SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક PP PUP P 2 અને યાવત્ સોમા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથ અને સ્થવિર અંગ છે. એમાં એક અધ્યયન, એક શ્રુતસ્કંધ, એક ઉદ્દેશ-કાલ, એક તે આર્ય સુધર્માવામીનું આયુષ્ય સો વર્ષોનું હતું. સમુદૅશ-કાલ છે તથા એક લાખ ચુમાલીસ હજાર પદો, સંધ્યેય અક્ષરો અને અનંત ગમ તથા અનંત પર્યાય છે. 2 2 2 ત્યારબાદ પ્રકીર્ણક સમવાયમાં પ્રથમ સૂત્રથી ૮૭ સૂત્રો સુધી ૧૫૦, ૨૦૦ એમ અનેકોત્તર વૃદ્ધિ સંખ્યાઓ સંબંધી વર્ગીકરણ પછી ૮૭મા સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન્ ૠષભથી રા લઈને તીર્થંકર મહાવીરનું વ્યવધાનાત્મક અંતર એક ક્રોડાક્રોડ ?સાગરોપમનું હતું. રા ત્યારબાદ ૧૩૫થી ૧૩૭માં સૂત્ર સુધી જીવ રાશિ, અજીવ રાશિ અને અરૂપી અજીવ રાશીના પ્રકારો છે. ૧૩૯માં સૂત્રથી દેવો, 2 નારકો, આદિના આવાસો, આદિની ચર્ચા છે. પછી ૧૫૮મા સૂત્રમાં ૨ પાંચ પ્રકારના શરીર, પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ તથા આગળના સૂત્રોમાં ૬૩ પ્રકારના શલાકા પુરુષો આદિનું વર્ણન છે. અંતમાં હૈ ૨૬૧માં નિક્ષેપ પદમાં કહ્યું છે કે ‘આ પ્રકારે ઉપરના 8 અધિકારોના કારણે પ્રસ્તુત સૂત્રના નીચે પ્રકારે નામ ફલિત થાય છે-કુલકરવંશ, તીર્થંકર વંશ, ચક્રવર્તીવંશ, દશારવંશ, ગણધરવંશ, ઋષિવંશ, યુર્તિવંશ, મુનિવંશ, શ્રુત, ચુાંગ, શ્રુતસમાસ, શ્રુતસ્કંધ, કે સમવાય અને સંખ્યા', 8 2 ત્યાર બાદ ૮૮મા સૂત્રના દ્વાદશાંગ પદમાં ગણિપિટકના 8 બાર અંગો અને ૮૯મા સૂત્રથી લઈને ૧૩૪મા સૂત્ર સુધી દ્વાદશાંગીના આચારાંગી દ્રષ્ટિવાદ સુધી પ્રત્યેક આગમના વિષો આદિ વિષે વર્ણન આપવામાં આવ્યું છે. આમાં ૬૨માં રસૂત્રમાં સમવાયાંગ આગમ વિષે કહ્યું છે ‘સમવાયમાં સ્વસમય, તે પરસમય, જીવ, અજીવ, વોક-અોક, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવતા, કુલકર, તીર્થંકર, ગાધર, ચક્રવર્તી, ચક્રધર (વાસુદેવ) અને હલધર (બલદેવ) આદિનું વર્ણન છે.’ આગળ કહ્યું છે સમવાયની વાચનાઓ પરિમિત છે. અનુયોગદ્વાર, પ્રતિપત્તિઓ, તે વેઢા, શ્લોક, નિર્યુક્તિઓ અને સંગ્રહાયો સંQય છે. આ ચોથું 2 P કે 2 2 પ્રસ્તુત આગમમાં આચારાંગ કે સૂત્રકૃતાંગની જેમ બે ખંડ કે ઉદ્દેશક આદિ વિભાગો નથી. આની રચના એક અખંડ અંગ અથવા અખંડ અધ્યયનના રૂપમાં કરવામાં આવી છે એમ વૃત્તિમાં જણાવ્યું છે. 2 8 રા રા P ઈસી દેહ મેં આકાર સિમટ ગઈ હૈ...'' ધીરે-ધીરે મિથિલા કે આસપાસ કે જનપદોં મેં મલ્લી કુમારી કે અદ્ભુત રૂપ લાવણ્ય કે ચર્ચે હોર્ન લગ ગર્થ, જો સુનતા વહી ચકિત રહ જાતો. ઉન દિનોં સકેત જનપદ પર પ્રતિબુદ્ધિ નામક રાજા કા ? - રાજ્ય થા. ઉસ નગર મેં એક પ્રાચીન ચમત્કારી નાગ મન્દિર થા. એક દિન પ્રતિબુદ્ધિ કી રાની પદ્માવતી ને રાજા સે કહા'મહારાજ! મેરી ઈચ્છા હૈ મેં નાગ મન્દિર મેં જાકર પૂજા કર્યું. રાજા ને અપને સેવકો કી આદેશ દિયા- 2 ભગવાન મલ્લીનાથ ઃ અનુસંધાન પૃષ્ટ ૨૯૯ થી ચાલુ 2 3 “મહારાની નાગ મન્દિર મેં જાકર પૂજા કરંગી મન્દિર મેં એક સુન્દર પુષ્પ મંડપ સજાઓ ! પુષ્પ મંડપ કી સજ્જા એસી છીની ચાહિએ કી કિસી ને આજ તક દેખી ન હો...'' રાજ સેવકી કલાકારોં ને નાગ મન્દિર મેં એક સુન્દર અદ્ભુત પુષ્પ મંડપ સજાયા. રાની પદ્માવતી ભી વિભિન્ન પ્રકાર કે ફૂલોં સે સુન્દર શૃંગાર કરકે નાગ મન્દિર પહુંચી. પુષ્પ મંડપ કી સજાવટ ઔર રાની કા શ્રૃંગાર દેખકર પ્રતિબુદ્ધિ મેં રાજા કો મને બાગ-બાગ હો ગયા. ઉસને અપને મંત્રી સે પૂછા મંત્રી ! આપ તો રાષ્ટ્ર કાર્ય કે અનેક દેશોં મેં જાતે ૩૧ રહતે હૈં! એસા સુસજ્જિત ફૂલોં કા મંડપ ઔર એસી ફૂલોં સે સજી સુન્દર રમણી કહીં દેખી આપને...?'' “મહારાજ! ધૃષ્ટતા કે લિએ ક્ષમા ચાહતા હું! ઇસ સંસાર મેં એક સે બઢકર એક આશ્ચર્ય ભરે હૈ ~ ~ ~ W 2 મંત્રી ને વિસ્તાર સે બતાયા 2 મહારાજ! એક બાર આપર્ક કામ સે મેં મિથિલા નગરી મેં તે ગયા થા... વહાઁ મહારાજ કુંભ કી રાજકુમારી મલ્લી કા જન્મ દિન મનાયા જા રહા થા. ફૂલોં કી એસી સજાવટ ઔર મલ્લીકુમારી કા એસા રૂપ લાવણ્ય થા જો શબ્દોં સે બયાન નહીં કિયા જા સકતા.’' રાજા પ્રતબુદ્ધિ આર્ય સે બોલા “ક્યા મલ્લી કુમારી, હમારી રાની પદ્માવતી સે ભી અધિક = ? મુન્દર હું. 2 “અધિક ક્યા મહારાજ! એસા લગતા હૈ કિ મથી જૈસીક સુન્દરી ઈસ ધરતી પર શાયદ દુસરી નહીં હૈ...'' મલ્લી કુમારી કે રૂપ લાવણ્ય કી ચર્ચા સુનતે હી પ્રતિબુદ્ધિ કે હૃદય મેં અજ્ઞાત સ્નેહ ઔ૨ પ્રેમ કા જવા૨ ઉમડ આયા. વહ સોચને લગા– ઐસી અદ્ભુત સુન્દરી તો મેરે અન્તઃપુર મેં આની ચાહિએ. ઉસને તુરન્ત હી અપને દૂત કો આશા દી (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૩ મું | 2 2 2 2 2 2 8
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy