SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૨ પ્યારે દરસન દીયો આય, સંતને આખરે પ્રતીતિ થાય છે કે જેની શોધમાં આંખો તરસતી ‘તુમ બિન રહ્યો ન જાય...” જેવા જ ભાવ વ્યક્ત કરતા પદોમાં- રહી, નિશદિન વરસતી રહી, હૃદય વિલાપ કરતું રહ્યું, જેને પોકારી યારે આય મિલો કહાયેતે જાત, પોકારી જીભમાં છાલા પડ્યા એ પ્રિયતમ, સત્-ચિત્—આનંદ મેરો વિરહવ્યથા અકુલાત... સ્વરૂપ પરમાત્મા તો કયાંય બહાર નથી, નથી એ કાશીએક પૈસાભર ન ભાવે નાજ, ન ભૂષણ નહી પટ સમાજ' મથુરામાં કે નથી એ મંદિરમાં કે મસ્જિદમાં, એ તો નિરંતર અને હૃદયકમલમાં જ વિરાજિત છે. એટલે જ તો સંત કબીરને અંતર્નાદ ‘દરિસન...પ્રાણજીવન મોહે દીજે, સંભળાયો હશે! બિન દરસન મોહે કલ ન પરત છે; મોકો કહાં તૂ ટૂંઢે રે બંદે! મેં તો તેરે પાસ રે..” તલફ તલફ તન છીજે...!' અને એમણે સ્વીકાર કર્યો... વિરહવ્યથા જયારે સીમા વટાવી જાય ત્યારે ભક્તને પણ મૃત્યુની પ્રીતમકો પતિયાં લિખું, જો કહું હોય બિદેસ; યાદ આવે છે. કદાચ મૃત્યુ પછી પ્રિયતમનું મિલન સંભવ હશે ! તન મનમેં નયનમેં વાકો કહાં સંદેસ...?' ભક્ત સૂરદાસે પણ ગાયું જો અંતરમાં દૃષ્ટિ ફેરવી, બાહ્ય જગતથી દૃષ્ટિ હટાવી લીધી, તો સૂરદાસ પ્રભુ તુહરે દરસન બિન પ્રિયતમ તો ત્યાં જ હતા. લેહીં કરવત કાસી... ‘પલકોં કી ચીક ડારકે પિયકો લિયા રિઝાય...' અંખિયાં હરિ દરસનકી પ્યાસી...' તો મીરાબાઈની આત્માનુભૂતિની અભિવ્યક્તિ પણ કેટલી સમાન મીરાએ પણ ગાયું છે ! મેરે મનમેં ઐસી આવે “જિનકે પિયા પરદેશ બસ હૈ, લિખ લિખ ભેજે પાતી... મરું, ઝહર, બિસ ખાય.. મેરે પિયા મેરે હિયે બસત હૈ, યહ સુખ કહિયો ન જાતી...' એ જી હરિ કહાં ગયે નેહા લગાય...” મહાયોગી આનંદઘનજીની વાન્ગંગાની ધારામાં પણ પ્રવાહિત આનંદઘનજી પણ પ્રભુ મિલન માટે એ જ માર્ગને યોગ્ય ગણતા આત્માનુભવનું દિવ્ય સંગીત પણ કેટલું સામ્ય ધરાવે છે! હશે ? આજ સુધી મન કહેતું હતુંઆનંદઘન પ્રભુ તુમારે મિલનકો, ‘અનુભવ તૂ હૈ હેતુ હમારો...' એ મન સ્વીકાર કરે છે.. જાય કરવત હૂં કાસી...' જાગી અનુભવ પ્રીત... સાંસારિક સંબંધો જ જ્યારે અપ્રિય થઈ પડે ત્યારે આ નશ્વર નિંદ અનાદિ અજ્ઞાનકી, મીટ ગઈ નિત રીત.. શરીરનો મોહ તો રહે જ ક્યાંથી ? રોજ દૃષ્ટિ સમક્ષ આટલાં મૃત્યુ આનંદઘન પ્રભુપ્રેમની અકથ કહાની હોય..' જોતાં છતાં સામાન્ય મનુષ્ય તો શરીરની આળપંપાળ અને એ ઈશ્વર સાક્ષાત્કારના અનુભવનો આનંદ તો કબીરજીના ‘ગંગાના આળપંપાળ માટે ઉચિત-અનુચિત માર્ગે ધનસંપત્તિ કમાવવામાં ગોળ'ની જેમ અકથ્ય-અવર્ણનીય જ હોય ને! અને એટલે જઊંચો નથી આવતો; પણ સંતો તો સૌને જગાડવા કહેતા જ રહે “આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જપાવે; છે-જે શરીરની આટલી સંભાળ લો છો એ શરીર તો ક્ષણભરમાં આનંદઘન ચેતનમય મૂરતિ નાથ નિરંજન પાવે...” રાખ થઈ જશે, માટીમાં માટી થઈ જશે, જે વાળની નિત્ય કાળજી ભારતીય સંસ્કૃતિએ આત્માની અમરતાને પ્રાધાન્ય આપ્યું છે. લો છો તે તો ઘાસના પૂળાની જેમ સળગી ઉઠશે તો શા માટે શરીર નશ્વર છે પણ આત્મા તો વિવિધ રૂપ ધરી સંસારમાં પાછો આટલી જંજાળ વધારો છો ? આવવાનો જ છે. અને તેથી જ પ્રત્યેક સાધકનું ધ્યેય આ જન્મ કબીરજી કહે છેઃ મરણના અંતહીન પરિભ્રમણમાંથી મુક્તિની પ્રાપ્તિ હોય છે. ઈસ તન ધન કી કૌન બડાઈ, દેખત નયનોં મેં મિટ્ટી મિલાઈ કબીરદાસજી આત્માનુભવની નિર્મળ સરિતામાં વિહાર કરતાં હાડ જલે જૈસે લકડી કી મોલી, બાલ જલે જેસે ઘાસકી પોલી' ગાઈ ઉઠ્યાઆનંદઘનજી પણ એવા જ શબ્દોમાં ચેતવી રહ્યા છે સો ચાદર સુર નર મુનિ ઓઢી, ઓઢી કે મૈલી કિનહી ચદરિયા, યા પુદ્ગલ કા ક્યા બિસવાસા, હે સુપનેકા વાસ; દાસ કબીર જતન સે ઓઢી જ્યોં કી ત્યોં ધર દિલ્હી ચદરિયા...” યા દેહી કા ગર્વ ન કરના જંગલ હોયગા વાસા, સંસારના વિભાવોના એક પણ ડાઘ વગરની પૂર્ણ વિશુદ્ધ નિર્મળ આનંદઘન કહે સબ હી જૂઠા, સાચા શિવપુર વાસા...' આત્મારૂપ ચાદર પ્રિયતમના ચરણોમાં ધરી દીધી. અને હવે ત્યાંથી આમ ભક્તિ, વૈરાગ, ચિંતન અને ધ્યાનના માર્ગે આગળ વધતા પાછા તો આવવાનું છે જ નહીં...
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy