SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન પ્રાણલાલજી મહારાજ તેઓના ગુરુદેવ. પૂ. પુરુષોત્તમજી મ. સાહેબની ૨૫-૪-૨૦૦૪ માં વડોદરાના તમામ જૈન સંઘોના સંયુક્ત હાજરી હોવાથી, પૂજ્ય ગુરુદેવની વિનંતીથી તેઓના શ્રીમુખે દીક્ષાનો ઉપક્રમે બાપજીનો અમૃત મહોત્સવ ઉજવાયો અને ત્યાં કલ્પતરૂ સાધના પાઠ ભણાવ્યો. આ સમય હતો સંવત ૨૦૦૮ ફાગણ સુદ બીજ, સન કેન્દ્રની સ્થાપનાની ઘોષણા થઈ. ત્યારબાદ સંજાણ, ચીંચણ, પારસધામ ૧૯૫૨. પૂ. મોતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. એ આપણા ઘાટકોપર, નાસિક, પંચવટી, ઘાટકોપર મોટા સંઘ વિગેરે ક્ષેત્રોની પૂજ્ય લલિતાબાઈ મહાસતીજી. જેઓ આજે સારાય જૈન સમાજમાં સ્પર્શના કરી ૬-૨-૨૦૧૧ માં સ્થિરવાસ અર્થે કલ્પતરુ સાધના કેન્દ્ર દેશ અને વિદેશમાં “બાપજી'ના આદરભર્યા નામે ઓળખાય છે. દ્વારા નવનિર્મિત નંદનવન'-દેવલાલીમાં મંગલ પ્રવેશ થયો. પૂ. બાપજી દીક્ષા લઈને પૂજ્ય મહાસતીજીએ પૂ. મોતીબાઈ મહાસતીજી તથા મુનિધર્મના પાયારૂપ ધ્યાન અને સ્વાધ્યાયમાં રત રહ્યા હતા. પૂ. બા.બ્ર. ચંપાબાઈ મહાસતીજીની સતત-નિરંતર અવિરત યુગદિવાકર પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આદિ સંત-સતીજીઓની અગ્લાનભાવે સેવા કરી પૂજ્યવરોના અંતઃકરણના આશીર્વાદ મેળવ્યા. પાવન નિશ્રામાં ૧૯-૨-૨૦૧૨ પૂ. બાપજીનો દીક્ષા જયંતી હરક એ જ સેવાભાવનાને કારણે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સાહેબની પણ એવી કૃપા પૂજ્ય બાપજી પર ઉતરી કે અભ્યાસ કરવાનો “કર્મગ્રંથ' ભા. ૧ થી ૪, “આલોચનાની આંખે અને પ્રાયશ્ચિતની સમય ન હોવા છતાં જ્યારે વ્યાખ્યાન આપવા પાટ પર પધારે ત્યારે પાંખે, “અધ્યાત્મસૂર’ અને ‘અધ્યાત્મ પળે' જેવા ગ્રંથોમાં પૂ. બાપજી અંતરમાંથી એક સરવાણીનો અખૂટ પ્રવાહ વહેવા માંડે કે શ્રોતાજનો સર્જિત શ્રુતસંપદા સચવાઈ છે. મનોમુગ્ધ થઈ સાંભળ્યા કરે. એપ્રિલથી તબિયત લથડી. ગમે તેવી વેદનાની ક્ષણોમાં પણ પૂ બાપજી સન ૧૯૬૦માં મુંબઈ પધારનાર કાઠિયાવાડના એ પ્રથમ યુવાન અપૂર્વ સમતાના સ્વામી, કર્મોને કહે “વેલકમ' હું તૈયાર છું. પ્રસન્નભાવે સાધ્વી. પણ તેઓની દીર્ઘદૃષ્ટિ, વ્યવહારકુશળતા, ગંભીરતા વગેરે નિર્જરા કરીદેહાધ્યાસથી પર, બાળક જેવું નિખાલસ, મધુરતાસભર વ્યક્તિત્વ. ગુણોએ તે વખતના મુંબઈ સંઘના માતબર શ્રાવકોના દિલોદિમાગને તબિયત વધુ નરમ થતા દેવલાલીથી મુંબઈ લીલાવતી હૉસ્પિટલમાં જીતી લીધા અને સારાય મુંબઈમાં એક અનોખા સાધ્વરૂપે પ્રસિદ્ધ લાવ્યા. ભયંકર વેદના વચ્ચે પણ પોતાની આત્મમસ્તીમાં લીન. થયા. સન ૧૯૬૬ નાગપુર અને ૧૯૬૭ કલકત્તા ચાતુર્માસ થયા. ૪-૭-૨૦૧૨ના સવારે લીલાવતીમાંથી પાવનધામ કાંદિવલી લાવ્યા. એ પછી સારાય ભારતભરમાં ઘણું જ વિચરણ થયું. સૌરાષ્ટ્ર, તેની આગલી રાતે પેટરબારથી પરમદાર્શનિક પૂ. જયંતમુનિએ ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર ભારત, દુરધ્વનિથી સંથારાના પચ્ચખાણ કરાવ્યા. પાવનધામમાં ચેન્નઈથી પૂ. મધ્યભારત, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ વગેરે પ્રદેશોમાં વિચરણ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.એ લાઈવ ટેલીકાસ્ટ દ્વારા ઉવસગ્ગહર સ્તોત્ર, કરી ૨૦૦૦ માઈલથી પણ વધુ પદયાત્રા કરી ઠેરઠેર ધર્મની જ્યોત માંગલિક શ્રવણ વિ. ધર્મ આરાધના કરાવી. ૧૦.૧૦ કલાકે જગાવી. દક્ષિણ ભારતમાં નવ-નવ યશસ્વી ચાતુર્માસ કર્યા. મદ્રાસના અધ્યાત્મયોગિની લલિતાબાઈ મ.સ. પૂ. બાપજી આ પાર્થિવ નશ્વર દેહનો ગુજરાતી સમાજમાં પૂજય બાપજી એટલે જાણે કે મીઠી-શીળી છાયા ત્યાગ કરી ઉજ્જવળ દેહને પામવા મહાયાત્રાએ ઉપડી ગયા. દેનારી માવડી. ચોવીસ કલાક દર્શનાર્થે પુણ્ય દેહને રાખ્યો. જનસમૂહનો દર્શન ૧૯૮૯નું ચાતુર્માસ દાદર થયું. પછી સ્વાથ્યને કારણે ૨૦૪૬ માટે અવિરત પ્રવાહ, સવારે મહામંદિર જેવા ‘પાલખી'રૂપ દેવવિમાનમાં થી ૨૦૫૨ સુધીના સાત ચાતુર્માસ દેવલાલી નાશિક વચ્ચે થયા. શિષ્યાઓ અને ભક્તસમૂહના અશ્રુપ્રવાહ સાથે પૂ. બાપજીના પાર્થિવ ૨૦૫૨માં પૂ. શ્રી જનકમુનિની નિશ્રામાં પૂ. મનોહરમુનિના પિતાશ્રી દેહને બિરાજમાન કરાયો. ચેન્નઈથી પૂ. ગુરુદેવ નમ્રમુનિજીએ લાઈવ પૂ. પ્રસન્નમુનિએ બોરીવલીમાં સંથારો આદર્યો. પૂ. બાપજીને સંથારાના ટેલિકાસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી. શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીએ તથા પૂ. દર્શન કરવાનો સંકેત થયો. એ ઉગ્રવિહાર કરી ૯મે દિવસે બોરીવલી મનોહરમુનિએ પોતાના હૃદયભાવ વ્યક્ત કર્યા બાદ ઉછામણીમાં થયેલ પધાર્યા. મનની અડગ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસને કારણે સંથારાના સવા બે કરોડની રકમ પૂ. બાપજીની સ્મૃતિમાં દેવલાલીમાં નિર્માણ દર્શન થયા. થનાર ‘અધ્યાત્મ તીર્થ' માટે વપરાશે તેની જાહેરાત થઈ. ત્યાર પછી ચિંચણ અને પૂનાના ચાતુર્માસ પછી તા. ૨૬-૧- જૈન શ્રેષ્ઠીઓ, શ્રાવક શ્રાવિકાઓ, જૈન અગ્રણી સંઘપતિઓના ૨૦૦૦ના પાર્લા મુકામે ભાવનાબેન ઝાટકીયા (પૂ. સ્વરૂપાબાઈ વિશાળજન સમુદાયના જય જય નંદા ! જય જય ભદ્રાના નારાથી ગગન મ.સ.)ની દીક્ષામાં વૈયાવચ્ચ કેન્દ્રનું બીજારોપણ થયું. ૩ વર્ષમાં એ ગાજી ઊઠ્યું. જાણે દેદિપ્યમાન પાલખીરૂપ દેવવિમાનની ફરકતી ધજાઓ કામ પૂર્ણ થયું. બાપજીના પૂણ્યભાવે શાસન સેવાનું એક મહદ કાર્ય અગણિત નેત્રોમાં સમાઈ ગઈ. સંપન્ન થયું. બોરીવલીના સ્મશાનગૃહે ૧૨-૩૯ની પવિત્ર ક્ષણે પૂ. બાપજીના રાજગૃહી દેવલાલી અને પછી ચીંચણ ચાતુર્માસ બાદ શ્રી અતુલભાઈ પુણ્ય નશ્વર દેહને સુખડ અને ચંદનના કાષ્ટ્રમાંથી પ્રગટેલી જ્વાળા અને શ્રી કિશોરભાઈની આગ્રહભરી વિનંતીને કારણે ૧૪-૭-૨૦૦૨ પછ અને ક્ષણોમાં એ પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો * (૨૦૫૮)માં કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર મીયાગામમાં પ્રવેશ કર્યો. ત્યાં ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), કન્યા શિબિર, તાપરીયાજીની શિબિર, વિદ્વાનોનું જૈન સાહિત્ય જ્ઞાનસત્ર વિ.નું આયોજન થયું. મો. : ૯૮૨૦૨૧૫૫૪૨
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy