SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨. પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૨ ૭. સાતમા દિવસે, ઈશ્વરે પૃથ્વી અને સ્વર્ગની રચનાને પૂર્ણ કરી, પોતાના એટલે કે સ્વર્ગ અને પૃથ્વી કરી. બધી વસ્તુઓ તેના દ્વારા જ રચિત કરી. કામમાંથી મુક્તિ મેળવી, આરામ કર્યો ને આશીર્વાદ તથા પવિત્રતા તેના માટે જ કરી. બધા જ પદાર્થો (વસ્તુઓ)ની આગળ તે છે અને તે જ સાતમે દિવસે બક્યા. (જેને ૨:૨). બધું પકડી રાખે છે.' (એલ ડી એસ માર્ગ-૧૯૯૭-૧૧). જગતની રચનાની શરૂઆત તેઓ ૩૬૧૫ બી.સી.થી માને છે. તેઓ મેર્મોન: એ પણ માને છે કે ઈશ્વરે આદમને બનાવ્યો અને તેમાંથી માનવોની ઉત્પત્તિ મેર્મોન પંથ ક્રિશ્ચિયનમાંથી જુદો પડેલો છે. મેર્મોન પંથ રચનાર જૉસેફ થઈ. (જેને ૧:૨૭), પણ કઈ પદ્ધતિથી આદમને બનાવ્યો તેનું વર્ણન નથી સ્મીથ જુનિયર છે. જેણે મૂળ બાઈબલમાં આપેલી વિશ્વ રચનામાંથી મેર્મોનમાં કર્યું. પણ જેને ૨:૭ માં વર્ણવે છે કે આદમને જમીનની ધૂળ અથવા માટીમાંથી આપેલી વિશ્વ રચનાના બીજ તારવ્યા છે. મર્મોન વિશ્વ રચના પ્રમાણે જીવન બનાવ્યો. કેટલાક માને છે કે આદમને ‘કાદવ-કીચડમાંથી બનાવ્યો છે. પહેલેથી હતું જ. વિશ્વના અસ્તિત્વ દરમિયાન જ, કહેવાય છે કે બે યોજનાઓ પૃથ્વીના આયુષ્યની બાબતમાં જ્યુઈશ (યહુદી) અને ક્રિશ્ચિયન બંને પ્રકટ થઈ છે. એકનો હિમાયતી લ્યુસીફર (શેતાન) છે. તે નૈતિકતાનો હ્રાસ માને છે કે તે દશ હજાર વર્ષથી ઓછું છે. જ્યારે આખા વિશ્વનું આયુષ્ય કરવાની કામગીરીમાં શામેલ છે. અને બીજી યોજનાનો હિમાયતી ‘ફાધરપણ તેઓ દશ હજાર વર્ષથી ઓછું માને છે. ઈશ્વર’ પોતે જ છે. જ્યુઈશ (યહુદી) પરંપરા પ્રમાણે પૃથ્વીનો અંત તેઓ નીચે મુજબ માને કહેવાય છે કે લ્યુસીફરે વિચારેલું કામ સ્વીકારવામાં ન આવ્યું. તેથી તેણે બળવો પોકાર્યો અને તેણે સ્વર્ગના ત્રીજા યજમાન ‘લાલચ'ને પૃથ્વી ૧. છૂટા પડી ગયેલા અને ભેગા થયેલા યવનોને ભૌગોલિક રીતે દેશવટો પર લાવી લોકમાં લાલચની સેવા બજાવવાનું કામ શરૂ કર્યું. આમ તે લોકોને ઈઝરાયલમાંથી આપશે. લાલચ બક્ષે છે. ૨. ઈઝરાયલના એકેએક શત્રુઓને હરાવશે. મેર્મોનની માન્યતા પ્રમાણે પૃથ્વીની રચના ex nihilo' પ્રમાણે નથી. ૩. જેરુસલેમમાં યવનોનું ત્રીજું મંદિર બાંધશે ને યજ્ઞમાં બલિની ફરી પણ પહેલેથી જ અસ્તિત્વમાં રહેલા પદાર્થોની બનેલી છે. આ પૃથ્વી બીજા શરૂઆત કરશે. અસ્તિત્વમાં રહેલા વિશ્વોમાંનું અવકાશમાં એક નિવાસસ્થાન જ છે. અને ૪. મરેલાંઓને ફરીથી જીવન આપી, કયામતને દિવસે બધાંને ભેગા ઘણાં સ્વર્ગીય દેવોની સત્તાથી આ વિશ્વનો કારભાર ચાલે છે. એમાં ગ્રહો કરશે. અને તારાઓનો પણ સમાવેશ સાથે જ છે. ૫. યહુદીઓના તારણહાર ઈશુનો ક્યારેક એક સમયે ઈઝરાયલમાં કેટલાક મર્મોનના કહેવા પ્રમાણે ઈશ્વર-ફાધર પોતે જ એક વખત માનવ રાજ્યાઆરોહણ થશે. હતા. અને તેઓ તેમનાથી ઊંચા એવા ભગવાનની સાથે ગ્રહમાં રહેતા ૬. તે યહુદીઓને ઈઝરાયલમાં તેમની જ જાતિના લોકોથી જુદા કરશે. હતા. ૭. આ વખતે “ગોગ’ શહેરમાં “માગોગ’ રાજા ઈઝરાયલ પર ચઢાઈ કેટલાક ક્રિશ્ચિયનો માને છે કે જિસસ જરૂર પાછા આવશે. કારણ, તેમણે કરશે. તેના અનુયાયીઓને કહ્યું હતું કે તમે બધા જ વખત સાવધ અને તૈયાર ૮. ‘માગોગ’ બહુ મોટી લડાઈ કરશે, તેમાં બંને બાજુથી લોકો મરી રહેજો. જશે. પણ ઈશ્વર વચ્ચે પડશે. યહુદીઓને બચાવશે. આ લડાઈ “આરમાગેર્ગન” પૃથ્વીના અંત સમયમાં તેઓ માને છે કે ત્યારે સૂર્ય, ચંદ્ર, તારાઓ ના નામથી ઓળખાશે. વિશિષ્ટ સૂચક લક્ષણો બતાવશે. પૃથ્વી પરના દેશોમાં સંકટ આવશે. લોકો ૯. ઈશ્વર એક વખતમાં જ બધા દુશ્મનોનો નાશ કરશે. અને બધી જ મૂંઝવણ, અકળામણ અનુભવશે. હવા ભયંકર રૂપ ધારણ કરશે ને દરિયો દુષ્ટતાનો (પાપોનો) માનવના અસ્તિત્વમાંથી નાશ કરશે. પણ હિલોરા લેશે. બીકથી માનવ હૃદય ફફડાટ અનુભવશે. ત્યારે તેઓ ૧૦. ૬૦૦૦ વર્ષ પછી (યહુદી કેલેન્ડર પ્રમાણે) સાતમા હજારના આશાથી અવકાશમાં જોશે કે ત્યાંથી શું આવી રહ્યું છે. સ્વર્ગીય શક્તિ ધ્રુજવા યુગમાં પવિત્રતા, શાંતિ, આધ્યાત્મિક જીવન વિ. જગતમાં સ્થપાશે. તેને માંડશે. ત્યારે તેઓ જોશે કે માનવનો દીકરો વાદળ પર બેસીને શક્તિ અને (ઓબામહામા) વિષયનું જગત' કહેવાશે. જ્યાં બધા જ લોકો ઈશ્વરને દિવ્ય આનંદ લઈને આવી રહ્યો છે. સીધા જાણશે. અંતના દિવસો માટે “મેથ્ય'નું ગોસ્પેલ પાઠ-૨૪. વર્ગ ૩૬ નિર્દેશ કરે આમ હિબ્રુ બાઈબલ પણ માને છે કે ઈશ્વર વિશ્વના કર્તા, હર્તા છે. છે કે ક્રિસ્ટના લખાણના શબ્દો એ કહે છે કે, પણ તે દિવસ અને કલાકને ક્રિશ્ચિયાનીટી : કોઈ જાણતું નથી. સ્વર્ગના દેવતાઓ પણ નહીં. ‘સન' (ઈશુ) પણ નહીં. ક્રિશ્ચિયન નિયમાનુસાર તેઓ બધા જ માને છે કે (રોમન, કેથલીક, પણ ફાધર પિતા” એકલા જાણે છે. (આર.એસવી ભાષાંતર). ઓર્થોડૉક્સ અને પ્રોટેસ્ટન્ટ) ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. જે કેટલાક લોકો બાઈબલના શબ્દોના જ અર્થઘટનમાં માને છે. તેઓ માનવોને તેમની કલ્પના પ્રમાણે બનાવ્યા છે. “ચેસેડોનિઅન' ક્રિસ્ટિયોલોજી દબાણપૂર્વક કહે છે જિસસે પહેલાંથી જ ભાખીને જે નિશાનીઓ (ઉપર પ્રમાણે “જિસસ' એ ભગવાનનો શબ્દ છે. ભગવાન એ જ શરૂઆત હતી દર્શાવેલ) નો નિર્દેશ કર્યો છે તે અંતના દિવસો નજીકમાં આવતા ધરતીકંપ તેથી તે અસર્જનાત્મક હતું અને છતાં પણ ઈશ્વર માને છે. તેથી વિશ્વ રચનાકાર થશે. કુદરતી આફતો આવશે. લોકો મુસીબતમાં ફસાશે. લડાઈ થશે અથવા સમાન માનવામાં આવે છે. “એક્સ નહિ લો!' લડાઈના સંકેતો તથા બીજા સંકટો આવશે. અંત બરાબર તે જ ટાઈમ ન્યુ ટેસ્ટામેન્ટ અનુસાર ‘ઈશ્વરે જ બધું બનાવ્યું છે. તે અવિનાશી છે. આવશે, ‘રાત્રીના ચોરની જેમ.' (થસાનોલીઅન્સ, ૧-૫૧૨). જિસસ ક્રિસ્ત એ તેમનો પ્રેમાળ દીકરો છે. તેના માટે જ બધી વસ્તુઓ આમ તેઓ પણ ઈશ્વર કતૃત્વ પૃથ્વીની રચનાને માને છે. તેમજ અંત
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy