SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ઝવેરાત. સ્ત્રી, પુત્ર આદિ સચિત્ત અને અચિત્ત પદાર્થોનો સંગ્રહ અને તેના ઉપર મૂર્છાભાવ પરિગ્રહ છે. લોભસંજ્ઞા વે૨ની વૃદ્ધિ કરાવનાર છે. હિંસા અને મહાસંગ્રામનું નિમિત્ત છે. પરિગ્રહના વિરાટ સ્વરૂપને પ્રદર્શિત કરવા ૩૦ પર્યાયવાચી નામોની સૂચિ છે. ચારે જાતિના (ભવનપતિ, વાાવ્યંતર જ્યોતિષી, વૈમાનિક) દેવો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, યુગલિક મનુષ્ય કે સામાન્ય મનુષ્ય આદિ સમસ્ત સંસારના જીવો પરિગ્રહના પાશમાં જકડાયેલા છે. પરિગ્રહના આકર્ષાના કારશે હિંસા, અસત્ય, ચોરી, માયા-કપટ આદિ અનિષ્ટોનું સેવન કરી કર્મનો સંગ્રહ કરે છે. તેના પરિણામે ભવોભવની સુખશાંતિને નષ્ટ 2. કરે છે. 2 ? સુયગડાંગ સૂત્રની શરૂઆતમાં પરિચહને સૌથી પ્રબળ અને પ્રથમ-બંધનનું કારણ કહે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ કહે છે. ટંકે વાસ્તવમાં પરિગ્રહ સમાન અન્ય બંધન નથી.' એથી પદ્મ આગળ વધીને કહે છે કે ‘શ્રેષ્ઠ મોક્ષમાર્ગ માટે આ પરિગ્રહ આગળિયા રૂપ છે’- ફાલ્સ મોબવરતિના પવિ પૂ। પરિગ્રહ રસમસ્ત દુઃખોનું ઘર છે 'બદુરાળિ યાં' માટે મોક્ષાર્થી સાધકે તે અવશ્યમેવ છોડવા લાયક છે. 2 પાંચ આશ્રવઢારોના નિમિત્તથી બચવા માટે ધર્મનું શ્રવા કરીને, તેનું આચરણ કરવામાં આવે તો જન્મ-મરણના દુઃખને ટાળી શકાય છે. है किं सक्का काउं जे गेच्छद ओसहं मुहा पाउं પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ் @ जिणवयणं गुणमहरं विरेयणं सव्वदुक्खाणं ।। અર્થ : સમસ્ત દુઃખોનો નાશ કરવાને માટે શ્રી જિનેશ્વર ભગવાનના ગુાયુક્ત વચન મધુર ઔષધ છે. પરંતુ નિઃસ્વાર્થ ભાવથી દેવામાં આવેલા આ ઔષધને જે પીવા ઇચ્છતા નથી, તેના માટે શું કહી શકાય? 8 * દ્વિતીય શ્રુતસ્કંધમાં પાંચ આશ્રવના પ્રતિપક્ષી પાંચ સંવરનું વર્ણન છે. તેના પ્રથમ અધ્યયનમાં સંવર રૂપ 'અહિંસા'નું સ્વરૂપ દર્શન છે. હિંસાનો અભાવ તે અહિંસા છે. આચારાંગ સૂત્રનું પહેલું અધ્યયન, સૂયગડાંગ સૂત્રનું પહેલું અધ્યયન, દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનની પહેલી જ ગાયા આદિ આગમ સૂત્રોમાં અહિંસાની પ્રધાનતા છે. આગમ સૂત્રોમાં અહિંસા એટલી વ્યાપક છે છે કે જો અહિંસાને કાઢી લઈએ તો શેષ કાંઈ અવશેષ રહેતું. નથી. તીર્થંકરોના ઉપદેશોનો સાર અહિંસા છે. ? 2 કોઈ પ્રાણીને દુઃખ, ત્રાસ, પીડા ન આપી તેના પ્રાણની રક્ષા ન કરવી તે હિંસા છે. સર્વ મહાવ્રતોમાં અહિંસા વ્રત મુખ્ય છે. જૈનની સુરક્ષા માટે શેષ ચાર્ચ મહાવ્રત છે. 2 સમસ્ત જીવોની અનુકંપા-રક્ષા પ્રધાન અહિંસા સર્વ જીવ માટે તેમ તેમ તેમ ૪૭ ஸ் ல હિતકારી કલ્યાણકારી છે, સર્વપૂર્ય સેમી-સર્વ જીવોનું ક્ષેમકુશળ કરનારી છે. જે રીતે પક્ષીઓને આકાશ, ભૂખ્યાને ભોજન, ૨ તરસ્યાને પાણી, ડૂબતાને જહાજ, રોગીને ઔષધ સુખપ્રદ છે તે તેનાથી પણ અધિકતર અહિંસા ભગવતી સર્વ જીવો માટે મંગલકારી છે. ર ર 2 અહિંસાના વિવિધ પાસાંઓને ઉજાગર કરવા ૬૦ પર્યાયવાચી - નામોની યાદી છે. મહાવ્રતધારી મુનિ ભગવંતો, વિશિષ્ટ જ્ઞાની, તે લબ્ધિધારી, તપસ્વી, સ્વાધ્યાય-ધ્યાનમાં લીન, સમિતિ-ગુપ્તિવંત, તે છકાયના રક્ષક, અપ્રમત્ત શ્રેષ્ઠ મુનિવરો તેમ જ તીર્થંકર ભગવંતો 8 અહિંસાનું સમ્યક્ રૂપે પાલન કરે છે. અહિંસાના આરાધક સાધુ સાધુચર્યાના નિયમોનું પાલન કઈ રીતે કરે તો અહિંસાની આરાધના થઈ શકે તેનું વિસ્તારે વર્ણન છે. ભિક્ષાવિધિ દ્વારા સંપૂર્ણ કે અહિંસકપણે શરીરનો નિર્વાહ કરવાની એક અદ્ભુત-અનોખીકે કલાનું દર્શન કરાવ્યું છે. 8 2 2 અહિંસા મહાવ્રતની સમ્યક્ આરાધના માટે પાંચ ભાવનાઓ છે : 8 (૧) ઈર્યા સમિતિ : જોઈ-પોંજીને યનનાપૂર્વક ચાલવું. (૨) મન: સમિતિ : પાપકારી વિચારો ન કરવા, પ્રશસ્ત વિચારોમાં લીન કે રહેવું. 2 (૩) વચન સમિતિ : પરપીડાકારી વચનો ન બોલવા, હિત-મિત-પરિમિત તે ભાષાનો પ્રયોગ કરવો. 2 ર (૪) એષા સમિતિ : ભિક્ષાવિધિ પ્રમાણે શુદ્ધ નિર્દોષ આહાર પ્રાપ્ત કરીને અનાસક્ત ભાવે ભોગવો. 8 (૫) આદાન-નિક્ષેપા સમિતિ : સંયમી જીવનમાં ઉપયોગી ઉપકરણો યતનાપૂર્વક ગ્રહણ કરવા, રાખવા અને તેને મૂરિહિત ભોગવવા. 18 8 ર 2 * બીજા અધ્યયનમાં દ્વિતીય સંવરૂપ ‘સત્ય વ્રતનું કથન છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરે તે સત્ય ભાષા છે. સત્ય ભાષાથી પણ જો કોઈ જીવનું અહિત થતું હોય, બીજાને અપ્રિય, અમનોજ્ઞ છે હોય તો તે ભાષા વર્જ્ય છે. લોકમાં ઉત્તમ એવા સત્યવ્રતનો અચિંત્ય મહિમા અભિવ્યક્ત કરતાં સૂત્રકાર કહે છે ઇહલૌકિક, ૫૨ૌકિક, ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ કાર્યની સિદ્ધિ સત્યથી જ થઈ શકે છે. સત્યના પ્રભાવે તોફાનમાં ફસાયેલું વહાણ ડૂબતું નથી, તે માનવી વમળમાં તણાતો નથી, અગ્નિમાં બળતો નથી, પર્વતના? શિખર પરથી પડવા છતાં મરતો નથી. દેવો પણ સત્યવાદીનો તે 8 2 સંગ કરવા ઇચ્છે છે, તેની સેવા-સહાયતા કરે છે. સત્યના પ્રભાવે વિદ્યાઓ તેમ જ મંત્રો સિદ્ધ થાય છે. 8 જે સત્ય સંયમનું વિઘાતક હોય, જેમાં પાપનું મિશ્રા હોય, તે પીડાકારી, ભેદકારી, અન્યાયકારી, વે૨કારી, મર્મકારી, નિંદનીય, હૈ આત્મપ્રશંસા અને પરનિંદારૂપ હોય, તેવી ભાષા બોલવાનો નિષેધ હૈ ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ் ஸ் જ્ન્મ 8 '8
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy