SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૨૫ છે તે તેમની રીતે રૂપાંતર થયા કરે છે. તે ઉત્પત્તિ, સ્થિરતા ને વિનાશ ઝડપથી પરિવર્તનો આવશે જેનાથી જગતનું જનજીવન નાશ પામશે. એ કુદરતી સત્તા પર નિર્ભર થાય છે. પણ આ ત્રણેમાં એકરાગતા આમ જોવા જાવ તો વિજ્ઞાન અનેક બાજુથી ઉપયોગી રહ્યું છે, પણ (ઐક્ય, મેળ, સં૫) એ બધું તળિયાથી આધારિત છે. કારણકે નિર્માણ ધીરે ધીરે તે સ્ફોટક અને વિનાશી બનતું જાય છે. કારણ માણસે વિજ્ઞાનને અને વિરામ (અટકવું-બંધ પડવું) તે એક જ વસ્તુની બે બાજુઓ છે. બનાવ્યું છે. તેમાં સફળતા મળતા આજના યુગના માનવીઓની આશા પૃથ્વીના થરને બદલાવવું કે ન બદલાવવું એ મૂળ વસ્તુ છે. ને આદર્શો તે તરફ વળ્યાં છે. ધર્મ સાદું જીવન અને ઉચ્ચ વિચારો શરૂઆતમાં વિજ્ઞાને આવા શાસ્ત્રોક્ત અજ્ઞાતને ખુલ્લા પાડ્યા હતા શીખવે છે. વિજ્ઞાન ઊંચું જીવન અને સ્વાર્થી વિચારો શીખવે છે. ધર્મ ત્યારે તેઓ તેને સત્ય તરીકે સ્વીકાર કરતા ન હતા. તેઓ એ માનતા ન દયા શીખવે છે. વિજ્ઞાન કુરતા શીખવે છે. જગતને સર્વનાશ તરફ લઈ હતા કે આત્મા જેવી કોઈક વસ્તુ છે, કે વનસ્પતિમાં જીવ છે, દ્રવ્યોમાં જનારું વિજ્ઞાન છે. વિજ્ઞાન દ્રવ્યોને રાક્ષસી બનાવે છે, જેથી તે માણસને અગણિત શક્તિ અને ગતિ છે. અવાજ એ એક તત્ત્વ છે જે આખા આખું ને આખુ ખાઈ જશે. તેથી જ માનવ વિજ્ઞાનથી ચેતતો રહે. જગતમાં એક સાથે ફેલાય છે. પ્રકાશ, અંધારું, છાંયડો એ દ્રવ્યો છે કે લાંબા હરણફાળ ભરતાં વિજ્ઞાન અને યંત્રોદ્યોશાસ્ત્રની અસરથી જે આખા વિશ્વમાં ફેલાયેલા છે. જીવની ગતિ એ દ્રવ્ય છે. કેટલાય આજના માનવોનું મન વળી ગયું છે. તર્ક અને વૈજ્ઞાનિક રીતે પૂરવાર વર્ષોની ભૂલો અને પ્રયોગો પછી તેઓ નિશ્ચયપૂર્વક માને છે કે જૈન થયેલાને જ માનવું, અપનાવવું. વર્તમાન માનવને વિજ્ઞાન એક વળગાડ શાસ્ત્રોમાં આપેલી વિગતો સાચી છે. વૈજ્ઞાનિકો ધર્માસ્તિકાય માટે થઈ ગયું છે. તેથી તે ધર્મથી દૂર ભાગી રહ્યો છે. એ જરૂરનું છે કે અંધારામાં ફાંફા મારે છે. કે જે આખા વિશ્વમાં ફેલાયેલું છે. વિજ્ઞાનની સાચી શોધને આપણે અપનાવીએ. સાચા-સદાચારી વર્તમાન - વિજ્ઞાન ફક્ત દ્રવ્યના નજરે પડતાં લક્ષણો સાથે જ સંબંધ ધરાવે છે. વૈજ્ઞાનિકો સંમત થાય છે કે તેઓ જે પરિણામ પર આવ્યા છે તે તદ્દન તેનાથી જીવનમાં ખૂબ જ ઉપયોગી સ્થાનોની શોધથી અદ્ભુત ફાયદા સાચા નથી, પણ લગભગ સાચા છે. જેમ જ્ઞાન વધશે તેમ તેમાં ફેરફારો થયા છે. જેવા કે, બે સ્થાન વચ્ચેના સંબંધ પાસે પાસે આવ્યા છે. સંભવિત છે. જ્યારે શાસ્ત્ર કોઈ પણ એક વસ્તુ (વિષય) પર ઊભું રહી બાતમી આપ લેની ઝડપ વધી છે. પણ આ જેને પોસાય તેવી સુખસગવડો જણાવે છે કે તે સાચું જ છે, તેમાં ફેરફારોની જરાય શક્યતા જ નથી. ભોગવે છે એટલે કે ખૂબ ખર્ચાળ છે. એ પણ ખરું કે માનવ બીજાની એટલે કે તે સત્ય ધ્રુવના તારાની જેમ અટલ છે. એમ કેટલાંય વર્ષો કિંમતે ઘણી સારી વસ્તુઓનો ફાયદો લઈ શકે છે. તેઓએ ત્રાસ ફેલાવે પહેલાં કહેલું છે. એવા શસ્ત્રોની શોધ કરી આદરયુક્ત ધાક બેસાડી, બીજા દેશો અને આધુનિક વૈજ્ઞાનિક તથ્યો ઘણી બાબતમાં શાસ્ત્ર સાથે લગભગની પ્રજાનો તથા સંસ્કૃતિનો નાશ કર્યો છે ને કરે છે. પોતાના સંતોષ ખાતર ભૂમિકા બતાવે છે, કારણ કે તેઓની ઈચ્છા સાચું શોધવાની છે. એમ પ્રદેશોનો કબજો લઈ તેમની તીવ્રભાવનાએ મનોવિકારનો સંતોષ માન્યો જોવા જઈએ તો વિજ્ઞાન આજે શાસ્ત્રોની સત્યતાથી અડધા રસ્તે છે, છે. વિજ્ઞાને, આમ કરીને માણસને ખૂબ જ મતલબી બનાવ્યા છે. આનંદ હજી પણ થોડાં વધુ વર્ષો લાગશે, તેઓને શાસ્ત્રોની સત્યતા સાથે પ્રેમને બદલે માનવોને પરિગ્રહી, અભિમાની અને મગરૂરીથી હકુમત બરાબર આવવાની. ચલાવતા બનાવ્યા છે. આ બધા અપલક્ષણો છે, દુર્ગુણો છે. સંદર્ભ સૂચિ: ધર્મ માણસને છોડવાનું વલણ શીખવે છે. પવિત્ર, શુદ્ધ ચારિત્ર, ૧. “ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિ'. લે. મેક્સ મૂલર સદાચારને આત્મસાત્ કરવાનું શીખવે છે. પરિણામે આધ્યાત્મિકતામાં ૨. ‘જૈન દર્શનમાં વિજ્ઞાનના રહસ્યો'. લે. મુનિશ્રી નંદીઘોષ વિજયજી મહારાજ. આગળ વધારી, ઈશ્વર બનવામાં તેઓને ઉન્નતિ તરફ લઈ જાય છે. ૩. The Pyramid Power'. લે. મેક્સ ટોથ અને ગ્રેગ નાઈલસેન. કેવળજ્ઞાનીઓએ જયારે જીવનની અજ્ઞાતતાને તત્ત્વોની સમજ આપી ૪. ‘લઘુ સંગ્રહણી'. લે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ. ખુલ્લી પાડી. તેઓએ ફક્ત જગતના ગુણો અને તેમાં રહેલા તત્ત્વોના ૫. ‘ઈશુ ખ્રિસ્ત'. લે. કિશોરીલાલ ઘનશ્યામ મશરૂવાલા. સ્વભાવને ખુલ્લા પાડ્યા છે. તત્ત્વો અને ગુણો જાણવા ઓજારો કેમ કે લા પાડયા છે. તત્ત્વો અને ગણો જાણવા ઓ જારી છે. ૬. ઈસ્લામના ઓલીયા'. લે. સુશીલ. બનાવવા તે માટે તેઓ ચૂપ છે. કારણ તેઓએ ઇંદ્રિયજ્ઞાન દ્વારા જાણ્યું. 9. "The Quran-Koran translation into English by George Sale કે જગત આને પચાવી નહીં શકે અને તેનો ખોટો ઉપયોગ કરશે. ૮. The Holy Bible' by British Foreign Bible Society. dulas alcolomewel io colei condo . 'Earth's Community of Religions by Joel Beversluis. કેટલાક ફિલસૂફો અને વૈજ્ઞાનિકો માને છે કે જગત ધીરે ધીરે વિસ્તરતું (સંપૂર્ણ). (અવકાશમાં) રહ્યું છે. કેટલાક ધર્મો અને ખાસ કરીને જૈન ધર્મ દાવો ૨૦૨, સોના ટાવર, ગુલમોહર સોસાયટી, ચીકુવાડી, કરે છે કે પૃથ્વી ધીરે ધીરે વિસ્તરતી નથી, પણ પૃથ્વી પર રહેલાં દ્રવ્યોમાં બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. મોબાઈલ : ૯૮૧૯૭૨૦૩૯૮ | દિવસની શરૂઆતમાં કરવા યોગ્ય સારામાં સારી પ્રાર્થના એ છે કે આપણે એ દિવસની એક પણ ક્ષણ વ્યર્થ ન ગુમાવીએ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy