SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક லலலலலலலலலலல શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર | Hડૉ. કલા એમ. શાહ સૂત્રકાર સ્થવિર ભગવંત સ્વયં કહે છે. પાંચ ભેદ, અંતિમ સંવત્સરના ૨૮ ભેદ, નક્ષત્રોના દ્વાર, બે સૂર્યની 8 પુડવિયર્ડ-પાડિલ્ય, વી, પુર્વે-સુય-સારૃ-સિંદું / સાથે યોગ કરનાર નક્ષત્રોના મુહૂર્ત પરિમાણ, નક્ષત્રોનો સીરાવિષ્ઠભ છે सुहुम गणिणेवदिटुं, जोइसगणशयपण्णत्तिं ।। આદિનું પ્રતિપાદન કરેલ છે. (ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર-મંગલાચરણ) આમ આ વિભાગના ઉપવિભાગોમાં આટલો મોટો વિસ્તાર ૨ સ્પષ્ટ-પ્રગટ અર્થવાળા સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય, પૂર્વશ્રુતના સારભૂત એ દર્શાવે છે કે નિમિતજ્ઞ, જ્યોતિષજ્ઞ, સ્વપ્ન પાઠક અને ગણિતજ્ઞ ૨ ૨ (પૂર્વમાંથી ઉદ્ભૂત) તીક્ષણ પ્રજ્ઞાવાન આચાર્ય દ્વારા ઉપદિષ્ટ, વગેરે વિદ્વાનોને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાય મળે. હૈ છે જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિનું હું નિરૂપણ કરીશ. ત્યાર પછી પાંચ સંવત્સરોનું વર્ણન આ પ્રમાણે છે. (૧) નક્ષત્ર છે ચંદ્રપ્રજ્ઞપ્તિ (ખગોળશાસ્ત્ર)ના નામે ઉપલબ્ધ બાર ઉપાંગ સંવત્સર ૨૮ નક્ષત્રો જેટલા સમયમાં ચંદ્ર સાથે યોગ પૂર્ણ કરે છે? ૨ સૂત્રોમાંના છઠ્ઠા ઉપાંગને શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને સાતમા તેને નક્ષત્ર માસ કહે છે. તેવા બાર માસ અને ૩૨૭ ૫૧/૬૭૨ છે ઉપાંગને સૂર્યપ્રજ્ઞપ્તિ ગણવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ બન્ને અહો રાત્રિનો એ ક નક્ષત્ર સંવત્સર થાય છે. (૨) ઋતુ છે સૂત્રો જુદા જુદા નામવાળા ગણાતા ન હતા. પણ જ્યોતિષ ગણરાજ સંવત્સર-જેટલા સમયમાં એકમથી લઈને પૂર્ણિમા સુધીની છે 6 પ્રજ્ઞપ્તિ અને જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ નામે એક જ આગમરૂપે તિથિઓને ચંદ્ર પૂર્ણ કરે છે તેને ચંદ્રમાસ કહેવામાં આવે છે. હું વિદ્યમાન હતા. આ બન્ને “જ્ઞાતાધર્મકથા'ના ઉપાંગ સૂત્રરૂપે હતા. તેવા બાર માસ અને તેના ૩૫૪-૧૨/૬૨ અહોરાત્રિનો એક 2 ચંદ્રપ્રજ્ઞપ્તિના મંગલાચરણની તથા બંનેના ઉપસંહારની ગાથા ચંદ્ર સંવત્સર થાય છે. (૩) ઋતુ સંવત્સર-જેટલા સમયમાં વર્ષા, છે ૨ સૂચિત કરે છે કે આ બન્ને આગમ એક હતા. કાળક્રમે ચંદ્રપ્રજ્ઞપ્તિ હેમંત અને ગ્રીષ્માદિ ત્રણ ઋતુઓ વ્યતીત થાય છે. તેને ઋતુ છે છે અને સૂર્યપ્રજ્ઞપ્તિ ભિન્ન ભિન્ન આગમરૂપે પ્રસિદ્ધ થયા. ચંદ્રપ્રજ્ઞપ્તિ સંવત્સર કહેવામાં આવે છે. ૩૬૬ અહોરાત્રિનો એક ઋતુ હું ઉપાંગમાં પદ્યાત્મક ઉત્થાનિક છે. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગમાં ગદ્યાત્મક સંવત્સર થાય છે. (૪) સૂર્ય સંવત્સર-જેટલા સમયમાં સૂર્ય ૧૮૩ $ ઉત્થાનિક છે. મંડળવાળા બે અયનો પૂર્ણ કરે છે તેને સૂર્ય સંવત્સર કહેવામાં છે આ આગમના વિભાગોને પ્રાભૃત અને પ્રાભૂતના અંતર્ગત આવે છે. ૩૬૬ અહોરાત્રિનો એક સૂર્ય સંવત્સર થાય છે. (૫) ૨ ૨ અધિકારને પ્રતિપ્રાભૃત કહે છે. અધિવર્ધિત સંવત્સર-૧૩ માસવાળાને વર્ષને અધિવર્તિત સંવત્સર 8 ચંદ્રપ્રજ્ઞપ્તિના અલગ અલગ વિભાગમાં ચંદ્ર વિષયક તથા કહેવામાં આવે છે. ૩૮૩ અહોરાત્ર ૨૧-૧૮/૬૨ મુહૂર્તોનો 8 6 ગણિત અને જ્યોતિષવિજ્ઞાન વિષયક માહિતી આપવામાં આવી છે. એક અધિવર્ધિત સંવત્સર થાય છે. ચંદ્ર સંવત્સર યુગમાં ત્રીજું છે શું પ્રથમ વિભાગમાં નક્ષત્રોનો ક્રમ, મુહૂર્તની સંખ્યા, પૂર્વ-પશ્ચિમ સંવત્સર અને પાંચમું સંવત્સર અધિવર્ધિત સંવત્સર હોય છે. આ ભાગ અને ઉત્તમ ભાગથી ચંદ્રની સાથે યોગ કરનારા નક્ષત્ર, યુગના રીતે આદિ અને અંતના સમયના નક્ષત્રોના યોગનું વર્ણન કર્યું છે. . ૨ પ્રારંભમાં યોગ કરનારા નક્ષત્રોના પૂર્વાદિ વિભાગ, નક્ષત્રોના નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત-આ પાંચ સંવત્સરોનું રે કુલ, ઉપકુલ આદિ પ્રકાર, ૧૨ પૂર્ણિમા તેમજ અમાવસ્યામાં વર્ણન છે, છ ઋતુઓનું પ્રમાણ છે. છ ક્ષયતિથિ અને છ અધિક 8 છે નક્ષત્રોનો યોગ, સન્નિપાત યોગવાળી પૂર્ણિમા તેમજ અમાવસ્યા, તિથિઓ કેમ થાય છે તે બતાવ્યું છે તથા એક યુગમાં સૂર્ય અને હું $ નક્ષત્રોના સંસ્થાન, તેના તારાઓની સંખ્યા, વર્ષા, હેમંત અને ચંદ્રની આવૃત્તિઓ બતાવી છે અને તે સમયે યોગ તથા ઍ ગ્રીષ્મ ઋતુઓમાં માસ ક્રમથી નક્ષત્રોનો યોગ અને પૌરુષી છાયા આદિનું વર્ણન આ વિભાગમાં આપ્યું છે. ૨ પ્રમાણ, દક્ષિણ, ઉત્તર અને બન્ને માર્ગથી ચંદ્રની સાથે યોગ કરનાર કૃષ્ણ અને શુક્લપક્ષમાં ચંદ્રકળાની હાનિ-વૃદ્ધિ કઈ રીતે થાય શું નક્ષત્ર, નક્ષત્રરહિત ચંદ્રમંડલ, સૂર્યરહિત ચંદ્રમંડલ, નક્ષત્રોના છે તે દર્શાવ્યું છે. બાસઠ પૂર્ણિમા અને બાસઠ અમાવસ્યામાં ચંદ્ર 8 6 સ્વામી દેવ, ૩૦ મુહૂર્તોનાં નામ, ૧૫ દિવસ તેમજ રાત્રિઓની સૂર્યની સાથે રાહુનો યોગ અને પ્રત્યેક અયનમાં ચંદ્રની મંડળ તિથિઓના નામ, નક્ષત્રોના ગોત્ર, એક યુગમાં ચંદ્ર તેમજ સૂર્યની વગેરેનું આબેહૂબ વર્ણન કર્યું છે. છે સાથે નક્ષત્રોનો યોગ, એક સંવત્સરના મહિના, તેના લોકિક હવે પછીના વિભાગમાં ચંદ્ર પ્રકાશની બહુલતા અને પ્રકાશના 2 છે અને લોકોત્તર નામ, પાંચ પ્રકારના સંવત્સર અને તેના પાંચ અભાવમાં અંધકારની બહુલતાના સમયનો નિર્દેશ છે. லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy