SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન પુણ્યકાર્યમાં સહભાગી બનાવવા બદલ આભારની લાગણી સાથે, ભાવ-પ્રતિભાવ | આપનો વિનમ્ર, જાદવજી કાનજી વોરાના વંદન ‘પ્ર. જી.' જૂન માસનો આપનો “પ્ર. જી.’ની સ્થિરતા માટેના લેખની કટોકટી વાંચી આશ્ચર્ય થયું. મુલુંડ-વેસ્ટ, મુંબઈ XXX ‘પ્ર. જી.’ ચિરંજીવ બનવું જ જોઈએ. આવા સત્ત્વથી સમૃદ્ધ સામયિકને કટોકટીનો સામનો કરવો પડે એ જૈન અને ઇતર ગુજરાતી ભાષી સમાજ આ વખતના ‘પ્રબુદ્ધ જીવન'ના અંકમાં (એક કટોકટી) આપનો અગ્રલેખ વાંચ્યો અને તમોએ જે કાંઈ વિગત આપી છે તે બાબત દરેક વાચકે આ પરિસ્થિતિ માટે દુઃખરૂપ છે. આ સાથે રૂ. એક લાખનો ચેક ‘પ્ર. જી.' નિધિ માટે સ્વીકારી મને સમજીને જે કાંઈપણ બની શકે તે સાથ અને સહકાર આપવો જોઈએ અને તેમાં આભારી કરશો. સક્રિય રસ લેવો જોઈએ. ઘણા વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવન’ હું નિયમિત વાંચું છું અને આપે ઇચ્છલ સ્થાયી ૨કમ એકત્રિત થઈ જશે એવી મને શ્રદ્ધા છે. તેમાં આપના અગ્રલેખ અને અન્ય સમજવા જેવી તથા જીવનમાં ઉતારવા જેવી -રાયચંદભાઈ એચ. ધરમશી ઘણી બાબતો પીરસવામાં આવે છે. આ માસિકનો ઘણો જૂનો ઇતિહાસ છે અને આદરણીય ચીમનભાઈ ચકુભાઈ તથા ડૉ. રમણભાઈ શાહ જેવા મહાનુભાવોએ મઢુલી-વરલી તંત્રીપદેથી સેવા આપેલ છે. હાલમાં તમો આ જવાબદારી સંભાળો છો અને જે XXX વાસ્તવિક હકીકત છે તેને સ્પષ્ટ રીતે રજૂ કરી સૌના સહયોગની અપેક્ષા રાખો છો તમારી અપીલ પ્રમાણે આ સાથે ચેક-૧ રૂા. ૫૦,૦૦૦/- (અંકે રૂા. પચાસ - તે યોગ્ય અને અનિવાર્ય છે. આપનો વિશાળ વાચક વર્ગ ઈશ્વરકૃપાએ આર્થિક રીતે હજાર પૂરા) બેંક ઑફ બરોડાનો મોકલાવેલ છે. “પ્રબુદ્ધ જીવનમાં મારું નામ ખૂબ સદ્ધર છે અને આપની આ અપીલનો તાત્કાલિક ખૂબ જ સુંદર પ્રતિભાવ છાપતા નહીં અને કોઈ કારણસર તમારે કેટલું ડોનેશન આવ્યું છે એ વિગત મળશે અને આ માસિક ભવિષ્યમાં કોઈ આર્થિક સંકડામણ અનુભવશે નહીં અને જણાવવાની હોય તો ‘એક સગૃહસ્થ” તરીકે લખવાની મહેરબાની કરશોજી. આ પ્રવૃત્તિનો દિવસે ને દિવસે વધુ વિકાસ થતો રહેશે તેની ખાતરી છે. શ્રી મુંબઈ -એક સધૃહસ્થ જૈન યુવક સંઘ માનવસેવાનું તથા ધર્મનું ભગીરથ કાર્ય કરી રહેલ છે એમાં સક્રિય XXX ‘પ્રબુદ્ધ જીવનના જુન, ૨૦૧૨ના અંકમાં આપનો લેખ “એક અવિરત રસ લેવો તે સૌ સમજદાર વ્યક્તિની ફરજ છે તેમ હું માનું છું. જ્ઞાન-સંસ્કાર યાત્રા એક કટોકટી’ વાંચતાં એક જબરદસ્ત આંચકો અનભવ્યો. આપનો લેખ વાંચ્યા પછી મારી ઉપર તેની જે કાંઈ અસર થઈ તેના ફળસ્વરૂપે ‘પ્રબુદ્ધ જીવન' જેવું સામયિક અને તે આર્થિક કટોકટીમાં??? શરમથી માથું ફૂલ નહીંને ફૂલની પાંખડી મારા તરફથી આ યોગદાનમાં રૂા. ૫,૦૦૦/-નો ચેક ? ઝૂકી ગયું. આજે આવા પ્રબુદ્ધ સામયિકો કેટલા પ્રગટ થાય છે? સાર્થના થાય છે ચાઈનો મોકલાવેલ છે તે સ્વીકારી આભારી કરશો. જોડણીકોશમાં પ્રબુદ્ધ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે, પ્રબુદ્ધ એટલે જાગેલું, આપના સૌ કાર્યકર્તાઓ નિષ્ઠાવાન છે અને આ પ્રવૃત્તિ કોઈપણ મુશ્કેલી જ્ઞાની અને સમજુ ! ૮૩ વરસથી એક પણ જાહેરાત લીધા વિના નિયમિત પ્રગટ સિવાય કાયમ ચાલુ રહેશે તેવું મારું માનવું છે. થતા અહિંસા અને રાષ્ટ્રીયતાનો સંદેશો જૈન દૃષ્ટિકોણથી સહજતાપૂર્વક પસારતા આપ સૌના મારા પ્રત્યેની સંભાવના માટે આભાર. આવા અનન્ય સામયિકને આ ‘પ્રબુદ્ધ જીવન’ના જાગૃત, જ્ઞાની, સમજદારવાચકો લી. નટવરભાઈ દેસાઈ કદી પણ કટોકટીમાં રહેવા દેશે ખરા? કદી પણ નહીં વાચકોના હૃદયમાંથી મુંબઈ, વાઈસ ચેરમેન પી.એન.આર.સોસાયટી ઉદ્ભવેલા યશપત્રો અને યશ શબ્દોનું તો ક્યારેય પણ બાષ્પિભવન થવા દેવાય XXX ખરું? ભાગ્યશાળી છે ‘પ્રબુદ્ધ જીવન’ સામયિક કે જેના વહિવટી કર્મચારીઓ આપના તંત્રી સ્થાન હેઠળ પ્રકાશિત સુંદર સામયિક “પ્રબુદ્ધ જીવન' સામયિકની નુકસાની પૂરી કરવા કાયમી રકમની ફીક્સ ડિપોઝીટ તોડવી પડે મોકલવા બદલ આપનો અત્યંત આભારી છું. ‘પ્રબુદ્ધ જીવન'ના મુખપૃષ્ઠ ત્યારે પોતાની એક આંગળી તૂટતી હોય તેવો અનુભવ કરે ! કવિ નર્મદે જે કહ્યું હતું પરની સરસ્વતી માતાની મનોહર છબીઓ નિહાળીને તો હું આનંદવિભોર કે, તલવાર કરતાં પણ શબ્દની તાકાત અનેકગણી વધારે હોય છે જેનો અનુભવ બની જાઉં છું. મારી આપને નમ્ર વિનંતી છે કે બધી છબીઓ એકત્ર કરીને કેટલીય વાર ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને થતો જ હોય છે. એમાં પ્રગટ થતા લેખો એક આલ્બમ અથવા પુસ્તક બનાવવું. અત્યંત ઉચ્ચ કક્ષાના હોય છે અને વાંચનારની પ્રજ્ઞાને જાગૃત કરી તેના હૃદયમાં મે ૨૦૧૨ના અંકમાં ‘આચમન'માં એક ભૂલ પ્રત્યે આપનું ધ્યાન દોરી ચિંતનનો દીવડો પ્રગટાવનારા હોય છે. આટલા સુંદર સામયિકના પાના ઘટાડવાનો સુધારો કરવા સૂચવું . હઝરત ઉમર એ બીજા ખલીફા છે અને મહમદના વિચાર પણ દુઃખનો અનુભવ કરાવનારો છે. વારસદાર તો તેમના શ્વસુરશ્રી હઝરત અબૂ બકર જે ફક્ત બે વર્ષ માટે જ ‘પ્રબુદ્ધ જીવનના સુજ્ઞ તંત્રી મહોદય શ્રી ધનવંતભાઈ ક્યારેય પણ નિયતિમાં વારસ રહ્યા. હઝરત ઉમર તો એક મહાયોદ્ધા હતા, જેમણે યુદ્ધ જીતીને માનનારા હોય એ માની જ ન શકાય. એ તો પુરુષાર્થવાદી જ હોય. શું એ પણ ઇસ્લામ ધર્મનો ફેલાવો કર્યો હતો. તેઓ કંઈ સાધારણ વ્યાપારી નહોતા. નિયતિ જ નથી! તેઓ તો ઘણાં શ્રીમંત કુટુંબના સભ્ય હતા. પર્વતને ઉંચકવાનું સામર્થ્ય તો નથી ધરાવતો, પણ, એક આંગળીનો ટેકો તો આપનો સ્નેહી જરૂર આપી શકાય ને! એક પુષ્પ પાંખડી જેટલા સહકારનો રૂા. ૧૦,૦૦૦/-નો નગીનદાસ ચેક આ સાથે બીડું છું. અનુકુળતાએ રસીદ પાઠવી દેશો એવી નમ્ર વિનંતી સાથે. * * *
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy