________________
પ્રબુદ્ધ જીવન
.
જાન્યુઆરી, ૨૦૧૨
-વચન
બધાં વ્રતોની સારી આરાધના एक्कं पि बंभचेरे जमिय आराहियं पि आराहियं वयमिण सव्वं तम्हा निउएण बंभचेरं चरियव्वं ।।।
| Dરને વ્યવસ્r (૪-૧) જેમણે એક બ્રહ્મચર્ય વ્રતની બરાબર આરાધના કરી છે, તેમણે બધાં વ્રતોની સારી આરાધના કરી છે એમ જાણવું. એટલા માટે નિપુણ સાધકે બ્રહ્મચર્ય વ્રતનું સારી રીતે પાલન કરવું જોઈએ. Those who have properly practised the single vow of celibacy are said to have practised all the vows. Therefore, a wise person should practise the vow of celibacy perfectly. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘તિન વરર'માંથી)
'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
(૧)
૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામે ૩. તરૂણ જેન - ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ ૫, પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન ' |
૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર. પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૧માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૮માં વર્ષમાં | પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશય જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણાંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
આગમન
તેવે વખતે તેમના દર્શન થઈ જાય ખરાં,
ક્યાંક સભા હોય ત્યારે બા કંઈ બાપુજીની ( સતીના દર્શના સાથે ભાષણ કરવા મંડી પડે એવા નહોતાં. ઘડતમે ઘણાએ બાપુજીને જોયા હશે, પણ એ તો બહેનો સાથે જઈને છાનાંમાનાં બેસી બાને તો કોઈકે જ જોયાં હશે. બા કંઈ મોટાં જતાં, અને કોઈને જોવામાંયે આવે નહીં. માતાજી થઈને બેસી થોડાં જ રહેતાં ? અથવા મુકામ પર જઈને કામકાજમાં લાગી આશ્રમમાં હોય ત્યારે તેઓ બાપજીની ગયાં હોય. બાને મોટાં થઈને ફરવું બિલકુલ ગાદી ઉપર દર્શન દેવા ઓછાં બેસી જતાં ? નહોતું ગમતું. તેમને તો એક જ વાત ના, બા તો કોણ જાણે ક્યાંય ભરાઈને કામ ગમતી-બાપુજીની પાછળ-પાછળ ચાલું અને કરતાં હોય, કાં તો રસોડામાં રોટલી તેમની સેવા કરવી. સીતાજીએ રામ પાછળ વણતાં બેઠાં હોય, કે બાપુજીનું ખાવાનું રાજપાટેના સુખ તજી વનવાસ લીધો, તેમ તૈયાર કરતાં હોય, કે કોઈ માંદાની ચાકરી બા પણ રાજપાટ જેવા સુખ જતા કરી બાપુજી કરતાં હોય. ગાંધીજી કોઈ વાર માંદા હોય સાથે આશ્રમવાસી થયાં, સતીનાં દર્શન ત્યારે તેમનું માથું દાબવાનું કામ બાનું જ. એટલે કસ્તૂરબાનાં દર્શન.
સૌજન્ય : શાશ્વત ગાંધી સર્જન-સૂચિ કૃતિ
કેતો સાબરમતીના સંતને કાગળ
ડૉ. ધનવંત શાહ જૈન દર્શન અને ધર્મની છાયામાં મહાત્મા ગાંધીનું જીવન દર્શન
પ્રો. ડૉ. રામજી સિંગ (હિન્દી) પ
અનુવાદક : પુષ્કા પરીખ ૩) ગાંધીજીના હસ્તાક્ષર
સૂર્યકાંત પરીખ (૪) બસમાં શાળા : વાહ ! મેરા ભારત મહાન ! સૂર્યકાંત પરીખ (૫) નાદબ્રહ્મ
મુનિશ્રી નૃગેન્દ્ર વિજય મ. ૯ ગઈકાલનો ઇતિહાસ, આજનો પડકાર અને આવતીકાલની પ્રેરણા સમ્રાટ સંપ્રતિ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૧૧ સંત કવિઓની અનુભૂતિ અને અભિવ્યક્તિમાં દેખાતું સામ્ય
શ્રીમતી સુમિત્રા ટોલિયા ૧૫ સર્વપ્રથમ યોજાનારી અભ્યાસપૂર્ણા, અનોખી, અપૂર્વ કથાતત્ત્વ, સંગીત અને તત્ત્વજ્ઞાનના
ત્રિવેણીસંગમ સમી | શ્રી ઋષભ કથા / (૯) અંકુર સિંચ્યાનું સંભારણું
ડૉ. મહેબૂબ દેસાઈ (૧૦) જૈન પ્રતીક
સંકલન કિશોર જે. બાટવિયા ૨૧ (૧૧) જેન સિદ્ધાંતનો સાક્ષરી અભ્યાસ-એક નવો અભિગમ દિલીપ વી. શાહ (૧૨) ગુજરાત પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ
કાકુલાલ મહેતા (૧૩) જયભિખ્ખું જીવનધારા : ૩૫
ડૉ. કુમારપાળ દેસાઈ (૧૪) શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો
પ. પૂ. આ. શ્રી વાત્સલ્યદીપ'
સુરીશ્વરજી મ. (૧૫) સુત્ર-બંધન
ડૉ. રણજિત પટેલ (૧૬) શબરી છાત્રાલય, કપરાડા દ્વારા પ્રાપ્ત અનુદાનની યાદી (૧૫) સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ (૧૬) પંથે પંથે પાયેય : ગાંધીજીને ચરણે
ડૉ. ગંભીરસિંહ ગોહિલ ૩૬
મુખપૃષ્ટ સૌજન્ય :. ૫. મુનિશ્રી કલચંદ્ર વિજયજી સંપાદિત ‘સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫