SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૨૯ શ્રી સ્નાત્ર પૂજનાં રહસ્યો | પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૨૧). - સ્તવનની રચના કરવા માંડ્યા અને બોલવા માંડ્યાઃ મહાપુરુષોની રચેલી પૂજાઓનો સંગ્રહ એટલે પૂજાસંગ્રહ. શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, અનેક મહાપુરુષોની રચેલી પૂજાઓનો સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે મેરો તું એક ધણી. જૈન ધર્મના તત્ત્વનું રહસ્ય જાણવા મળે છે. ધર્મનું અલોકિક વિશ્વ અબ મોહે ભય નહીં એક કણી! છે. ધર્મના તત્વના અને ધર્મના સત્ત્વના દર્શન થાય છે ત્યારે કહે છે કે આ સ્તવનના શબ્દો સાંભળીને ખોટા ઈરાદાથી આવેલા આત્માના સ્વરૂપનો ખ્યાલ આવે છે. આત્માના કલ્યાણ માટે ભગીરથ માણસોના મનનું પરિવર્તન થઈ ગયેલું. તેમણે શ્રી યશોવિજયજીના પુરુષાર્થ માટેનો આધાર ધર્મના રહસ્યમાંથી પ્રાપ્ત થાય છે. પગમાં પડીને ક્ષમા માંગેલી. આજનો માનવી ચંદ્ર પર પહોંચ્યો છે, આજનો માનવી મંગળ ધર્મની અદ્ભુત તાકાત છે તેને પારખો. પર પહોંચ્યો છે, આજનો માનવી અવકાશયાનમાં બેસીને પૃથ્વીની (૨૨) આસપાસ મહિનાઓ સુધી ઘૂમી શકે છે, પરંતુ જે તેની તદ્દન નજીક શ્રી વીરજવિજયજી મહારાજ કૃત સ્નાત્રપૂજાની આપણે વાતો છે તે આત્માની તેને ઓળખાણ નથી. આત્માનો અનુભવ થાય કરી રહ્યાં છીએ. દેવલોકના દેવો ભગવાનનો જન્માભિષેક કરવા તો તે માનવજાતની સૌથી મોટી જીત છે. આત્મા અને આપણી માટે મેરુશિખર ઉપર પહોંચ્યા છે. ઉલ્લાસમય વાતાવરણ છે. વચ્ચે અનેક પ્રકારની સમસ્યાઓ આપણે ઊભી કરી છે. જીવનને ભક્તિમય વાતાવરણ છે. દેવો અને દેવીઓ ગીત ગાય છે. નૃત્ય શ્રેષ્ઠ બનાવવા માટે આત્માનો પરિચય કરવો જોઈએ. પણ આપણે કરે છે. વાજિંત્રો વગાડે છે. ચારેકોર હર્ષ છવાયો છે. તે માટે પુરુષાર્થ જ ક્યાં કરીએ છીએ? સૌધર્મ દેવલોકના ઈન્દ્ર મહારાજાની આપણે વાતો કરી રહ્યાં પ્રત્યેક ક્રિયાઓ મહાન છે. જે ધર્મક્રિયા કરો તેને પૂર્ણ વફાદારીથી હતાં. ભક્તિનો કેવો સૂર પ્રગટ થયો હશે તેની કલ્પના કરો. વિશ્વનો વળગી રહો. સામાયિક એટલા માટે કરીએ છીએ કે સમતાના એક સમર્થ સત્તાધીશ વૃષભનું (બળદનું) રૂપ લઈને પ્રભુ સન્મુખ સગુણની પ્રાપ્તિ થાય. પ્રતિક્રમણ એટલા માટે કરીએ છીએ કે નૃત્ય કરે છે. ભગવાનની કૃપા મેળવવા માટે એ ભક્તિપૂર્વક તડપે અશુભ કર્મોથી છૂટાય. જિનપૂજા એટલા માટે કરીએ છીએ કે પ્રભુ છે. ભગવાનની કૃપા મળે તો સંસાર સાગર તરી જવાય. આવી જેવા બનવાની ભાવના જાગે. નવકારવાળી એટલા માટે ગણીએ પ્રાર્થના, સાચી પ્રાર્થના હૃદયમાંથી પ્રગટ થવી જોઈએ. પ્રાર્થના છીએ કે પંચ પરમેષ્ઠીને વંદન થાય. તમે જે કરતા હો તે કરતા જ્યારે ઊંચે ચઢે ત્યારે આશીર્વાદ નીચે ઉતરે-Prayers go up, રહો. તેના મર્મ સુધી પહોંચો. _blessings come down. પ્રાર્થનાનો અદ્ભુત પ્રભાવ છે. થાકેલા યોગી આનંદઘનજી જિનમંદિરમાં બેઠા હતા. પ્રભુજીને સુંદર મનને અને હારેલા જીવનને પ્રાર્થનામાંથી અચિંત્ય શક્તિ મળે છે. અંગરચના રચાઈ હતી. યોગી આનંદઘનજી પાસે બેઠેલા એક મુનિને શ્રી નવકારમંત્ર શું છે? મહાન પ્રાર્થના સૂત્ર છે. હૃદયમાંથી સાચી થયું કે ભવ્ય અંગરચના વિશે હું યોગીજીને કંઈક કહું. એટલે તેમણે ભાવના સહિત શ્રી નવકારમંત્રનું સ્મરણ કરો તો એકદા તમને આનંદઘનજીને કહ્યું, પણ પંચપરમેષ્ઠીમાં સ્થાન મળશે ! પ્રભુજીની આંગી ખૂબ સરસ બની છે, નહીં?' સૌધર્મ દેવલોકના ઈન્દ્ર મહારાજા પ્રભુ સન્મુખ નૃત્ય કરે છે. યોગીજીએ ધ્યાન ન આપ્યું. અનોખી ભાવભેગીમાં રચે છે. પ્રભુની સન્મુખ પુષ્પો વેરે છે, કેસર મુનિવરે ફરીથી કહ્યું. ત્રીજીવાર કહ્યું. ઢોળે છે, ચંદન છાંટે છે. તે સમયે આનંદઘનજીએ કહ્યું કે, પણ પ્રભુને તો એક ક્ષણમાં જ ઈશાનેન્દ્ર પાસેથી સૌધર્મેન્દ્ર લઈ ‘ભાઈ, તમે ક્યારના પ્રભુજીની આંગી જોયા કરો છો હું તો લે છે. પ્રભુનો લાભ તો પોતાને જ મળવો જોઈએ. પ્રભુજીને નિહાળું છું.” શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે પ્રભુની આરતી અને ધર્મનો મર્મ પકડ્યા વિના ચાલનારાઓ સ્વયં સાચી આરાધના મંગળદીવો દેવો કરે છે. દેવો જયનાદ પોકારે છે. કરતા નથી. સૌધર્મેન્દ્ર પાછા વળીને પ્રભુને તેમની માતા પાસે મૂકે છે. કહે છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શંખેશ્વર તીર્થમાં બપોરના પ્રભુજીના તમારો પુત્ર અમારો સ્વામી છે. અમ જેવા સેવકનો આધાર છે. દર્શન કરવા ગયા. ઉપાધ્યાયજી અત્યંત ચતુર અને જાગૃત સાધુપુરુષ સૌધર્મેન્દ્ર પ્રભુના રાજમહેલ પર ૩૨ ક્રોડ સોનૈયા, મણિ, છે. એમણે જોયું કે જિનમંદિરના ખૂણાઓમાં કોઈ ઊભું છે. ચારેક જણા માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરે છે. ઘોષણા કરે છેઃ આજ પછી પ્રભુ કે લાગે છે. એમને થયું કે હમણાં મારા પર ઉપસર્ગ થશે. પ્રભુની માતાનું કોઈ અશુભ ચીંતવશે તો તેનો હું શિરચ્છેદ કરીશ ! આટલો વિચાર આવ્યો તે પળને છોડીને બીજી પળે ઉપાધ્યાયજી સ્નાત્રપૂજા આવા ભાવોલ્લાસ સાથે કરવાની છે. કોઈ પણ કાર્ય સ્વસ્થ થઈ ગયા. પ્રભુની ભક્તિમાં તન્મય થઈ ગયા. એક નૂતન ભાવ વિના દીપે નહીં. ભાવના તો આ ધરતીનું સૌંદર્ય છે.*
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy