SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ் ஸ் ஸ் ஸ்ஸ் உ ஸ் ஸ் ஸ் ૭ P ૨૦ સંગ (પરિચય) કરવાથી મુનિ સ્ત્રીને વશ થઈ જાય છે પછી એક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ-આ ચાર અનેક વિડંબનાઓમાં ફસાઈ જઈ સંયમ-માર્ગથી ભ્રષ્ટ થઈ જાય વાદોની કેટલીક માન્યતાઓની સમાર્લોચના કરી યથાર્થનોદેછે. કામવાસનાથી વિરક્ત થવાની આમાંથી પ્રેરણા મળે છે. સત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક .: 2 (૧૩) યાતધ્ધ-(સૂત્ર ૨૩), આના ત્રેવીસ શ્લોકોમાં તે નિર્વાણના સાધક બાંધક તત્ત્વો, શિષ્યના ગુજ઼દોષો તથા અનેક મદસ્થાનોનું યથાર્થ વર્ણન છે. 2 2 - (૧૪) ગ્રન્થ (પરિગ્રહ). આના ૨૭ શ્લોકોમાં ગ્રંથ (પરિગ્રહ)ä અનેછોડીને ભાવગ્રંથ (શ્રુતજ્ઞાન)ને પ્રાપ્ત કરીને શિષ્ય ગુરુફુલાવાસમાં કેમ રહેવું તથા એના પરિણામની ચર્ચા છે. 2 (૧૫) ઘમકીય : આના 'થમક' અહંકારવાળા ૨૫ શ્લોકોમાં 2 દર્શનાવરણ (આદિ ચાર ઘાતી) કર્મનો અંત કરનારા ત્રિકાળજ્ઞસર્વજ્ઞ બને છે અને ભાવના-યોગથી શુદ્ધ થઈ નિર્વાણ પામે છે. એનું વર્ણન છે. 2 (૧૬) ગાથા આ અધ્યયનના ગદ્યમય છે સૂત્રોમાં પૂર્વના પંદર અધ્યયનોનો સાર આપી ગુણ-સંપન્ન મુનિની ગાથા-પ્રશંસા કરવામાં આવી છે અને સંયમી મુનિ માટે વાપરવામાં આવેલાં માહા, શ્રમા, ભિક્ષુ અને નિશ્ર્ચયનું વર્ણન છે. II દ્વિતીય શ્રુતસ્કંધ : આના સાત અધ્યયનો છે. 8 (૫) નરક-વિભક્તિ (સુત્ર સંખ્યા ૫૨) આમાં નરક-ઉત્પત્તિના કારણો, નરકનું સ્વરૂપ, એની વેદનાઓ, સાત નારકીના નામો કૃતથા એનું વર્ણન, આદિનો તાદ્દશ ચિતાર આપવામાં આવ્યો છે. પ્રથમ ત્રણા નરકામાં જો ત્રણ પ્રકારની વંદના ભોગવે છે-પંદર પરમાધિર્મક દેવી દ્વારા ઉત્પન્ન કરેલી, પરસ્પર ઉત્પન્ન કરેલી નરકના ક્ષેત્ર-વિશેષ ક્ષેત્ર વિપાકી સ્થાનને લીધે ઉત્પન્ન થયેલી વેદનાઓ. બાકીની ચાર નારકીઓમાં પછીની બે પ્રકારની પા ભયંકર વૈદનાઓ ભોગવવાની હોય છે. વેદનાનું વર્ણન રૂંવાટા 2ઊભા કરે એવું છે. 2. ૨. (૬) મહાવીર સ્તુતિ (સૂત્ર સંખ્યા ૨૯) આ અધ્યયનમાં ભગવાન મહાવીરની, એમના ગુણો અને શ્રેષ્ઠતા બતાવી, સ્તુતિ કરવામાં આવી છે. પ્રથમ શ્લોકના પ્રથમ શબ્દ ‘પુચ્છિસુ’ ઉપરથી આનું નામ ‘પુચ્છિા’ પણ પ્રચલિત છે. ૨૯ શ્લોકોમાં ભગવાનને ?અનેક ઉપમાઓ આપવામાં આવી છે. 2 (૭) કુશીશ-પરિભાષિત (સૂત્ર ૩૦), આમાં શિચિલાચારી પૈસાધુની ઓળખ, એનો સ્વભાવ, આચાર-વ્યવહાર, અનુષ્ઠાન અને એના પરિણામો સમજાવવામાં આવ્યા છે. આમાં છકાયના રજીવોની ધર્મના નામે હિંસા કરનારા અજ્ઞાની સાધુઓની ચર્ચા દેકરી શુદ્ધ સાધુના આચાર સંબંધી ચર્ચા કરવામાં આવી છે. દે (૮) વીર્ય : (સૂત્ર સંખ્યા ૨૭) આમાં તમામ પ્રકારના બળ-શક્તિનું વર્ણન છે. વીર્યના બે મુખ્ય પ્રકાર છે-સકર્મવીર્ય અને અકર્મવીર્ય, પ્રમાદી-અજ્ઞાની-અબુધ જીવો સકર્મવીર્યમાં પરાક્રમ કરી કર્મ બાંધે છે, જ્યારે અપ્રમાદી જ્ઞાની-બુદ્ધ જીવો અકર્મ વીર્યમાં શુદ્ધ પરાક્રમ કરી કર્મ-બંધનથી મુક્ત થાય છે. ૨ (૯) ધર્મ (સૂત્ર ૩૬). આ અધ્યયનના છત્રીસ શ્લોકોમાં 8 શ્રમણના મૂળગુણો અને ઉત્તર ગુોની વિગતવાર ચર્ચા ઉપરાંત 2 2 ભાષાનો વિવેક, સંસર્ગ-વર્જન આદિ વિષયો છે. 8 8 (૧૦) સમાધિ (સૂત્ર ૨૪). આના ચોવીસ શ્લોકોમાં સમાધિ એટલે êકે સમાધાન, તુષ્ટિ (સંતોષ) અથવા અવિરોધનું વિવેચન છે. આમાં જૈસમાધિનું લક્ષણ અને અસમાધિના સ્વરૂપનું તથા સમાધિના ત્રણ મુખ્ય ભાગ-ચારિત્ર, મૂળ ગુણ અને ઉત્તર ગુણનું વર્ણન છે. 2 ૧. પુંડરિક : આ ગદ્યમય અધ્યયન પુંડરિક (સફેદ કમળ)ના ૭૨ સૂત્ર છે. આમાં સરોવરમાં આવેલાં સફેદ કમળના માધ્યમથી ધર્મ, ધર્મતીર્થ અને નિર્વાણના મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે. તે વીર્થં-પ્રાસંગિક રૂપે જૈનેતર ચાર વાર્તાનું નિરૂપણ છે. 8 2 ૨. (૧૧) માર્ગ (સૂત્ર ૩૮). આના ૩૮ શ્લોકોમાં માર્ગ એટલે ૨કે ભગવાન મહાવીરની સાધના પદ્ધતિ, મોક્ષમાર્ગ, અહિંસા વિવેક, એષણા-વિવેક, વાર્થી-વિવેક તથા માર્ગની પ્રાપ્તિના ?ઉપાય અને ચરમ ફળની ચર્ચા છે. (૧૨) સમવસરા (સૂત્ર ૨૨). આના બાવીસ શ્લોકોમાં ર. ~ ~ ~ ~ WO 2 2 2 2 2 ૨. કિયાસ્થાન : આમાં ગદ્યાત્મક ૬૮ સૂત્રો છે જેમાં સંસારના કારણભૂત બાર કર્મબંધનના અને મોક્ષના કારણભૂત એક બંધનમુક્તિનું એમ તેર ક્રિયાસ્થાનોનું વર્ણન છે. 2 ૩. આહાર-પરિક્ષા : ૨૯ સૂત્રમય આ ગઘાત્મક અધ્યયનમાં આહાર અને યોનિ-બન્ને પર સંયુક્ત ચર્ચા છે. પૃથ્વી, પાણી, હૈ અગ્નિ, વાયુ, વનસ્પતિ, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના ઉત્પત્તિ - સ્થાન (યોનિ) અને એમના આહાર સંબંધી વિસ્તૃત ચર્ચા છે. 2 ૪. પ્રત્યાખ્યાન ક્રિયા : આના ૧૧ ગદ્યાત્મક સૂત્રોમાં પ્રશ્નોત્તરના માધ્યમથી એમ સમજાવવામાં આવ્યું છે કે અપ્રત્યાખ્યાન પાપ-૨ કર્મબંધનું મૂળ છે અને પ્રત્યાખ્યાન કર્મમુક્તિનો માર્ગ છે. તે જૈનદર્શનની મૌલિક માન્યતા છે કે અપ્રત્યાખ્યાની અદતી જીવ ર પાપાચરણ કરે કે ન કરે તો પણ એને નિરંતર કર્મબંધ થાય છે. આમ ત્રણ યોગ અને પાંચ ઈન્દ્રિયમય જગતથી ખસી જઈ ૢ ઈન્દ્રિયાતીત ચેતનાના આધાર પર કર્મના બંધ-અબંધનો આધારો મ છે. ૫. આચારશ્રુત : આની ૩૩ ગાથાઓમાં અનાચાર ત્યાગનો દે ૭૭૭૭૭૭૭૭ ලි ર 2 2
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy