SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૫ મે, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન જીજ્ઞાસુ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી અને પ્રભાવક વાણી દ્વારા વહેતી All Aષભ કથા || ત્રિ દિવસિય કથાનો પ્રથમ દિવસ બ8ષભકથા : વિશિષ્ટ, જ્ઞાનપૂર્ણ અને સંતર્પક અનુભવો એક સુંદર પરિકલ્પના વાસ્તવિક આકાર ધારણ કરે, ત્યારે કેવું આવી. બીજા દિવસે ત્યાગી ઋષભદેવની સાધનાપદ્ધતિ અને એમના સુંદર સર્જન માણવા મળે. આજથી ત્રણ વર્ષ પૂર્વે શ્રી મુંબઈ જૈન યુવક કેવળજ્ઞાનની કથા રજૂ કરવામાં આવી અને ત્રીજા દિવસે તીર્થકરશ્રી સંઘે એક વિચાર કર્યો એના મંત્રી અને લેખક શ્રી ધનવંતભાઈ શાહે ઋષભદેવનો ઉપદેશ, ભરત-બાહુબલિના જીવન પર પ્રભાવ અને એની પરિકલ્પના કરી અને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ એને વિવિધ પરંપરાઓમાં પૂજનીય એવા ભગવાન ઋષદેવની વિગતે વાત પોતાની પ્રભાવક વાણીથી સાકાર કરી. આ વિરલ ઘટનાએ આજે અનેક કરવામાં આવી. નવી ક્ષિતિજો ખોલી આપી છે. બીજી બાબત એ બની કે સામાન્ય રીતે જે કથાઓ થાય છે, તેના આજથી ત્રણ વર્ષ પૂર્વે ૨૦૧૦ના મહાવીર જન્મકલ્યાણકના પાવન કરતાં આ કથા એક વિશિષ્ટ અભિગમ, ઉદ્દેશ અને રજૂઆત ધરાવતી દિવસોમાં શ્રી કુમારપાળ દેસાઈની “મહાવીર કથાનું આયોજન થયું કથા બની. આ પ્રકારની કથાઓમાં એ જોવા મળે છે કે શ્રોતાઓને અને એ કથાએ ભગવાન મહાવીરસ્વામીના જીવનના ઘણાં રહસ્યો કથારસમાં ખેંચી જઈને એની કરુણ લાગણીઓના નિરૂપણ દ્વારા એમને અને એમના સંદેશની વર્તમાન સમયમાં રહેલી પ્રસ્તુતતાને બતાવી ગગદિત કરવામાં આવે છે, જ્યારે અહીં એ ચરિત્રની પ્રત્યેક આપી. કથા અને સંગીત સાથેની એની રજૂઆત શ્રોતાઓને એવી ઘટનાઓનું એમના જીવન સાથે અને આજના માનવીના વાસ્તવિક હૃદયસ્પર્શી લાગી કે એમણે પછીને વર્ષે “ગૌતમ કથા” કરવાનું ડૉ. જીવન સાથે એક સેતુ રચવામાં આવે છે. પરિણામે આ કથા રસાળ કુમારપાળ દેસાઈને નેહભર્યું નિમંત્રણ પાઠવ્યું. પરંતુ ગંભીર વિચારો આલેખતી અને એની સાથોસાથ ધર્મના એ પછી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા અને અન્ય સાથી તત્ત્વજ્ઞાનને વણી લેતી બની છે. આજના વિશ્વની પરિસ્થિતિ, અહિંસાની સહયોગી સંસ્થાઓએ શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વ્યાખ્યાનમાળાના આવશ્યકતા, માનવીય ગૌરવ, નારીનું સ્થાન વર્તમાન યુગની ઉપક્રમે ૨૦૧૧ની ૭-૮-૯ ઑક્ટોબરે “મહાવીર કથા-દર્શન'ના નામે ભોજનશૈલી કે પછી માનવીના મનમાં વસતી એષણાઓ-આ બધી મહાવીરકથાની રજૂઆત કરી. એ પહેલાં મુંબઈના પાટકર હૉલમાં બાબતોનું આ કથામાં માર્મિક, વાસ્તવિક અને વૈજ્ઞાનિક નિરૂપણ મળે ૨૦૧૧ની ૧૫-૧૬-૧૭ એપ્રિલે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની છે એટલે કે કથારસ દ્વારા શ્રોતાને ધર્મના મૂળતત્ત્વ સુધી લઈ જવાનો પ્રભાવક વાણીમાં ‘ગૌતમકથા' રજૂ થઈ. ગુરુ ગૌતમસ્વામીના જીવન આમાં પ્રયાસ કરવામાં આવ્યો છે અને એ રીતે શ્રી મુંબઈ જૈન યુવક અને ચિંતનને પ્રગટ કરતી આ ‘ગૌતમકથા' દ્વારા ગુરુ ગૌતમસ્વામીના સંઘ આયોજિત આ કથાઓ બોદ્ધિક સમાજને માટે પ્રેરક, આનંદદાયક જીવનના અનેક ગુણોનો સહુને રસપ્રદ શૈલીમાં પરિચય કરાવ્યો. અને વિચારપૂર્ણ બની રહી છે. ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં, લૉસ એન્જલિસના જૈન સેન્ટર આ ત્રણેય કથાઓ કઈ રીતે રજૂ થવી જોઈએ, તેની શ્રી ધનવંતભાઈ ઑફ સધર્ન-કેલિફોર્નિયામાં અને લંડનમાં કેન્ટન જિનાલયની પ્રતિષ્ઠા શાહની આગવી પરિકલ્પના છે, સુંદર મંચસજાવટ, મધુર સંગીત, સમયે પણ ‘ગૌતમકથા'નું ઉત્તમ આયોજન થયું. સામાન્ય રીતે પ્રતિષ્ઠા ઉત્તમ આયોજન અને અન્ય કોઈ પણ આનુષંગિક બાબતો કે સમયે પૂજા અને ધાર્મિક કાર્યક્રમો વિશેષ હોય છે, પરંતુ લંડનના હેરો ક્રિયાકલાપો રાખવાને બદલે માત્ર કથા-પ્રસ્તુતિના ધ્યેયને લક્ષમાં લેઝર સેન્ટરમાં સતત બે દિવસ સુધી બપોરે અઢી-અઢી કલાક સુધી રાખીને એનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જૈનદર્શનના ગૌતમકથાનું શ્રવણ કરવાને માટે બે હજાર જેટલા શ્રોતાજનો ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય ચિંતક અને જૈનધર્મવિષયક અનેક ગ્રંથોના લેખક તથા રહ્યા હતા. મર્મગામી ચિંતક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ ભગવાન ઋષભદેવના શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ૨૦૧૨માં બીજીથી ચોથી એપ્રિલે રોજ જીવન અને કાર્યને એમની પ્રભાવક વાણી અને રસાળ શૈલીમાં રજૂ સાંજે પાટકર હૉલમાં ‘ઋષભકથા'નું આયોજન કર્યું. આમાં ત્રણેય કર્યું. દિવસના ‘ઋષભકથા'ના વિષયો પણ જુદા જુદા લેવામાં આવ્યા હતા. આ ‘ઋષભકથા'માં શ્રાવક શ્રોતાઓએ ઘણી મોટી સંખ્યામાં હાજરી પ્રથમ દિવસે આદિ તીર્થકર ઋષભદેવના સમયના પ્રાગુ-ઐતિહાસિક આપી હતી. આ કથા નિમિત્તે પ્રતિદિન કોઈ ને કોઈ પુસ્તકનું વિમોચન કાળનું નિરૂપણ અને રાજવી ઋષભના વૈશ્વિક પ્રદાનની વાત કરવામાં પણ યોજાતું હોય છે અને એ રીતે ય સરસ્વતી ઉપાસનાના આ યજ્ઞમાં
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy