SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ லலலலலல ૨ છે. ૬૦ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 90 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 છું ખંડ-૨ : સર્વજીવ પ્રતિપત્તિ છે. પદાર્થની શક્તિ અને આત્મશક્તિ બન્નેનો સમન્વય કેવા રે ૨ પ્રતિપત્તિ-૧ : આ પ્રતિપત્તિમાં સર્વ જીવોની નવ પ્રતિપત્તિ પ્રકારનો હોય છે તેનું વર્ણન છે. હૈબતાવી છે. આ સૂત્રમાં જગતમાં રહેલા જીવોની જીવનશૈલીનું વર્ણન છે. ૨ $ પ્રતિપત્તિ-૨ : આ પ્રતિપત્તિમાં સર્વ જીવોના ત્રણ પ્રકાર- જીવાજીવભિગમ શાસ્ત્ર શુદ્ધ ભાવોનો ઈશારો કરીને વર્તમાન સમ્યદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ બતાવી છે. પર્યાયમાં કર્મભોગથી પીડાતા જીવનું સાંગોપાંગ વર્ણન કરી મુક્ત છે પ્રતિપત્તિ-૩ : આ પ્રતિપત્તિમાં સર્વજીવોના ચાર પ્રકાર- થવાનો ઈશારો કરે છે. શ્રેમનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગીનું વર્ણન છે. સાંસારિક અવસ્થા અથવા કર્મભોગમાં મૂળ કારણરૂપ બે તત્ત્વો ૨ ૨ પ્રતિપત્તિ-૪ : સર્વ જીવોના પાંચ પ્રકાર – ક્રોધકષાયી, ભાગ ભજવે છે (૧) પુણ્યતત્ત્વ (૨) પાપતસ્વ.૨ શ્રેમાનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયીનું વર્ણન જીવાજીવભિગમમાં જે જીવોનું વર્ણન છે તેમાં બંને પ્રકારના જીવોની છે ગણના છે. પાપયોનિના જીવો અને પુણ્યમય ગતિના જીવો. 8 છે પ્રતિપત્તિ-૫ : આ પ્રતિપત્તિમાં સર્વ જીવોના છ પ્રકાર આભિ- પાપયોનિમાં જીવોને જે કાંઈ સાધનો મળ્યા છે તે કર્મભોગ નિબોધક, જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કરવા પૂરતા સીમિત છે; જ્યારે પુણ્યમય સ્થાનોમાં જીવોને જે શૈકેવળજ્ઞાની અને અજ્ઞાનીનું વર્ણન છે. સાધનો મળ્યા છે તે સાધનોથી જીવ મોક્ષ માર્ગનું અવલંબન કરી ૨ પ્રતિપત્તિ-૬ : આ પ્રતિપત્તિમાં સર્વ જીવોના સાત પ્રકાર (૧) શકે છે. ૨પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક જીવાજીવભિગમ શાસ્ત્ર પાપયોનિના જીવોનું વર્ણન કરી જીવ છે (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક (૭) અકાયિકનું વર્ણન છે. તે દુઃખમાંથી મુક્ત થાય, પુણ્યમય ગતિમાં પણ પાપાશ્રવ કરીને 8 6 પ્રતિપત્તિ-૭ : આ પ્રતિપત્તિમાં સર્વ જીવોના આઠ પ્રકાર- પુનઃ અધોગતિમાં ચાલ્યો ન જાય તે માટે આપણું લક્ષ્ય દોરે છે. હું $જ્ઞાની, અજ્ઞાની આદિ. (૧) આભિનિબોધિક (૨) શ્રુતજ્ઞાની (૩) જીવ અને અજીવ તત્ત્વનો અભિગમ એટલે જાણે જીવને અજીવથી ૨અવધિજ્ઞાની (૪) મન:પર્યવજ્ઞાની (૫) કેવળજ્ઞાની (૬) મતિ- જુદો પાડી સંસાર સમાપન કરો. અજ્ઞાની (૭) શ્રુતઅજ્ઞાની (૮) વિર્ભાગજ્ઞાની. આમ આ આગમ વિષયની દૃષ્ટિએ વિશાળ છે. ભાવોની દૃષ્ટિએ ૨ પ્રતિપત્તિ-૮: આ પ્રતિપત્તિમાં સર્વ જીવોના નવ પ્રકાર (૧) ગંભીર છે. તેમાં જૈન સાહિત્યના દ્રવ્યાનુયોગને સ્પર્શતા અનેક ૨ ૨એકેન્દ્રિય (૨) બેઈન્દ્રિય (૩) તેઈન્દ્રિય (૪) ચોરેન્દ્રિય (૫) નારકી વિષયોનો સમાવેશ થયેલો છે. જૈન ભૂગોળ-ખગોળની વિજ્ઞાનની છે (૬) પંચેન્દ્રિય-તિર્યંચ (૭) મનુષ્ય (૮) દેવ (૯) સિદ્ધનું વર્ણન છે. સ્પષ્ટતા માટે અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે. ૨૪ દંડકના છે છેપ્રતિપત્તિ-૯ : આ પ્રતિપત્તિના દશ પ્રકાર : (૧) પૃથ્વીકાયિક ભેદ પ્રભેદ સાથે ૨૩ દ્વારોની વર્ણિત તેની ઋદ્ધિનું કથન આ (૨) અકાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક આગમની મૌલિકતા છે. શ્રે(૬) બેઈન્દ્રિય (૭) તેઈન્દ્રિય (૮) ચોરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય (૧૦) આ આગમને સંસારી જીવોનો કોષ પણ કહી શકાય. ભગવાન ૨ Bઅનિન્દ્રિય. મહાવીરે જગતના જીવોની વિવિધ પ્રકારની વૃત્તિઓ, રુચિઓ ૨ છે આ રીતે શ્રી જીવાજીવાભિગમ સૂત્રમાં પ્રારંભમાં અજીવની અને અલગ અલગ પ્રકૃતિને ધ્યાનમાં રાખી જ્ઞાનભાવોનું દર્શન 8 હૈપ્રરૂપણા કર્યા પછી જીવોના પ્રકાર અને ઋદ્ધિ વગેરેનું વર્ણન કર્યું કરાવ્યું છે. આ સૂત્રમાં કેટલા પ્રકારના જીવો છે અને જીવોની છે. આ સૂત્રમાં પ્રથમ સૂક્ષ્મકાર્યમાં ૨૩ ઋદ્ધિ દર્શાવી છે. પછી કેવા પ્રકારની જીવનશૈલી છે, તેનું વર્ણન છે. $બાહ્યકાયની ઋદ્ધિ દર્શાવી છે. આ રીતે ૨૩ દ્વારોનું વિસ્તૃત ભગવાને જીવવિજ્ઞાન અંગે આ આગમોમાં હજારો પાનાં ઍનિરૂપણ કરેલું છે. ભરાય એટલું વિશિષ્ટ વર્ણન આપ્યું છે તે અનન્ય છે, પરંતુ છે ૨ અભિગમ એટલે ઊંડાણપૂર્વકનું જ્ઞાન. જગતમાં કેટલા પ્રકારના પ્રયોગોથી પણ સાબિત ન થાય તેવા પરમ સત્યને આ આગમમાં ૨ ૨જીવો છે તેનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન જીવાભિગમ સૂત્રમાં આવે છે. પ્રગટ કરવામાં આવેલ છે. આમ જીવાજીવભિગમ સૂત્ર તે જીવન છે દેઆ જ આગમમાં અનેક આત્માઓ કેવી રીતે જીવ સૃષ્ટિને સમજી વિજ્ઞાનનો એક ઊંડાણ ભરેલો દસ્તાવેજ છે. ૮ શકે છે અને જીવસૃષ્ટિના વિવિધ વિભાગ રૂપે અલગ અલગ પ્રકૃતિરૂપે આ આગમની રચના કે તેના સમયની કોઈ માહિતી ઉપલબ્ધ છે Sઅલગ અલગ શરીરમાં જાતિ અને કુળમાં કેવી રીતે જીવે છે તેનું નથી. પરંતુ નંદીસૂત્રમાં અંગબાહ્ય-ઉત્કાલિક સૂત્ર તરીકે તેનો વિશેષ વર્ણન આ જીવાજીવભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે. નામોલ્લેખ હોવાથી તેની રચના નંદીસૂત્રના કર્તા શ્રી દેવવાચક છે જીવાજીવભિગમ સૂત્ર જીવ અને અજીવના રહસ્યોને પ્રગટ કરે છે. ક્ષમા શ્રમણના કાળની પૂર્વ અથવા સમકાલે થઈ હોય એમ મનાય ૨ આ સૂત્રમાં પરમાણું પદાર્થો અને પદાર્થોની વિવિધ અવસ્થાઓનું વર્ણન છે. * * ૨ லே ல லல லலலல லலல லல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலலலலல லலலலல லலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy