SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ of–સ્વાગત ૩ ૨. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૨ પુસ્તકનું નામ : સપ્તભંગી વિંશિકા ધર્મપ્રેમ, તેમની શૌર્યગાથાઓ વગેરેનું આલેખન લેખક : આચાર્ય વિજય અભયશેખર સૂરિ લેખકે સરળ અને રસમય બાનીમાં કર્યું છે. પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ લેખક કવિ પણ છે અને કાવ્યમર્મજ્ઞ પણ છે ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦ Dડૉ. કલા શાહ તેથી આ પુસ્તકમાં ડગલે ને પગલે અને શબ્દ મૂલ્ય : રૂ. ૭૫/-, આવૃત્તિ : પ્રથમ-સં. ૨૦૬ ૧. શબ્દ પવિત્ર ધામના દર્શન કરાવ્યાં છે. તેમની જૈન વાડમયના ખજાનાનું એક અણમોલ રત્ન સાથે પ્રીત-ગોષ્ઠિ છે. એક ભક્તનો ભગવાન સાથે વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ પ્રકારના સંકોચ એટલે સપ્તભંગી. સંવાદ છે. એક જિજ્ઞાસુની જ્ઞાની સાથે આત્મશ્રેયની વિના મન મોકળું રાખીને પોતાની સંવેદનાઓને પ્રસ્તુત ગ્રંથમાં સપ્તભંગીના સાત ભંગનું માત્ર વિચારણા છે. આ પુસ્તક અન્તર્મુખ જીવો માટે વ્યક્ત કરે છે. સ્વરૂપ દર્શન જ નથી. વિશેષ વિચાર-વિમર્શ છે. લાભકારી છે. લેખકની આ ધર્મયાત્રા અને કૃષિયાત્રા તેમના અન્ય રાજ્યોમાં જે નિરૂપણ મળે છે તેનું શાબ્દિક લેખકે અહીં નિર્વિકલ્પ દશાને પ્રગટાવે તેવા જીવનનું અણમોલું સંભારણું છે. તે વાચકોએ અવતરણ જ નથી, પણ અપૂર્વ અને નવીન ઉન્મેષો ઊંડા તત્ત્વજ્ઞાનને ભકિતનો પુટ આપીને માણવા જેવું છે. પણ છે. સંપૂર્ણ વિચાર-વિમર્શ સપ્તભંગીના તત્ત્વજ્ઞાનને સરળ કર્યું છે. XXX શાસ્ત્રોક્ત સ્વરૂપને સંપર્ણ સાપેક્ષ રહીને કરાયો આ પુસ્તકની શૈલી ભક્ત અને ભગવાન પસ્તકનું નામ : રાસ રસાળ છે. આ ગ્રંથમાં રજ થયેલી કેટલીક વિચારણા વચ્ચેના સંવાદની છે. તેથી લખાણ રસાળ બન્યું (શ્રી શ્રેણિક રાસ અને અભયકુમાર રાસ) અભિનવ અને યુક્તિસંગત છે. છે. મુનિરાજ યશોવિજયજી એક તપસ્વી છે. લેખક-સંશોધક-સંપાદક : ડૉ. ભાનુબેન શાહ સપ્તભંગીના સ્વરૂપને અહીં આચાર્યશ્રીએ અધ્યાત્મમાર્ગના યાત્રી છે. પ્રબળ વેરાગી છે. તેથી (સત્રા) વિસ્તૃત, સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરી છે. આ આ પુસ્તકના પ્રકરણો શાંત-પવિત્ર અને પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : જૈન સાહિત્ય પ્રકાશક ગ્રંથમાં સપ્તગ્રંથીનું નિરૂપણ ગહન અને તર્કસભર સૌંદર્યમંડિત છે. આ પુસ્તકના પાને પાને સમિતિ. છે. શાસ્ત્રસાપેક્ષ છે. તત્ત્વાન્વેષી અને તાત્પર્યગ્રાહી શુદ્ધાત્મભાવ પ્રકટાવવાની ઝંખનાના દર્શન થાય C/o. જયંતીલાલ વીરજી શાહ પ્રજ્ઞાએ ખેડેલો પ્રયાસ છે. મૌલિક, માર્મિક અને છે. આ પુસ્તકની સંવાદશૈલી રસાળ છે. શુષ્ક અને ૪૦૨ ૪થે માળે ઓરબીટ હાઈટસ માર્ગસ્થ અનપેક્ષથી આ ગ્રન્થને ઘણી ઊંચાઈ મળી કઠિન વિષયો સુગમ શૈલીમાં આલેખ્યો છે. આ એનેક્સ-૧. તારદેવ. નાનાચોક, પુસ્તકનું વાંચન, મનન અને પરિશીલન વાચકની ગ્રાંટ રોડ (પ.), મુંબઈ-૪૦૦ ૦૦૭. આ સપ્તભંગીના પ્રત્યેક ભંગપદમાં સ્યાદવાદ જીવનયાત્રાને આત્મમુખી-પ્રભુમુખી બનાવે તેમ સંપર્ક : ૦૨૨-૨ ૩૮૩૫૦૭૬ ઝળકે છે. સપ્તભંગીના પદાર્થભવ ઉપર એક છે. મૂલ્ય : રૂ. ૩૦૦/-, પાના : ૫૪૭, આવૃત્તિ : રહસ્ય ખોજી વિદ્વાન પૂ. આ. ભગવંતોની તાત્ત્વિક XXX ૧-૨૦૧૧ ઑગસ્ટ. અને તાર્કિક પ્રજ્ઞા અનુપ્રેક્ષાનું ઊંડાણ ખેડાયું છે પુસ્તકનું નામ : ઈઝરાયેલની ધર્મયાત્રા મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલ અઢળક અને તેમાંથી એક અણમોલ કૃતિનું સર્જન થયું લેખક : માધવપ્રિયદાસ સ્વામી સાહિત્ય કૃતિઓ હસ્તપ્રતો રૂપે ભારતભરના છે તે છે સપ્તભંગી વિશિકા. પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. જ્ઞાનભંડારોમાં ભંડારાયેલી પડી છે. થઈ ગયેલ સપ્તભંગીનો વિશદ બોધ વાચકને મોક્ષમાર્ગે ૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમક્તિસાર રાસની પ્રયાણ કરાવનારો છે. મુંબઈ-૪૦૦૦૦૨. હસ્તપ્રતનું સંશોધન-સંપાદન કરી ભાનુબેને મુંબઈ XXX ફોનઃ ૨૨૦૦૨૬૯૧, ૨૨૦૦૧૩૫૮. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી પુસ્તકનું નામ : સંવેદનની સરગમ ૧-૨, અપરલેવલ, સેન્યુરી બજાર, (ઈ. સ. ૨૦૦૯માં). ત્યારબાદ કવિ ઋષભદાસની લેખક : મુનિ યશોવિજયજી આંબાવાડી સર્કલ, આંબાવાડી, અન્ય અપ્રગટ રાસ કૃતિઓ – “શ્રી શ્રેણિક રાસ” પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ, ૩૯, કલિકુંડ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૬. અને ‘અભયકુમાર રાસ'ની હસ્તપ્રતો પ્રાપ્ત કરી ધોળકા, જિ. અમદાવાદ. પીન-૩૮૭૮૧૦. ફોન: ૨૬૫૬૦૫૦૪, ૨૬૪૪૨૮૩૬. તેનું ગુજરાતીમાં લિપિકરણ, ઢાળની કડીઓના મૂલ્ય : ત્રણ વાર શાંત ચિત્તે સમગ્ર પુસ્તકનું વાંચન, મૂલ્ય : રૂ. ૨૫૦/-, પાનાં : ૨૬૬, આવૃત્તિ : અર્થ, અઘરા શબ્દોના અર્થ, કવિએ રાસમાં પાનાં : ૨૯૫, આવૃત્તિ : ૨, વિ. સં. ૨૦૫૭. પ્રથમ, ફેબ્રુઆરી-૨૦૧૧. વાપરેલ દેશીઓ વગેરે આપી આ ગ્રંથનું સંપાદન - આ પુસ્તક ગણાધિપતિ આચાર્યદેવ શ્રી લેખક માધવપ્રિયદાસ સ્વામીએ ખોબા જેવડો કરેલ છે અને ટૂંકમાં કરેલી સમીક્ષા દ્વારા ડૉ. ભુવનભાનુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ટચૂકડો દેશ જે સમસ્ત વિશ્વની ટોચ પર બેઠો છે ભાન બેનની મં ત્ન ટચૂકડો દેશ જે સમસ્ત વિશ્વની ટોચ પર બેઠી છે ભાનુબેનની સંશોધન શક્તિ, અને અધ્યયન શાસન પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણ તેની મુલાકાત લીધી. એ મુલાકાત દરમ્યાન તેમણે શીલતાનો પરિચય વાચકને થાય છે. વિજયજી ગણીવરના શિષ્ય મુનિ યશોવિજયજીએ અનુભવેલી ઈઝરાયલના યહૂદીઓની યાતના અને આ ગ્રંથમાં ડૉ. ભાનુબેને રાસનું સંપાદન લખેલ છે. તેમણે કરેલ ઔદ્યોગિક અને કૃષિક્ષેત્રે વિશ્વમાં તો કર્યું જ છે પણ સાથે સાથે મૂળ આગમ ગ્રંથો, આ પુસ્તકમાં એક નિર્દોષ બાળકની પરમપિતા સ્થાપેલ અજોડ કૌતિમાનો, તેમનો રાષ્ટ્રપ્રેમ અને ત્રિષષ્ટિશલાકા પુરુષ, ભરતેશ્વરકથા, કથાકોસ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy