SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ லைலலலலலல શ્રી ઠાણાંગ સૂત્ર | Hડૉ. રમિભાઈ જે. ઝવેરી லலலலலலலல ” * லலலலலலலலலலல லலல (૧) નામ અને વિષય વસ્તુઃ ' કહેવામાં આવ્યું છે કે લોકમાં જે કંઈ છે એ બધું બે-બે પદોમાં ૨ દ્વાદશાંગીમાં ત્રીજું મહત્ત્વનું સૂત્ર છે-“સ્થાન' (પ્રા. ઠાણ). અવતરિત છે. જૈન ન્યાયનો એક તર્ક છે કે જે સાર્થક શબ્દ હોય છે ૨ હૃઆમાં સંખ્યાના આધારે એક સ્થાનથી લઈને દસ સ્થાન સુધી એનો પ્રતિપક્ષ હંમેશ હોય જ છે. જેમકે જીવ-અજીવ, લોક-અલોક, 8 જીવ અને પુદ્ગલના વિવિધ ભાવોનું વર્ણન છે. આનો મુખ્ય ઉદ્દેશ સ-સ્થાવર, આદિ. વિવિધ વિષયોના અધ્યયનની દૃષ્ટિથી આ 8 છે કે સંખ્યાના આધારે એક દ્રવ્યના સંગ્રહનય અને વ્યવહારનયની સ્થાન બહુ મહત્ત્વનું છે. દૃષ્ટિથી અનેક વિકલ્પ કરવા. સંગ્રહનય અભેદદૃષ્ટા છે તેથી બધામાં ૩. આના ચાર ઉદ્દેશકના ૫૪૨ સૂત્રોમાં ત્રણની સંખ્યા પર આધારિત એકતા જુએ છે, જ્યારે વ્યવહારનય ભેદદૃષ્ટા હોવાથી બધામાં મહત્ત્વનું સંકલન છે. આમાં તાત્ત્વિક વિષયો સાથે સાહિત્યિક, ૨ Bભિન્નતા જુએ છે. આમ આના પ્રથમ સ્થાનમાં સંગ્રહનયની દૃષ્ટિએ મનોવૈજ્ઞાનિક, પ્રાકૃતિક, વ્યાવહારિક, આદિ વિષયોની વિવિધતા છે ૨ ઢસંકલન છે અને બાકીના નવ સ્થાનોમાં વ્યવહારનયની દૃષ્ટિથી તેથી તે રુચિકર અને જ્ઞાન બોધ કરાવનાર પણ છે. બે, ત્રણ યાવત્ દસ સુધીના વિકલ્પો કરવામાં આવ્યા છે. આમાં આમાં મનુષ્યની શાશ્વત મનોભૂમિકાઓ તથા વસ્તુ-તથ્યોનું વિવિધ વિષયોનું સંકલન માત્ર હોવાથી કોઈ નિશ્ચિત ક્રમ નથી. બહુ માર્મિક ઢંગથી વર્ણન છે. આમાં ત્રિભંગીરૂપ અગત્યના વિષયો બૌધ્ધ પિટકોમાં જે સ્થાન અંગુત્તરનિકાયનું છે તે જ સ્થાન છે-નરકાદિ ગતિના જીવો, કરણ, જોગ, દુઃખ ઉત્પત્તિના કારણ 2 શ્રદ્વાદશાંગીમાં ઠાણાંગનું છે. અને નિવારણ, મન, વચન, શલ્ય, ધર્મ, પ્રાયશ્ચિત્ત, સાધુ અને ૨ & રચનાકાર, રચનાકાળ, ભાષા અને શૈલી: શ્રાવકના મનોરથો, મરણ, નિગ્રંથ, ગૌરવ (ગારવ), આદિ. ૨ છે. પ્રસ્તુત આગમની રચના ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દીમાં શ્રી ૪. આના ચાર ઉદ્દેશકોના ૬૬૨ સૂત્રોમાં ચોભંગીના રૂપમાં સુધર્માસ્વામીએ કરી હતી. પણ સંકલનકાળની દૃષ્ટિએ એનો સમય વિવિધ વિષયોનું સંકલન છે જે જ્ઞાન-સંપદાનો અક્ષય કોષ છે. ઈસુની ચોથી શતાબ્દી છે. આની ભાષા પ્રાકૃત અને શૈલી સૂત્રાત્મક બધાં સ્થાનોમાં આ સૌથી વિશાળ છે. આમાં તાત્ત્વિક, ભૌગોલિક, ૨ ૨છે. કોઈ જગાએ ગદ્યાત્મક વર્ણન પણ જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક, પ્રાકૃતિક, આદિ વિષયોની સાથે સાથે પ્રસંગવશ ૨ 2આગમ-સાર અને સૂત્ર સંખ્યા: આ ચાર કથાઓનો નિર્દેશ પણ મળે છે-ભરત ચક્રવર્તી, સમ્રાટ 8 છે ૧. પ્રથમ સ્થાન (અધ્યયન). આના ૨૫૬ સૂત્રોમાં સંગ્રહનયની સનસ્કુમાર, ગજસુકુમાલ અને મરુદેવા. આમાં આ મહત્ત્વના છે ૨અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી વસ્તુતત્ત્વનો વિચાર વિષયોની ચોભંગી આપી છે–મનુષ્યની અવસ્થાઓ, ઋજુતા અને ૨કરવામાં આવ્યો છે. જેમકે દ્રવ્યથી આત્મા એક છે, ક્ષેત્રથી જંબૂદ્વીપ વક્રતા, ભાષા, પુત્રો, ધ્યાન, કષાય, સાધકની પ્રતિભા, સત્ય- ૨ ૨એક છે, કાળથી એક સમયમાં એક જ મન હોય છે અને ભાવ અસત્ય, સંસાર, દુર્ગતિ-સુગતિ, આયુષ્ય, સત્ય, પુરુષ, આચાર્ય, ૨ (પર્યાય, અવસ્થાભેદ)થી શબ્દ એક છે. આમાં દ્રવ્યાનુયોગ મુખ્ય દેવો, ગણિત, વ્યાધિ, ચિકિત્સા, સંઘ, બુદ્ધિ, નરક-તિર્યંચ-દેવ-2 હોવાથી તત્ત્વવાદ સિવાય કેટલાંક સૂત્રો આચાર (ચરણ- મનુષ્ય યોનિના બંધના કારણો, ક્રોધ-માન-માયા-લોભ, શ્રમણો- $કરણાનુયોગ)ના પણ છે. એમાં ઐતિસાહિક તથ્ય (જેમકે ભગવાન પાસક, સંજ્ઞાઓ આદિ. શ્રેમહાવીર એકલા જ નિર્વાણ પામ્યા હતા)ની સૂચના, કાળચક્ર, ૫. આ સ્થાનના ત્રણ ઉદ્દેશકોના ૨૪૦ સૂત્રોમાં પાંચની સંખ્યા છે ૨જ્યોતિશ્ચક્ર, જંબુદ્વીપ, આદિ વિષયોની ચર્ચા છે. આકારમાં નાનો પર આધારિત વર્ગીકરણો છે. આમાં પણ તાત્ત્વિક, ભૌગોલિક, ૨ ૨પણ આધાર-સંકલનની દૃષ્ટિથી આની ઘણી મહત્તા છે. ઐતિહાસિક, જ્યોતિષ, યોગ, આદિ વિવિધ વિષયોનું તથા? હું ૨. દ્વિતીય સ્થાન : આના ૪૬૪ સૂત્રો અને ચાર ઉદ્દેશકોમાં આચાર, દર્શન, ગણિત, પરંપરા, આદિનું સંકલન હોવાથી આ છે બેની સંખ્યાથી સંબંધિત વિષયોની ચર્ચા છે. જૈનદર્શન દ્વૈતવાદી સ્થાન મહત્ત્વનું છે. આમાં શુદ્ધિના સાધનો, મનની અવસ્થાઓ, શું છે, એના અનુસાર મૂળ તત્ત્વો બે જ છે-ચેતન અને અચેતન. સાધકની પ્રતિમાઓ, મહાવ્રત-અણુવ્રત, ઈન્દ્રિયો અને એના ૨ ૨બાકી બધાં બેના જ અવાંતર પ્રકારો છે. પ્રથમ સ્થાનમાં માત્ર વિષયો, જ્ઞાન-દર્શન, શરીર, શ્રમણાચાર, મહાનિર્જરા, દેવોની છે ૨ અદ્વૈત અને પ્રસ્તુત સ્થાનમાં દ્વતનું પ્રતિપાદન છે. આનું પ્રથમ સેનાઓ, ઉદીર્ણ-પરીષહો, પાંચલ્યાણકો, નિગ્રંથ-નિગ્રંથીઓની 8 સૂત્ર-દ્વિપદાવતાર પદ-આ સ્થાનની સંક્ષિપ્ત રૂપરેખા છે. બાકી ચર્યા, આશ્રવ-સંવર, દંડ, ક્રિયા, જંબુદ્વીપ, અસ્તિકાય, ગતિ, હું $ બીજાં બધાં સૂત્રો આનો જ વિસ્તાર છે. આ પ્રથમ સૂત્રમાં ચારિત્ર, ગતિ-આગતિ, જ્ઞાન, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, બંધ, છે லே லலல லலலல லலல லலலல லல லலலல லல லல லலல ல ல ல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy