SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મળતા 8 અ જુલાઈ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન કરવાનો નિર્ણય તો ૧૯૯૭ના મોનમાં થયેલ. પણ અમલ હવે થવા આ અણુબોંબ સામે આત્મબળનો પ્રયોગ શરૂ થયો છે. અહીં શ્રદ્ધા, જઈ રહ્યો છે. એક નિર્ણયને અમલમાં મૂકવા પણ યાત્રા ચૌદ વરસ સમર્પણ સાથે ધીરજ અત્યંત જરૂરી છે. જેટલો સમય લાગ્યો. અનંતકાળમાં જે ન મળે તે માટે આમ તો આ આ સાથે ગાંધીજીના ત્રણ લેખો છે. ‘ઈશ્વર કચકચાવીને કામ લે ટૂંકો સમય જ ગણાય ને! દિશા સાચી હતી, છે અને રહે એ જ પુરુષાર્થ છે' એ શબ્દો તો ગાંધીજીના છે પણ અમારા હૃદયની જ વાત છે આ. બની રહો. એ સિવાય શ્રીમદ્જી વિષે એ બોલેલા છે તેનું લખાણ છે. ગાંધીજીનો શ્રીમદ્જી-ગાંધીજી-સંતબાલજી ત્રણેના વિચારોમાં સમન્વય અને શ્રીમદ્જી પ્રત્યે ભક્તિભાવ છેવટ સુધી અકબંધ રહ્યો છે. ભલે કાર્યો ને સામંજસ્ય છે. શબ્દોમાં ભલે ફેર હોય. ત્રણેને નજરે નિહાળ્યા નથી શબ્દોની ભીડભાડમાં એ ન દેખાય પણ અલપઝલપ એના દર્શન ક્યાંક પણ ત્રણેનો અમારી પર ઉપકાર છે. આ ઋણ મુક્ત થવાનો અવસર ને ક્યાંક વક્તવ્ય કે લેખોમાં આવતા જ રહ્યા છે.” મળે તો ગમે. પણ સંતોના ઋણમાંથી મુક્ત થવું એટલું સહેલું નથી. બહાર ઘોંઘાટ સતત હોય છે પણ અંદર શાંતિ સમાધિ છે એટલે એ તો, આ છે શાંતિનું સરનામું. છોડો અને પામો, પરંતુ બધાં માટે કંઈ અવરોધ નથી. સરસ મજાની જગ્યા મળી છે જ્યાં સંતબાલજી, એ શક્ય નથી, તો પણ આવું જીવન અન્ય સંદર્ભમાં માર્ગદર્શક અવશ્ય રવિશંકર મહારાજ, માટલિયાજી, લગભગ વિમલાજી પણ અત્રે ક્યારેક બને. આપણી ભૌતિક અને કીર્તિની દોડ અટકે તો ય ઘણું ઘણું. રહેલા છે. શ્રીમદ્જી પણ. આમ સરસ સહજ જગ્યા મળી છે એ પણ વાચક મિત્રો આ ઘટનાના નાયકના વર્તમાન સ્થાનક વિશે જાણવા ગુરૂકૃપા છે. ઉત્સુક હશો, એ હું સમજી શકું છું અને મારો સંપર્ક ઈ-મેઈલથી કરશો XXX અથવા (૦૨૨) ૨૩૮૨૦૨૯૬ ઉપર કાર્યાલયમાં ફોન કરી મારો આદરણીય શ્રી ધનવંતભાઈ, મોબાઈલ નંબર મેળવી મારો સંપર્ક કરશો તો વિગત આપવા હું સત્યરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. વચનબદ્ધ છું. પ્રબુદ્ધ જીવન” નિયમિત મળે છે. ભૂ.પૂ. તંત્રીઓએ જે Goodwill' સર્વે પ્રબુદ્ધ વાચકોને જીવનની પ્રત્યેક પળે આવા શાંતિના સરનામા વારસામાં આપેલ છે અને સમૃદ્ધ કરી રહ્યા છો એ બદલ ધન્યવાદ. મળતા રહે એવી શુભેચ્છા. ‘નિયતિ' એ શાસ્ત્ર હોઈ શકે, સિદ્ધાંત પણ બની શકે કદાચ, પણ Tધનવંત શાહ એ ખરેખર તો અનેક નયમાંનો એક નય છે. વીતરાગ દર્શનનો પાય drdtshah@hotmail.com મુખ્ય ભાર પુરુષાર્થ પર છે. એ પુરુષાર્થ જે માટે-જે લક્ષે થયો હોય છતાં ધાર્યું પરિણામ ન આવે ત્યારે નિયતિ આપણને સાંત્વના આપી મુળ અમેરીકન અને કેનેડીયન ૨૦ વિધાર્થીઓ જૈન ધર્મના અભ્યાસાર્થે ભારતની મુલાકાતે શકે. સાધકે આ દૃષ્ટિએ નિયતિને સમજવાની જરૂર છે. વિશ્વ, રાષ્ટ્ર કે સમાજના દરેક પ્રશ્નોનું જેમાં સમાધાન છે એવા શ્રીમદ્જીએ આત્મ સિદ્ધિમાં કહ્યું છેઃ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, જિન-દર્શનનો અભ્યાસ કરવા માટે વિશ્વભરમાં જીજ્ઞાસા વ્યાપી રહી છે. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.” યહુદી, ખ્રિસ્તી, મુસલમાન કે અન્ય ધર્મના લોકોને પ્રભુ આપણે પુરુષાર્થ તો કરીએ છીએ પણ સત્ય પુરુષાર્થ નથી કરતા. || મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતોને જીવનો જ્યારે સત્યરુષાર્થ શરૂ થાય છે ત્યારે જરૂરી બધી જ સામગ્રી જાણવાની ઉત્સુકતા છે. | જૈન સમાજ માટે એ ગૌરવની વાત છે કે આ વર્ષે કેનેડાની ઓટાવા એને મેળવી આપવી એ કુદરતનો નિયમ છે. બધા જ દર્શનોએ પ્રાય: પુરુષાર્થ પર ભાર આપ્યો છે. જૈન દર્શને તો ખાસ. જીવ પોતાના યુનિવર્સિટી તથા મુંબઈ યુનિવર્સિટીના સહયોગી પ્રયાસથી ૧૪ વિદ્યાર્થીઓ ભાગ્યનો ભાગ્ય વિધાતા-‘સર્વ જીવ છે સિદ્ધ સમ' બની શકે છે અને ઈન્ટરનેશનલ સમર સ્કૂલ તથા સોમૈયા પુરુષાર્થથી. આ તર્કનો નહિ, પ્રયોગનો વિષય છે પ્રયોગ કરીએ ઈન્સ્ટિટ્યૂટના સહયોગી પ્રયાસથી ૬ વિદ્યાર્થી એમ કુલ ૨૦ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક વરસોથી આ નિંદામણ કાઢવાનો પુરુષાર્થ ચાલી |મે-જૂન મહિનામાં ૩ અઠવાડિયાના જૈન ધર્મ અભ્યાસ માટે આવેલ છે. રહ્યો છે. આ દેહ છે ત્યાં સુધી એ ચાલુ જ રાખવો પડશે એમ પણ | આ વિદ્યાર્થીઓ ભારતના વિવિધ સ્થળે ફરીને જૈન તીર્થ, તત્ત્વજ્ઞાન, સમજાય છે. હજી સાવ નિંદામણ નિષ્ફળ થયું છે એમ નથી. સાવ શિલ્પકલા, સાધુ વ્યવસ્થા, શ્રાવક વ્યવસ્થા, જૈન વ્યવસ્થા વગેરે અનેક નિર્મૂળ થવાની સંભાવના પણ નથી. એટલે જાગૃતિ રાખવી રહી. પણ | વિષયો ઉપર અભ્યાસ કરે છે. આ ઉપરાંત અનેક જૈન સ્કોલર પાસેથી માર્ગદર્શન મેળવે છે. જૈન ધર્મના પદ્ધતિસર અભ્યાસમાં પાછળ એવા હવે આ બીજના અંકુર ફૂટ્યા છે, હજી પ્રાથમિક અવસ્થામાં છે. એને વાડની-પ્રોટેક્શનની ખરી જરૂર હવે છે એમ દેખાય છે. મૌનરૂપી વાડની જૈન સમાજ માટે આ નોંધ પ્રેરણાદાયક છે. વ્યવસ્થા થાય તો અને તો જ આ બીજ ફાલશે, ફૂલશે અને ફળશે અને આ કાર્યમાં મુંબઈ યુનિવર્સિટીના ડૉ. કામીની ગોગરી અને સોમૈયા સ્વ અને પર સહુને અમૃતફળનો લાભ મળશે. ઈન્સ્ટિટ્યૂટના ડૉ. ગીતાબેન મહેતા ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy