત્યાદિ નાના-નાના વિષયો સમાવિષ્ટ છે. $ શ્રેપીસ્તાળીશ આગમમાં ક્રમ ૨૫મો ધરાવતા આ સૂત્રનું મૂળ નામ ઉડતી નજરે સૂત્રદર્શનઃ ૨મા૩રપષ્યવરવાળ છે, સંસ્કૃતમાં માતુર ચારવાન કહે છે. આ પયગ્રા બાળપંડિતમરણ : સૂત્ર હોવાથી સૂત્રની પાછળ પયત્રી કે પ્રકીર્ણ શબ્દ લાગે છે. પ્રસ્તુત સૂત્રનો મુખ્ય વિષય પંડિતમરણ જ છે, પણ પંડિતમરણની 8 છે. આ સૂત્રમાં ૭૦ ગાથા છે અને ૧ સૂત્ર છે. તે ૮ શ્લોક પ્રમાણ મહત્તાને પ્રસ્થાપિત કરવા માટે બાળપંડિતમરણ અને બાળમરણને પણ હું ગણાવાય છે. જણાવેલા છે. દેશવિરતિ સમ્યદૃષ્ટિ જીવના મરણને બાળપંડિતમરણ ૨૦ શ્રી વીરભદ્રાચાર્યકુત આ પન્ના સૂત્ર ઉપર અચલગચ્છીય શ્રી કહેલ છે. તે માટે દેશવિરતિ કોને કહેવાય, તે જણાવવા બાર વ્રતોનો દૃ ૨ ભુવનતુંગ સૂરિ રચિત ટીકાનો ઉલ્લેખ મળે છે. આ ટીકા ૪૨૦ નામોલ્લેખ કરેલ છે. ત્યાર પછી બાળપંડિતમરણ માટેની વિધિ અને ૨ 8 શ્લોક પ્રમાણ હોવાનું કહેવાય છે. તદુપરાંત શ્રી ગુણરત્નસૂરિ તેઓની ભાવિ શુભ ગતિનો ઉલ્લેખ કરેલ છે. કુત અવચૂરી છે, જેનું મુદ્રણ અમારા ‘મામ સુજ્ઞાળિ સટી'માં પંડિતમરણ : કરાયેલ છે. અહીં સૂત્રકાર મહર્ષિ ગદ્ય સૂત્ર રચના વડે ઉત્તમાર્થની ૦ આ સૂત્રમાં ગદ્ય-પદ્ય અર્થાત્ શ્લોક અને સૂત્ર બંન્ને છે. આરાધના કરવા ઇચ્છુક આત્માની જ્ઞાન અને વૈરાગ્યયુક્ત દૃ ૨૩રપષ્યવM નામથી જ બીજા પણ બે પયજ્ઞા મળે છે. જેમાં એક ચિંતવના રજૂ કરે છે. આવો આત્મા શુભચિંતવનાસહ અતિક્રમ છે મીડરપંગ્લેવરવાળમાં૨૮ શ્લોકો અને ૨ સૂત્રો છે, જેમાં પંચ પરમેષ્ઠી આદિ ચારેનું મિચ્છામિ દુક્કડમ્ આપીને, પરમાત્માને નમસ્કાર હું નમસ્કાર, ખામણા, પાપસ્થાનક આદિ વોસિરાવવા, પ્રત્યાખ્યાન કરી, પાંચ મહાવ્રતોનો પુનઃ સ્વીકાર કરે અને પછી પોતાના છે આત્મોપદેશ છે અને બીજા નીડરપંગ્લેવરવાળમાં ૩૪ શ્લોકો છે. બધા આત્મિક ભાવોને પ્રગટ કરતાં કેવી કેવી પ્રવૃત્તિ-વિચારણા કરે, $ છે પદ્યો જ છે. તેમાં શરીરને અવિરતિ પ્રત્યાખ્યાન, મિચ્છામિ દુક્કડમ્, તે જણાવવા ગાથા ૧૪ થી ૩૫ની રચના કરેલ છે. & મમત્વ ત્યાગ, શરીરને ઉપાલંભ, શુભ ભાવના આદિ વિષયો છે. આવો આત્મા અંતિમ આરાધના પૂર્વે શું કરે? છે પરંતુ આ બે માસર પબ્લેવરવા સૂત્રો અહીં લીધા નથી. જીવ ખામણા કરી સમાધિભાવ ધારણ કરે, આહાર-વિધિ, સંજ્ઞા૬મીર પુર્વમgTM સુત્રનો ઉલ્લેખ “નંદીસત્ર'માં સુત્ર ૧૩૭માં ગારવ આદિને તજે, અરહંતાદિને નમસ્કાર કરી પાપોના પચ્ચક્ખાણ 6. 2 અઠ્ઠાવીસમાં ઉત્કાલિક સુત્ર રૂપે છે. પ્રસ્તુત સુત્ર તે જ હોવાનો કરે, કેવળી પ્રરૂપિત વિધિ મુજબ સંથારાનો સ્વીકાર કરે, ઉપાધિ૨ સંભવ છે, કેમકે અહીં સ્વીકત સત્રના કર્તા શ્રી વીરભદ્રાચાર્ય શરીર-ખોટું આચરણ આદિ વોસિરાવી મમત્વનો ત્યાગ કરે. ૨ હે છે, જેઓ ભગવંત મહાવીરના હસ્તદીક્ષિત થયા હોવાનું કહેવાય આત્માના જ્ઞાનાદિમાં સ્થિતિ, એકત્વ ભાવ આદિ શુભભાવયુક્તતાને ૨ C છે. “પમ્બિ સુત્ર'માં પણ ૨૭મા ઉત્કાલિક સુત્ર રૂપે નોંધાયેલ છે ધારણ કરી વિરાધનાને પ્રતિક્રમે, આશાતના-રાગ-દ્વેષ-અસંયમ- ૨ છે અને શ્રી પ્રદ્યુમ્નસૂરિજીકૃત વિચારસાર પ્રકરણમાં ૪૫ આગમોમાં મિથ્યાત્વ ઇત્યાદિની ગર્તા કરી, નિષ્કપટ ભાવે સર્વે પાપની ૨ ૩૭મા આગમ અને પયગ્રા શબ્દથી જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આલોચના કરે. પૂજ્ય એવા ગુરુ ભગવંત પાસે ક્ષમાયાચના કરે. $ આડર એટલે રોગથી ઘેરાયેલો આત્મા, જેને પરભવની આરાધના મરણના ભેદ, બાળમરણના ફળ : હ કરાવવાના અવસરે કરાવવા લાયક પ્રત્યાખ્યાનનું વર્ણન તેમાં સૂત્રકાર મહર્ષિએ પંડિતમરણની વિધિ જણાવી, પણ પંડિતમરણની હોવાથી આ સૂત્રને માતુર પ્રત્યારથાન કહે છે. મહત્તા કે આવશ્યકતા ક્યારે સમજાય? જો બાળમરણ અને તેના છે Bવિષયવસ્તુઃ અશુભ વિપાક સમજાય તો ! આ હેતુને આચાર્યશ્રી મરણના ત્રણ છે ૨ પ્રસ્તુત સૂત્રમાં મુખ્યત્વે બાળમરણ, બાલપંડિતમરણ અને ભેદ જણાવીને બાળમરણ પામનારની દુર્ગતિ, અનંતા સંસારની ૨પંડિતમરણ એ ત્રણ વિષયોને સ્પર્શાવેલ છે. તદ્અંતર્ગત દેશવિરતિ પ્રાપ્તિ, અબોધિપણું ઇત્યાદિના સ્વરૂપનો તથા તેના કારણોનો ૨ ધર્મનું સ્વરૂપ, બાલપંડિતની ગતિ, અતિચાર આલોચના, હિંસાદિ વિસ્તાર કરી બાળમરણના સ્વરૂપને સૂત્ર ૩૭ થી ૪૩માં જણાવીને વિરતિ, પ્રતિક્રમણ-નિંદા-ગોંદિ, આલોચનાદાયક ગ્રાહકને ‘હવે હું પંડિતમરણે મરીશ' તેવી પ્રતિજ્ઞાનું કથન કરે છે. 8 லலலலல்லலலலலலலலலலலலலலலலல லலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலி
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy