SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૧૩ આજની પરિસ્થિતિ એવી છે કે લોકો ગામડેથી શહેરમાં સ્થળાંતર ઉંમરે સ્વભાવ બદલવો અઘરો પણ ખરો...તેથી સુજ્ઞ પુત્રોની ફરજ કરે છે, રોજી રોટી માટે. પરિણામે કુટુંબ ભાવના તૂટી રહી છે. વિભક્ત થઈ પડે છે કે તે સ્વયં સમાધાન કરીને માતાપિતા સાથે અનુકુલન કુટુંબની સંખ્યા વધે છે, તેથી માબાપને જુદા રહેવું પડે...આર્થિક સમસ્યા સાધીને રહે, તો એમને ફરજ બજાવ્યાનો સંતોષ થાય. પણ ખરી જ. આજની યુવાન પેઢી વૃદ્ધો સાથે સહજ રીતે એકમત પુત્ર યા પુત્રો ગમે તેટલા ભણેલા હોય અને પૈસે ટકે સુખી હોય, નથી-વિચાર ભેદ ખૂબ જોવા મળે..અને એમાંથી મનભેદ પણ ઉભો પણ જો એમના માબાપ દુઃખી હોય અને પાછલા જીવનમાં દુઃખી થઈ થાય. તેથી સંઘર્ષ-માતાપિતા સાથેનો વધે...પરિણામ સમજાય તેવું જીવન વિતાવે, તો તે પુત્ર યા પુત્રો માટે શોભાસ્પદ નથી જ. આપણી છે. મેં એક એવી ઘટના નજરે જોઈ કે જેમાં પિતા (વિધુર હતા) ને ઋષિ સંસ્કૃતિ પણ કહે છે કે જે પુત્ર માબાપની સેવા કરે છે–ગમે તેવા આત્મહત્યા કરવી પડી–પુત્રો કોઈ રાખવા તેયાર ન હતા...મિલ્કત વિપરીત સંજોગોમાં પણ, તે પુત્ર અભિનંદનીય છે. પ્રભુ પણ રાજી પુત્રોને વહેંચી દીધેલી..બાપ નદીમાં પડ્યા અને જળ સમાધી લીધી. રહે. ધર્મની દૃષ્ટિએ પણ આ ઉત્તમ છે. આનાથી વિપરીત...જો માતાપિતા આ ઘટના ખૂબ કરુણ હતી. દુ:ખી હોય, અને પુત્ર ગમે તેટલો સુખી હોય તો તેનું જીવન પણ એક ઘટના આનાથી બિલકુલ જુદા પ્રકારની છે. એક ડૉક્ટરના વ્યર્થ બની રહે છે. આવા પુત્રનું સમાજમાં પણ કંઈ સ્થાન હોતું નથી. દવાખાનામાં એક દાતણ વેચતી સ્ત્રીનો સુંદર ફોટો છે. એક જિજ્ઞાસુ શ્રવણ ભલે ગરીબ હતો, પણ છતાં માતા-પિતાને યાત્રા કરાવવા દર્દી ડૉક્ટરને પૂછે છે, “આ ફોટો સાહેબ કોનો છે?' ડૉક્ટર જવાબ કાવડ લઈને નીકળેલો...આજે પણ લોકો તેને યાદ કરે છે. આજે આપે છે. “આ ફોટોગ્રાફ મારી વિધવા માનો છે, જેણે મજૂરી કરીને, સાહિત્યના ઇતિહાસમાં શ્રવણનું નામ અમર બની ગયું છે. પુત્ર હો લોકોના કામ કરીને, દાતણ વેચીને મને ડૉક્ટર બનાવ્યો. મારી મા તો શ્રવણ જેવો” આ સારા પુત્ર માટે વપરાતું કીમતી મૂલ્યનિષ્ઠ વાક્ય આજે નથી, પણ હું જે છું તે મારી માતાને લીધે છું.' ડૉક્ટર ભાવનાશીલ છે. હતા તેથી માને દેવી માની પૂજે છે. આવા પુત્રો મા-બાપના દોષ શાસ્ત્રો ઘંટ વગાડીને કહે છે કે માતાપિતાની આંતરડી જે કકળાવે જોતા નથી, પણ એમનો આભાર માને છે અને એમની દેખરેખ રાખે તે કદાપિ સુખી થતા નથી...અને આવા પુત્રો સમાજમાં પણ સારું છે–ચાકરી કરે છે. અમારા એક શિક્ષકનાં મા બાળપણમાં ગુજરી ગયાં, ઉદાહરણ પૂરું પાડી શકતા નથી. શ્રવણ ભક્તિ દ્વારા આપણે તેથી તેઓ અનાથ આશ્રમમાં ઉછર્યા. પિતા દારૂ પીતા થઈ ગયેલા, માતાપિતાને પરમ શાંતિ આપી શકીશું. આજ સાચું શ્રાદ્ધ છે. જીવતા છતાં નોકરી મળી ત્યારે એ દારૂડિયા પિતાને ઘેર લાવ્યા. વૃદ્ધાવસ્થામાં માતાપિતાને સુખી કરીને જ આપણે સાચા અર્થમાં શ્રાદ્ધ કર્યું ખૂબ ચાકરી પણ કરી. આને જ શ્રવણ ભક્તિ કહેવાય. કહેવાશે..શ્રવણ ભક્તિ દ્વારા માબાપને પરમ શાંતિ આપશો તો તમે ઘણા યુવાન પુત્રોની દલીલ હોય છે કે અમારા માબાપ અમને પણ સાચા અર્થમાં શાંતિ મેળવશો. યાદ રાખો માતાપિતા તો પૃથ્વી સમજતા જ નથી. ઘણીવાર એમનો હઠાગ્રહી સ્વભાવ પણ અમને પરના આપણા દેવ છે, જેના આપણે સદાય ઋણી છીએ. * * * અનુકૂળ નથી આવતો. ખોટી કચકચ કરે છે..વગેરે. તટસ્થ રીતે જોઈએ ૫૧, “શિલાલેખ” ડુપ્લેક્ષ, અરુણોદય સર્કલ પાસે, તો યુવાનો ખોટા પણ નથી, પણ સ્વભાવનું ઓસડ હોય નહિ. મોટી અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭. એકથી અનેકનું જ્ઞાન | | સુમનભાઈ શાહ જે અંગે જાણઈ સે સવ જાણઈ, બ્રહ્માંડના રૂપી પદાર્થોનું જ્ઞાન થઈ જાય છે. જે સવૅ જાણઈ સે એગ જાણઈ. શરીરાદિ (રૂપી) પુદ્ગલ દ્રવ્ય અને અરૂપી આત્મદ્રવ્યનો મિશ્રભાવે -આચારાંગ સૂત્ર ઘનિષ્ટ સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે એવું જ્ઞાનીઓનું કથન સમસ્ત બ્રહ્માંડના રૂપી અજીવ પદાર્થના (પુદ્ગલ) મૂળભૂત દ્રવ્યનું છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ (જે અરૂપી અજીવ દ્રવ્યો છે, તે સૂક્ષ્માતિસૂક્ષ્મ અવિભાજ્ય અંગને “પરમાણુ' કહેવાય છે. સકળ રૂપી પુદ્ગલ અને આત્મદ્રવ્યને સ્થિતિ, ગતિ, અવગાહન અને વર્તનામાં પદાર્થોના સર્જનનું એકમ પરમાણુ છે. આવા પરમાણુના સ્વરૂપને ઉદાસીન નિમિત્તે સહાયક છે. જીવ દ્રવ્યનું અવિભાજ્ય અંગ આત્મપ્રદેશ સંપૂર્ણ જાણવું એટલે બ્રહ્માંડના દરેક રૂપી પદાર્થને જાણ્યો એવું કહી છે અને અસંખ્યાત આત્મપ્રદેશો જીવના શરીરમાં વ્યાપ્તિ પામેલા છે. શકાય, કારણ કે પરમાણુ પદાર્થના ભાગ રૂપે રહેલું છે, રહેલું હતું તળપદી ભાષામાં એવું કહી શકાય કે આત્મદ્રવ્ય જીવના શરીરરૂપ અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. આમ એક જ પરમાણુને જાણવા કેદખાનામાં પુરાયેલું છે અથવા બંધનયુક્ત છે. કર્મરૂપ પૌદ્ગલિક માટે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થનું જ્ઞાન જરૂરી છે. એટલે જ્ઞાનીઓનું વર્ગણાઓને સૂક્ષ્મ શરીર કે કાર્મણદેહ કહેવામાં આવે છે. આત્મપ્રદેશો કથન છે કે જે જીવ એક પરમાણુનું સંપૂર્ણ જ્ઞાન મેળવે છે તેને સમગ્ર ઉપર રહેલા વિશેષ ગુણો (જ્ઞાનાદિ) ઉપર આવી કાર્મણવર્ગણાઓ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy