________________
૩૪
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૨ પુસ્તકનું નામ : જયંત કોઠારી (પરિચય પુસ્તિકા)
પ્રજ્ઞાચક્ષુ ડૉ. પં. સુખલાલજીનું
વિચરતા સમુદાય સમર્થન મંચ લેખક : રમેશ ઓઝા, સંપાદક : સુરેશ દલાલ
પ્રજ્ઞા સંચયન’ પ્રકાશિત
(આર્થિક સહાય કરવા માટે નોંધાયેલી રકમની યાદી) પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ
મહાપ્રાજ્ઞ પૂ. પંડિતજીના ચૂંટેલા મહત્ત્વનાં ૫૦૭૧૫૫૮ આગળનો સરવાળો ડિસે. '૧૧ બિલ્ડીંગ, નેતાજી સુભાષ રોડ, નીરાંડ, લેખ-નિબંધોનું આ સંપાદન-હિન્દી અનવાદન પ000 થાવરભાઈ બા. ચડી મુંબઈ-૪૦૦૦૦૨. ફોન : ૨૨૮૧૪૦૫૯. તેમના ૮ ડિસેમ્બરના જન્મદિન પ્રસંગે ૧૦મી
(નંદુ ડ્રેપર્સ) XXX
ડિસેમ્બર, ૨૦૧૧-માગશીર્ષ પૂર્ણિમાએ ૫૦૦૦ એક ભાઈ તરફથી પુસ્તકનું નામ : સમાધિ મૃત્યુ થકી સદ્ગતિ
અમદાવાદમાં પ્રકાશિત થયું. ત્યાં આનંદઘન- ૫૦૮ ૧૫૫૮ સદ્ગતિ થકી ભવમુક્તિ
પદોના ‘ગગન મંડલમેં..' ગાન સમયે લા. દ. સંકલન : પૂ. મુ. શ્રી સંયમકીર્તિ વિ. મ.સા.
જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સહૃદયી વિદ્વાન પ્રકાશક: હરસુખભાઈ ભાઈચંદ મહેતા, ‘પેનોરમા',
ફંડ ૨૦૩, વાલકેશ્વર રોડ, મુંબઈ-૪૦૦૦૦૬. નિર્દેશક ડૉ. જિતેન્દ્ર બી. શાહે, કે જેમણે પુસ્તકનું
રૂપિયા નામ ફોનઃ ૨૩૬૯૦૬૦૩ / ૨૩૬૯૦૬૦૮. ગહન ચિંતનપૂર્ણ મનનીય પુરોવચન “અનુકરણીય
૨૫૦૦ ગુરુતર્પણ” લખ્યું છે, આ પ્રકાશનને લોકાર્પણ
પ્રદિપભાઈ મહેતા XXX
૨૫૦૦ પુસ્તકનું નામ : ભીના ખમીરની મીઠી સોડમ કર્યું. ૧૭૫ પૃષ્ઠના આ ગ્રંથમાં પૂ. પંડિતજીની દશરથલાલ ઠાકર
નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા સર્વત્ર ડોકિયાં કરે છે આજીવન સભ્ય પૂરક રકમ તેમજ નવા સભ્યો સંકલન : ગૌતમ ઠાકર
અને વાચકને નવી જ ઊંડી ચિંતનદૃષ્ટિ અને આનંદ રૂપિયા નામ પ્રકાશક : ૪, સંમિત્ર સોસાયટી, મલાવ તળાવ આપે છે. ગ્રંથનું યુગોપયોગી ચયનપૂર્વક કરેલું ૨૫૦૧ ઉપેન્દ્રભાઈ એસ. શાહ સામે, જીવરાજ પાર્ક, અમદાવાદ-૩૮૦૦૫૧. વિષય-વૈવિધ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત છેઃ
(અમદાવાદ) XXX
(૧) જૈન દર્શન, (૨) શ્રીમદ્ રાજચંદ્રજીનું સમગ્ર ૨૫૦૧ પુસ્તકનું નામ : મનની શાંતિ અને શક્તિ પ્રદાન અને ‘આત્મોપનિષદ'વત્ આત્મસિદ્ધિ શાસ્ત્ર
પ્રબુદ્ધ જીવન સૌજન્ય વિભાગ-૧-૨
અને (૩) ઋતંભરા પ્રજ્ઞાવાન મહાત્મા ગાંધીજી રૂપિયા નામ પ્રકાશક-સંપાદન: નયના નંદલાલ ઠક્કર, બલરામ અને તેમની આગવી અહિંસા સૃષ્ટિ. પંડિતજીની ૨૦૦૦૦ શ્રી ચંદ્રકાન્તભાઈ ડી. શાહ ચેમ્બર્સ, અમે માળે, બ્લોક નં. ૨૧, બેરેક રોડ, આત્મવિદ્યા વિશ્વવિદ્યાલયની આર્ષદૃષ્ટિભરી ૨૦૦૦૦ મેટ્રો સિનેમાની પાછળ, મુંબઈ-૪૦૦ ૦૨૦.
પરિકલ્પનાયુક્ત સંપાદકીય ‘પાક્કથન' પણ પ્રાપ્તિસ્થાન : એન. એમ. ઠક્કરની કંપની,
પંડિતજીની જીવનઝાંખી અને સંસ્મરણ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨.
દોષ અનુપ્રેરણાઓથી ભરેલું હોઈને પુસ્તકના ઉપર્યુક્ત ફોન : ૨૨૦૧૦૬૩૩, ૨૨૦૩૩૧૩૮.
• દોષો: આપણે તેમનો શોકથી એકરાર પુરોવચન સાથે ઉપયોગી છે. XXX
કરીએ છીએ અને આનંદથી તેને વળગી રહીએ
સંપાદન-અનુવાદન પંડિતજીના સુદીર્ઘ પુસ્તકનું નામ : શબરીના બોર
છીએ.
| | અજ્ઞાત લેખક : ડૉ. પ્રફુલ શાહ
અંતેવાસી પ્રા. પ્રતાપકુમાર ટોલિયા-શ્રીમતી
સુમિત્રા ટોલિયા દંપતીએ કર્યું છે. ગુજરાતી ભાષી પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, જી/૧૫, યુનિવર્સિટી
• માનવીનો મોટામાં મોટો દોષ એ છે કે,
એ પોતાને નિર્દોષ સમજે છે. 3 અજ્ઞાત પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. પ્રબુદ્ધ પાઠકો સ્વયં વાંચી, પાંચ પાંચ પ્રતિઓ
૦ હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે, પણ ખરીદી હિન્દી ભાષી મિત્રોને ભેટ મોકલે તો XXX પુસ્તકનું નામ : શીલધર્મની રકથાઓ
એક દોષને દૂર કરવો મુશ્કેલ છે. 3 બ્રયર ગુજરાત બહાર તે વિશેષ પ્રસરે. આ હેતુથી તેની લેખક : સ્વ. મહેતા મનસુખલાલ તારાચંદ ૫ પ્રતિઓના રૂા. ૫૦૧/- જ રખાયા છે, જે
• જે તમારા દોષને દેખાડે તેને દાટેલું ધન પ્રકાશક : મહેતા હરસુખલાલ ભાયચંદ સંપાદકોનો 09611231580/080 65953440
દેખાડનાર સમજો.
7 બેકન ૨૦૩, વાલકેશ્વર રોડ, ‘પેનોરમા',
ફોન નંબરો પર સંપર્ક કરી મોકલી, મેળવી શકાય ૦ આખી દુનિયામાં હું જ મારી અવજ્ઞા કરી મુંબઈ-૪૦૦૦૦૬. છેઃ (E-mail પણ કરવા માટે
શકું, કારણ કે, મારા જ દોષો હું સોથી વધુ XXX pratapkumartoliya@gmail.com
જાણું છું. | 3 શેક્સપિયર પુસ્તકનું નામ : કિશોરોના રવીન્દ્રનાથ
જિનભારતી’ બેંગલોર પરથી. * * * • દુષ્ટને સજા કરવા માટે બુમરાણ મચાવનારા સંપાદક : મહેન્દ્ર મેઘાણી
મેં ઘણાં જોયા, પણ નિર્દોષને નિર્દોષ જાહેર પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, પો. બૉ. ૨૩, બી-૪૨, દયાનંદ સોસાયટી,
કરવાની ચિંતા કરનારા બહુ ઓછા જોયા. ભાવનગર-૩૬૪૦૦૧. એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ),
| nડેનિયલ ડિફો XXX
મુંબઈ-૪૦૦૦૬૩.ફોન નં.: (022)22923754