________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૨ ૩.
லலலலலலல
શ્રી આચારાંગ સૂત્રો
| Hડૉ. રશ્મિભાઈ જે. ઝવેરી ૮ (૧) નામ અને મહત્તા :
૫. ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિતિક $ પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું સૌથી પ્રાચીન અને સૌથી મહત્ત્વનું દીપિકા. શ્રે સૂત્ર છે. એનું નામ છે-આયારો-આચારાંગ. એમાં બધાં જ ૬. હર્ષકલોલના શિષ્ય લક્ષ્મીકલ્લોકૃત અવચૂર્ણાિ. 2 અંગોનો સાર છે. મુનિ-જીવનના આચાર આદિ માટે આ ૭ પાઠ્યચંદ્રસૂરિકૃત બાલાવબોધ ૨ આધારભૂત સૂત્ર છે. એટલે નવદીક્ષિત મુનિને સર્વ પ્રથમ આનું ૮. શ્રીમદ્ જયાચાર્ય (૧૯મી સદી)કૃત રાજસ્થાની ભાષામાં ૨ 2 અધ્યયન કરાવવામાં આવે છે. આ સૂત્ર ચરણકરણાનુયોગની પ્રથમ શ્રુતસ્કંધનો પદ્યમય વ્યાખ્યાગ્રંથ તથા એમના દ્વારા8 & કોટિમાં આવે છે, કારણ કે એમાં ચરણ-કરણ અથવા આચારનું રચિત આચારચુલા પર વાર્તિક જેમાં ચર્ચાસ્પદ વિષયો પર 6 પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચારાંગ-નિર્યુક્તિની સાતમી મહત્ત્વપૂર્ણ સ્પષ્ટીકરણ છે.
ગાથામાં આના “આયાર’, ‘આચાલ' આદિ દસ પર્યાયવાચી નામો ૯. શ્રી સંતબાલજીકૃત ગુજરાતી અનુવાદ છે બતાવવામાં આવ્યાં છે.
૧૦.આચાર્ય મહાપ્રજ્ઞ કૃત આચારાંગ-ભાષ્ય મૂળ હિંદીમાં અને ૨(૨) આચારાંગની ભાષા, રચના-શૈલી ને પદ-સંખ્યા :
એનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. & આચારાંગની ભાષા અર્ધમાગધી છે જે બધાં જૈનાગમોમાં (૪) આચારાંગના અધ્યયનોનો સાર :
સૌથી પ્રાચીન છે. પૂર્વાર્ધમાં અર્ધમાગધીના નામ, ક્રિયાપદ, (I) પ્રથમ શ્રુતસ્કંધના ૯ અધ્યયનો છેછે સર્વનામના જૂના રૂપો ઉત્તરાર્ધ કરતાં વધુ મળી આવે છે. આની ૧. શસ્ત્રપરિજ્ઞા-(ઉદ્દેશક સાત-સૂત્ર સંખ્યા ૧૭૭). આમાં $ રચના સૂત્રાત્મક શૈલીમાં છે. એના આઠમા અધ્યયનના સાતમા મુખ્ય જીવ-સંયમ અને હિંસાના વિવેક પર ચર્ચા છે. એના ચાર
ઉદ્દેશક સુધીની રચના “ચીર્ણશૈલીમાં (અર્થ-બહુલ અને ગંભીર ) અર્વાધિકારો છે-જીવ (આત્મા), ષજીવનિકાય-પ્રરૂપણા, બંધ છે છે અને આઠમા ઉદ્દેશકથી નવમા અધ્યયન સુધીની રચના પદ્યાત્મક અને વિરતિ. આચારશાસ્ત્રીય દૃષ્ટિકોણ રજૂ કરતાં આ અધ્યયનમાં ૨ છે. આચારચૂલાના પંદર અધ્યયન મુખ્યતયા ગદ્યાત્મક છે, જ્યારે આચાર એટલે કે પરિજ્ઞા, વિરતિ અથવા સંયમની ચર્ચા છે.? સોળમું અધ્યયન પદ્યાત્મક છે.
જૈનદર્શનનો પાયો જ અહિંસા છે. એ સમજવા ષજીવનિકાયના? હું નિર્યુક્તિકાર અને નંદી સૂત્ર અનુસાર આચારાંગના બે શ્રુતસ્કંધો સૂક્ષ્મ નિરૂપણ દ્વારા છકાય જીવોની હિંસા-વિરતિ માટે આ અધ્યયન શું બતાવવામાં આવ્યા છે, જેની સંખ્યા ૧૮,૦૦૦ પદોની છે. પરંતુ મહત્ત્વનું છે. શહાલ ઉપલબ્ધ આગમમાં એની સંખ્યા ઓછી થઈ ગઈ છે કારણકે (૨) લોક વિજય અથવા લોક વિચય-(ઉદ્દેશક છ-સૂત્ર સંખ્યા ૧૮૬). છે એના સપ્તમ અધ્યયન “મહાપરિક્ષાનો વિચ્છેદ થઈ ગયો છે. આમાં અપરિગ્રહ અને લોકવિજયની ચર્ચા છે. જૈન ધર્મમાં ૨ (૩) આચારાંગના વ્યાખ્યાગ્રંથો :
આરંભ (હિંસા) અને પરિગ્રહ (મમત્વ)ને કર્મબંધના મૂળ કારણ 2 & ૧. સૌથી પ્રાચીન વ્યાખ્યાગ્રંથ છે દ્વિતીય ભદ્રબાહુ રચિત નિર્યુક્તિ, માનવામાં આવે છે. ચૂર્ણિકારે ‘લોક'નો અર્થ “કષાયલોક' કર્યો છે.8
જેનો રચનાકાળ છે વિક્રમની છઠ્ઠી શતાબ્દી. પદ્યમય રચાયેલી નિર્યુક્તિકાર અનુસાર આમાં નીચેના વિષયો આવરી લેવાયા છે. નિર્યુક્તિનું શબ્દ-શરીર સંક્ષિપ્ત છે પણ દિશાસૂચન અને (૧) સ્વજનોમાં અને ભોગોમાં આસક્તિત્યાગ (૨) અશરણ ઐતિહાસિક દૃષ્ટિએ એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્યાર પછીના ભાવના અને અપ્રમાદ (૩) અરતિથી નિવૃત્તિ (૪) સમતા, બધાં જ વ્યાખ્યાગ્રંથોનો એ આધાર છે.
માનત્યાગ અને ગોત્રવાદની નિરર્થકતા (૫) પરિગ્રહ અને એનાશ ૨૨. જિનદાસ મહત્તકૃત ચૂર્ણિ આનો બીજો વ્યાખ્યાગ્રંથ છે. એ દોષો (૬) ભિક્ષામીમાંસા અને આહારની અનાસક્તિ (૭) કામગદ્યમય છે.
મુક્તિ અને કામ-ચિકિત્સા (૮) સંયમની સુદઢતા અને (૯)૨ ૨ ૩. આનો ત્રીજો વ્યાખ્યાગ્રંથ છે શ્રી શીલાંગસૂરિની ટીકા જે ધર્મકથા. ઉપલબ્ધ ગ્રંથોમાં સૌથી વિસ્તૃત છે.
(૩) શીતોષ્ણીય-(ઉદ્દેશક ચાર-સૂત્ર સંખ્યા ૮૭). ઉપર્યુક્ત ત્રણ મુખ્ય વ્યાખ્યાગ્રંથો ઉપરાંત નીચેના ગ્રંથો આમાં ત્યાગમાર્ગની આવશ્યકતા અને ત્યાગના ફળની ચર્ચા ઉલ્લેખનીય છે.
છે. સંયમજીવનમાં આવતાં અનુકુળ પરિષહો (શીત) અને પ્રતિકૂળ ૨૪. અચલગચ્છના મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્ય-શેખરસૂરિ પરીષહો (ઉષ્ણ) – એમ બાવીસ પરિષદોમાં સમતાનો તથા ૨ કૃત દીપિકા.
સુખદુઃખમાં તિતિક્ષા-સહિષ્ણુતાનો ઉપદેશ છે. આમાં ક્રમશ: 8
இலலலலலலலலலலலலலலலலலலலலலலலல
லலலலலலலலலலலலல
லலலலலலலலலலலலலலலலலலலலலல